Book Title: Prabuddha Jivan 2009 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 26
________________ પ્રબુદ્ધ જીવન ઑગસ્ટ, ૨૦૦૯ ગિરજો કહે, “અમારી જીભે તો સરસ્વતી વસે છે, પણ કળિયુગની ત્યારે બહાદુરીની તક ઝડપીને ભીખો એને કહેતો, આ માઠી દશા છે. સતયુગમાં પંડિતો અને ગુરુ બધા બ્રાહ્મણો હતા. “નિશાળની બીક સહેજે રાખીશ મા. નિશાળનો ભાર મારે માથે.” આજે એવો કળિયુગ આવ્યો છે કે બ્રાહ્મણ શિષ્ય હોય અને એના ભીખાના આ વચનો સાંભળીને ગિરજો કૂદી ઊઠ્યો. એણે ફરી ગુરુ તરીકે વાણિયો, મોઢ કે પટેલ હોય.' શિવાજીની રણહાક કરતો હોય એમ કહ્યું, ‘નિશાળનો ભાર જો તું ભીખો ગિરજાની ગાંડી-ઘેલી બડાશ સાંભળીને મનોમન હસતો લેતો હોય તો આખી પૃથ્વીનો ભાર મારે માથે.' હતો. એણે ગર્વિષ્ઠ ગિરજાને કહ્યું, ‘ભણવું તો પડે, પછી બ્રાહ્મણ ભીખાના આશ્વાસનથી ગિરજો નચિંત બન્યો. સમયસર નિશાળે હોય કે વાણિયો. ગણિત ન આવડે તો કેવી ભૂલ થાય! જિલ્લાની પહોંચવા માટે ઝડપભેર ચાલવા માંડ્યું. ગામઠી નિશાળે સમયસર અને દેશની ભૂગોળ પણ જાણવી પડે. ઇતિહાસ ભણ્યા વિના કંઈ પહોંચવું જરૂરી હતું. અંબોડ ગામની બહાર આવેલી મોટી ઘેઘૂર છૂટકો છે?' જરા લહેકાથી ભીખાએ પોતાનું જ્ઞાન બતાવ્યું. આંબલી પાસેથી વરસોડા જવાના બે રસ્તા ફંટાતા હતા. એક રસ્તો ગિરજાના બ્રાહ્મણત્વને ઠેસ લાગી. એ બોલી ઊઠ્યો, ‘અલ્યા, વટેમાર્ગ અને ગાડાવાળાઓ માટે હતો, જ્યારે બીજો ટૂંકો રસ્તો આ લેખાં-પલાખાં એ તો વાણિયાની વિદ્યા છે. એ અમારે ભણવાની વાઘાં-કોતરોમાં થઈને ગીચ ઝાડીની વચ્ચેથી પસાર થતો હતો. હોય? ભૂગોળ સાથે અમને ભૂદેવોને શી નિસબત? પૃથ્વી ફરતી ગાડાં માટેનો રસ્તો લાંબો હોવાથી બંને દોસ્તોએ આ કોતરોનો હોય કે સ્થિર હોય, સીધી હોય કે આડી હોય, એની અમારે શી ટૂંકો રસ્તો લીધો.મોટી મોટી છલાંગ લગાવે, વચ્ચે થોડી દોડ પરવા? જ્યાં સુધી બ્રાહ્મણના આશીર્વાદ છે, ત્યાં સુધી પૃથ્વી લગાવે. ક્યારેક હાંફી જાય, ક્યારેક ઠેકડો મારીને ખાડો ઓળંગે. સલામત છે. કોઈનો વાળ પણ વાંકો થવાનો નથી. પછી પૃથ્વી આ રીતે અડધે રસ્તે આવ્યા, ત્યારે ગિરજાએ એકાએક ભીખાનો સૂરજની આસપાસ ફરે કે નહીં, તેની કડાકૂટ શા માટે ? સાચો હાથ પકડીને એને ઊભો રાખ્યો. ભૂદેવ કદી ભૂગોળ જાણવાની પરવા કરતો નથી, ત્યાં વળી આ ભીખાનો શ્વાસ ધમણની માફક ચાલતો હતો. ભીખો એકાએક ભુગોળની ચોપડી શું અને એના સવાલો શું? વળી ઈતિહાસ તો અટકી ગયો. જાણે કોઈ ઠોકર વાગી હોય એમ એણે ગિરજાને પૂછ્યું, અમારે માટે વર્ષ ગણાય. અમે સ્વેચ્છના નામ પણ બોલીએ નહીં કેમ થોભી ગયો? શું કંઈ ભય જેવું લાગે છે ?' બાળપણથી ભયની અને આ ઈતિહાસમાં આર્ય કરતાં વધુ મ્લેચ્છનાં નામ આવે છે. સાથે ભીખાને ગાઢ સંબંધ હતો. એના ભીરુ મનમાં તલ્લણ પહેલો આવી વિદ્યાનો શો અર્થ ?' વિચાર આવો જ ઝબકી જતો. ભીખો અને બીજા એક-બે ગઠિયાઓ સિવાય કોઈ ગિરજાની ગિરજાએ આંગળી ચીંધીને ધીરેથી કહ્યું, ‘પેલી જાંબુડી પર કંઈ ગર્યવાણી સાંભળતું નહીં. ગિરજાને વારંવાર નિશાન પર ભારે ગુસ્સો દેખાય છે? જરા ધારીને જો તો.' ચડતો. નિશાળની વાત આવતાં જ એ ગભરાઈને ઢીલો થઈ જતો. પ્રભાતનો સર્ય ક્ષિતિજમાંથી ઊંચે આવી ગયો હતો. આ મૉનિટરને શાપ આપતો અને માસ્તર પર તો શાપની ઝડી વાઘા- કોતરોમાં એ ધીરે ધીરે પ્રકાશની જાજમ બિછાવતો હતો. વરસાવતો. ગિરજાએ એક ઉદાહરણથી ભીખાને કહ્યું, આ પ્રકાશમાં ભીખાએ જાંબુડીના ઝાડ પર નજર ઠેરવીને કહ્યું, ‘હા આકાશમાં ધરમરાજાની કચેરી છે. એમાં પુણ્યવાનને પાંચ ઝાડ પર વાંદરો દેખાય છે. મારો બેટો, એ મજાનાં જાંબુ ખાતો પકવાન જમવા મળે છે, ને પાપીઓને રૌરવ નરકમાં નાખે છે. લાગે છે. ચાલ, આપણેય બે-ચાર ચાખતાં જઈએ.' નરકમાં નાખનાર કઠોર કાળજાવાળા પરમાધામીઓ હોય છે. ગિરજાએ હળવેથી કહ્યું, ‘સાંભળ, જરા ધ્યાનથી જો તો ! પાપીને એ પીલે છે. ગુનામાં આવું છું ત્યારે મને પેલી આકાશી જાંબલીના ઝાડ નીચે બીજું કંઈ તને દેખાય છે ખરું ?' કચેરી યાદ આવે છે. આપણો મૉનિટર એ વેળા પરમાધામી (નારકી નારકી ભીખો સહેજ ઊંચો થયો. એણે જાંબુડીના થડની આસપાસ આંખો થી) : જીવોને શિક્ષા કરનાર દેવ)નો અવતાર છે, ને માસ્તર જમરાજ !' ફેરવીને જોયું તો નીચે મોં ફાડીને ઝાડ ભણી તાકતો કૂતરો બેઠો હતો. ભીખાએ ગિરજાને કહ્યું, “માસ્તર જમરાજ નહીં, પણ ધરમરાજ બાળવાર્તાના શોખીન ભીખાને તરત પ્રાણીસૃષ્ટિની કથાઓ છે. જમરાજ તો આપણો જીવ લે અને ધરમરાજ આપણામાં સાચો યાદ આવી ગઈ. આ દશ્ય જોઈને તે બોલી ઊઠ્યો, ‘આ તો પેલા જીવ મૂકે છે. વિદ્યા વિના નરમાં અને પશુમાં શું ફેર ?' મગરનાં આંસુવાળી વાતવાળો વાંદરો. ફક્ત ફેર એટલો કે અહીં આ સાંભળીને ગિરજો નાકનું ટેરવું ફુલાવતો, મનમાં અકળાતો મગરના બદલે કૂતરો છે. શું આ કૂતરાભાઈ વાંદરાનું જાંબુ ખાવાથી પણ ખરો. વળી વિચારતો કે બ્રાહ્મણના બળને એટલે કે ઋષિનાં બળને એટલે કે ઋષિનાં ગળ્યું મધ બનેલું કાળજું ખાવાની તરકીબ કરતો હશે?” સંતાનોને આ વાણિયો શું ઉપદેશ દેવાનો હતો? આમ છતાં ભીખો તો કથાસૃષ્ટિની કલ્પનાઓમાં લીન થઈ ગયો. ગિરજાની નિશાળની વાત આવતાં ગિરજો શિવાજીમાંથી સુદામા થઈ જતો, વાતની પૂર્ણાહૂતિ બાજુએ રહી અને પોતાની વાત માંડી બેઠો.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36