Book Title: Prabuddha Jivan 2009 02
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ કિંગના પ્રત્યક્ષ સમાગમમાં આવેલા, અને ડો. કિંગ હબસી કોમના જોઇએ, પણ આપણા સમગ્ર મન, વાણી અને કર્મ તે ભાવનાથી સ્વમાનની રક્ષા અર્થે, અલાબામા ડિસ્ટ્રીક્ટમાં ચાલતી જાહેર બસોમાં પ્રેરિત અને પ્રભાવિત બનવા જોઈએ. ઈશુ ખ્રિસ્તે આ માટે અમને ગોરા કાળાનો જે ભેદ કરવામાં આવતો હતો તે સામે, ૩૮૧ પ્રેરણા આપી છે અને મહાત્મા ગાંધીએ આ વૃત્તિને અમલી બનાવવા દિવસ સુધી સત્યાગ્રહની લડત ચલાવી હતી તે વિષે સીધી માહિતી માટેની અમને પદ્ધતિ શીખવી છે.” ધરાવતા હતા. આ સ્મરણો તેમણે રજૂ કર્યા અને ગાંધીજીના ત્યારબાદ મિસીસ કિંગ જે બહુ સારા સંગીતકાર છે તેમણે સત્યાગ્રહનો વિચાર દૂર દૂર દેશોમાં કેવી રીતે ફેલાતો જાય છે તેનો અંગ્રેજી ભાષામાં રચાયેલા બે પદો સંભળાવ્યા, જેમાંનું એક પદ ખ્યાલ આપ્યો. ડૉ. કિંગ ગાંધીજીની વિચારસરણીના ઉંડા અભ્યાસી હતું: 'Lead, kindly Light, amid the encircling gloom, Lead છે, એટલું જ નહિ પણ, તેઓ પોતાના સમાજના આવા પ્રશ્નો હલ thou me on!' (પ્રેમળ જ્યોતિ તારો દાખવી મારો જીવનપંથ કરવામાં તે વિચારોનો પ્રત્યક્ષ અમલ કરી રહ્યા છે. આમ જણાવીને ઉજાળ) અને બીજું પદ હતું: 'By and by, Lay my burden તેમનું, તેમના પત્નીનું અને તેમની લડતના અન્ય એક હબસી down.' મધુરકંઠે ગવાયેલા આ ભાવનાવાહી પદો સાંભળીને સોએ સાથી ડૉ. રેડીકનું પુષ્પહાર વડે તેમણે સન્માન કર્યું. ઊંડી પ્રસન્નતા અનુભવી. ડૉ. કિંગે આ રીતે તેમનું જાહેર સન્માન કરવા બદલ બને ત્યાર બાદ આ અવસર ઉપર ખૂબ તકલીફ લઈને દિલ્હીથી ખાસ સંસ્થાઓનો અંતઃકરણપૂર્વક આભાર માનતા જે બસ સત્યાગ્રહના આવવા બદલ કાકાસાહેબ કાલેલકરનો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પોતે સૂત્રધાર હતા તેનો ઉલ્લેખ કર્યો અને એ મતલબનું જણાવ્યું પ્રમુખ શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆએ આભાર માન્યો અને તેમનું કે “અમેરિકામાં ચાલી રહેલા રંગભેદને લગતા અન્યાય સામે પુષ્પહારથી સન્માન કર્યું. પછી “જન મન ગણ અધિનાયક જય હે લડવાની આ પદ્ધતિ અમારા માટે નવી હતી. આ લડત દરમિયાન ભારત ભાગ્યવિધાતા' એ રાષ્ટ્રગીત સો. મદિના બહેને ગાઈ અમે હબસીઓએ ૩૮૧ દિવસ સુધી ત્યાં ચાલતી બસોનો બહિષ્કાર સંભળાવ્યું અને સન્માન સભા પૂરી થઈ. કર્યો હતો અને અમારા નિવાસસ્થાનથી ફેક્ટરીએ પહોંચવાનું ગમે આ બાદરાયણ સંબંધે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ઓબામાને તેટલું દૂર હોય તો પણ અમે પગપાળા ચાલીને જવા આવવાનું શરૂ આવકારવા અને અભિનંદવા જ જોઈએ. કર્યું હતું. પણ આ સામે અમારી સામે બળજબરી સારા પ્રમાણમાં ઈતિહાસનો કરિશ્મો તો જૂઓ કે જે ઓબામાના શ્યામ પિતાને વાપરવામાં આવી હતી અને ભારે અપમાનભરી વર્તણૂક ચલાવવામાં આજથી ૬૦ વર્ષ પહેલાં અમેરિકાની કોઈ રેસ્ટોરંટમાં પ્રવેશ મળતો આવી હતી. મારા ઘર પર બોંબ ફેંકીને ઘરને ઉડાડી દેવામાં આવ્યું ન હતો એનો જ શ્યામ પુત્ર આજે અમેરિકાના સર્વોચ્ચ પદ ઉપર હતું; પણ અમે બધા અણનમ અને અહિંસક રહ્યા હતા. આખરે બિરાજી રહ્યો છે. માનવ સંસ્કાર અને સંસ્કૃતિની પ્રગતિની આ ૧૯૫૬ના નવેમ્બર માસમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે-મુખ્ય સાબિતી છે. અદાલતે-જાહેર વાહનવ્યવહારમાં કાળા ગોરાને અલગ બેસાડવાની કચડાયેલા માનવીના સંકલ્પોનો આ વિજય છે. કુદરત અને નીતિને ગેરકાયદેસર જાહેર કરી. આમ કાયદાની દૃષ્ટિએ ઇતિહાસ આ બન્ને તત્ત્વો સંકલ્પોનો કેવો ભવ્ય આદર કરે છે એ વાહનવ્યવહારમાંથી તેમજ જાહેર નિશાળોમાંથી પણ ગોરા કાળાના સત્યની આ પ્રતીતિ છે. વચ્ચે દાખવવામાં આવતો ભેદભાવ નાબુદ થયો છે, એમ છતાં ઓબામા એટલે છલોછલ આત્મ શ્રદ્ધા. એમની વાણીમાં બુદ્ધ, પણ પરસ્પરના વર્તન વ્યવહારમાં હજુ ઘણું ઘણું કરવાનું બાકી રહે મહાવીર, માર્ટિન લ્યુથર કિંગ અને ગાંધીજી છે. છે. આ ભેદભાવ ત્યાંના ચાલુ જીવનમાંથી નાબુદ થતાં હજુ દશ પ્રમુખપદ ગ્રહણ કર્યા પછીની એમની કોઠા સૂઝ, દિશા સૂઝ પંદર વર્ષ લાગવા સંભવ છે. પણ કાળા માણસો વિરૂદ્ધના જે અને ધારદાર એતિહાસિક અને હૃદય સ્પર્શી તેમજ સંમોહિત વાણીના પૂર્વગ્રહો ત્યાંની ગોરી પ્રજામાં વર્ષોથી જડ ઘાલીને બેઠા છે અને કેટલાંક શબ્દો જોઈએઃજેની આસપાસ એક પ્રકારની જીવન પરંપરા ઘણા લાંબા સમયથી “યાદ રાખો કે આપણી સત્તા (લશ્કર) જ આપણું રક્ષણ કરી નહિ જામેલી છે તે નાબુદ થવા માટે આ દશ પંદર વર્ષની મુદત બહુ શકે. યાદ રાખો કે આપણી પાસેનું લશ્કરી બળ હોય તો તે કાંઈ મનસ્વી લાંબી ન ગણાય. પણ એ તો હવે નિશ્ચિત છે કે આ કાળા રીતે બીજા દેશ ઉપર વપરાય નહિ. જ્યારે સત્તાનો ડહાપણભર્યો ઉપયોગ ગોરાનો-હબસી અમેરિકનનો-ભેદભાવ હંમેશાને માટે થાય છે ત્યારે જ માનવ ખરો શક્તિશાળી બને છે. આપણી સલામતી રોજબરોજના વ્યવહારમાંથી નાબુદ થવો જ જોઈએ. શેમાં છે? આપણે માત્ર ન્યાયિક રીતે જ વર્તીએ ત્યારે જ આપણે સલામત | ‘અમારી લડત કોઈ એક યા બીજા માણસ સામે નથી, પણ એક થઈ શકીએ. આપણી સત્તાના બળના અહંકારને બદલે આપણે સંયમ પ્રકારની જીવનપદ્ધતિ સામે છે, અને આ નાબૂદ કરવામાં અહિંસક અને નમ્રતા સાથે વર્તવું જોઈએ.” સત્યાગ્રહ અનુપમ ઉપાય છે એ અમારા નાના સરખા આંદોલનથી ઓબામાની પાછળ ધસમસતી લોકપ્રિયતા દોડતી આવી છે. પણ સિદ્ધ થયું છે. આ અહિંસાનો માત્ર સામે ઉપસ્થિત થયેલી એક ઓબામામાં એવું તે શું છે કે ગોરી ચામડીને જ સર્વસ્વ ગણતી એ યા બીજી પરિસ્થિતિનો સામનો કરવા પૂરતો ઉપયોગ થવો ન પ્રજા રાતોરાત એક શ્યામવર્ણી માનવ ઉપર વારી ગઈ? અને પોતાના

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28