SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઑગસ્ટ, ૨૦૦૯ જો ગમે તે વ્યક્તિ તને ગુસ્સે કરે તો પણ પુનરાવર્તન કર્યું. સાયમન ગુસ્સોકરતો નહીં અને આ સુવર્ણરસનો ત્યાગ આ સાંભળીને પેલાએ ગુસ્સે થઈને કહ્યું, કરતો નહીં.' “જો તમારા પ્રભાવથી હું ધનવાન બન્યો હોઉં ક્રોધના કારણે પેલા ગરીબ પણ હવે તેમ કરવાનું કબૂલ્યું. તો એવા ધનવાનપણાને હું લાત મારું છું.” હવે તે ધનવાન થયો હતો. અહેસાનમંદ હતો એ. આમ કહીને એણે પેલો અમૂલ્ય સુવર્ણરસ જમીન પરિવ્રાજિક ફરતો ફરતો એક નગરમાં આવી પછી પરિવ્રાજિક માર્ગમાં ચાલતાં ચાલતાં પર ઢોળી નાંખ્યો. ચડ્યો. ત્યાં ચિંતામાં ડુબેલા એક ગરીબ આદમીને વારંવાર કહેવા લાગ્યોઃ “ધ્યાન રાખ, તું મારા કારણે અને પરિવ્રાજિક બરાડી ઊઠ્યો: જોઈને એણે પૂછ્યું, “આપ આમ શા માટે ચિંતાતુર ધનવાન થયો છે?” અરે દુષ્ટ, તેં આ શું કર્યું? જે સુવર્ણરસ કઠિન થઈને બેઠા છો ?' વળી થોડી વાર થઈ કે પરિવ્રાજિકે ઉપરોક્ત શ્રમે પ્રાપ્ત કર્યો હતો, તેને ક્ષણભરના ગુસ્સામાં પેલો આદમી બોલ્યો, ‘હું અત્યંત ગરીબ છું. વચનનું પુનરાવર્તન કર્યું. ઢોળી નાંખ્યો. હવે તારે જ પસ્તાવું પડશે !' મારા કુટુંબનું ભરણપોષણ કરવા અશક્તિમાન છું. વળી થોડી વારે પરિવ્રાજકે એનું એ જ ક્રોધના કારણે ઘણું નુકસાન થાય છે. રાત-દિવસ હું તે અંગે ચિંતા કરું છું.’ પરિવ્રાજિક બોલ્યો, “ગભરા નહીં, તને હું સર્જન-સૂચિ ધનવાન બનાવી દઈશ, પણ તારે હું કહું ત્યાં જવું કર્તા પૃષ્ઠ ક્રમાંક પડશે અને જે કરવાનું કહું તે કરવાનું રહેશે.' પેલી વ્યક્તિએ તે કબૂલ્યું અને તેઓ બંને ત્યાંથી (૧) અમારા તારાબેન ડૉ. ધનવંત શાહ ચાલી નીકળ્યા. (૨) પર્યુષણ પર્વ ડૉ. રમણલાલ ચી.શાહ પરિવ્રાજિક એને પર્વતની હરિયાળી પર લઈ ગયો (૩) “અપરિગ્રહવ્રત' ડૉ. રણજિત પટેલ (અનામી) ૧૩ અને કહ્યું, “જો જે લોકો ટાઢ, તડકો, ઠંડી, ગરમી (૪) દસવિધ યતિધર્મો : ક્ષમાથી બ્રહ્મચર્યવગેરે એવી કોઈ બાબતની પરવા કરતા નથી, ભુખ સાધકની ઉર્ધ્વગતિની યાત્રા ડૉ. અભય દોશી અને તરસ સહન કરી શકે છે, બ્રહ્મચર્ય પાળે છે, (૫) ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર ડૉ. પ્રવીણભાઈ સી. શાહ પત્ર-પપ્પ-ફળનો આહાર કરે છે અને મનમાં કલેશ () યોગીરાજ શ્રી ચિદાનંદજીઃ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી સુમનભાઈ એમ. શાહ રાખતા નથી, તેવા લોકોને સુવર્ણરસની પ્રાપ્તિ થાય (૭) શ્રી જૈન સાહિત્ય : એક છબી પ.પૂ. આ.શ્રી પ્રેમપ્રભ સાગરસુરીશ્વરજી છે. આ એને પ્રાપ્ત કરવાની રીત છે. છે તારી (૬) જયભિખ્ખું જીવનધારા-૯ ડૉ. કુમારપાળ દેસાઈ ૨૫ તૈયારી?’ (૭) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૧૦ ૫. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ પેલા દરિદ્ર પરિવ્રાજિકે બતાવેલ વિધિ વડે સુવર્ણરસની પ્રાપ્તિ કરી લીધી. (૮) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જીતેન્દ્ર બી. શાહ સુવર્ણરસ લઈને બંને પાછા જવા લાગ્યા. ત્યારે (૧૦) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ પેલા પરિવ્રાદિકે કહ્યું, (૧૧) પંથે પંથે પાથેય... શ્રી ગુણવંત બરવાળિયા-ગાંગજી શેઠિયા૩૫ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન” પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. • શ્રી મુંબઈ જેન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને ‘પ્રબુદ્ધ જીવન’ વિના મૂલ્ય પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ “પ્રબુદ્ધ જીવનને સદ્ધર કરવા પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. • ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. • ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Website: www.mumbai_jainyuvaksangh.com 7 મેનેજર • email : shrimjys@gmail.com
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy