________________
૨૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
થાય જ છેઃ સત્યનું આવું છે. સંપ્રદાયની ધૂળ તળે એ ઢંકાઈ જાય “મારો ધર્મ અનાદિકાળથી પ્રવૃત્ત થયેલો છે અને વિશ્વને પવિત્ર કરનાર તેમ બને, પણ છેવટે તો સત્યનું-ધર્મનું સૌંદર્ય ચમકે જ. છે, સૂર્ય, ચંદ્ર વગેરેની સ્થિતિ જૈનધર્મના કારણે છે. જૈનધર્મ સ્વભાવથી (૨).
જ પરબ્રહ્મ સ્વરૂપ છે, અને જૈનધર્મના પ્રભાવથી વિશ્વશાંતિ ની વ્યવસ્થા ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં “ધર્મયોગ' નામના ચતુર્થ અધ્યાયનો છે. સર્વજીવોનો પાલક, સર્વગણનો શાસક, અને અનાદિકાળથી પ્રવૃત્ત પ્રારંભ આમ થાય છેઃ
થયેલો એવો આ જૈનધર્મ સનાતન છે. સર્વ સત્યના વિવેકના કારણે कर्मयोग फलं श्रुत्वा, प्रसन्ना गौतमादयः ।
જૈન ધર્મ મહાન સમુદ્ર છે, અને વિશ્વના બીજા ધર્મો તેના તરંગો જેવા धर्मयोगं मनुष्याणां, प्रपच्छुः प्रयुमादरात् ।।
જાણવા જોઇએ.'
(ધર્મયોગ, શ્લોક ૧) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જૈન ધર્મની વિશાળતા પ્રત્યે અંગૂલિ ‘કર્મયોગનું ફળ સાંભળીને ખૂબ પ્રસન્ન થયેલા ગૌતમ ગણધર વગેરેએ નિર્દેશ કરીને તેની પ્રભાવકતા સમજાવે છે. શ્રી અરિહંત પરમાત્મા પ્રભુને મનુષ્યો માટે ધર્મયોગ માટે આદરપૂર્વક પૂછયું:
અનંત દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય શક્તિત્વરૂપ છે તેવું જૈન ધર્મ માને दुःखादिषु पतज्जीवान, यो धारयति शक्तिभिः ।
છે. શ્રી અરિહંત પરમાત્મા અનંતગુણ નિધાન છે. “ધર્મયોગ'ના૧૨, द्रव्यतो भावतश्चैव, जैनधर्मः स उच्यते ।।
૧૩, ૧૪, ૧૫, ૧૬માં શ્લોકમાં કહ્યું છેઃ
(ધર્મયોગ, શ્લોક ૪) “બધા ધર્મો મારા ધર્મમાં અભિન્નતા પામે છે અને બધા ધર્મો મારામાં “જે પોતાની શક્તિ વડે દુઃખોમાં પટકાતા જીવોને ધારણ કરે છે તે વ્યાપ્ત છે. હું બધા ભેદવાળો હોવા છતાં હું ભેદવાળો નથી. આથી પદાર્થની રીતે અને ભાવનાત્મક રીતે જૈન ધર્મ કહેવાય છે.” મારામાં રહેલા બધા ધર્મોને સેવવા જોઇએ. તેથી મારા ધર્મનું સેવન
શ્રી ગૌતમ ગણધર વગેરેની વિનંતીથી શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કરવામાં આવે તે બધા ધર્મોના સેવન બરાબર છે. બધા ધર્મો મારાથી તેમ પ્રારંભ કરીને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જૈન ધર્મની સચોટતા અભિન્ન છે. તે બધા મારા ધર્મરૂપી સમુદ્રના બિંદુઓ છે. સત્યના આચાર મુખરિત કરે છે. ધર્મયોગના ૩જા શ્લોકમાં કહ્યું છે: ધર્મ, અર્થ, અને વિચારથી ભરપૂર એવો મારો ધર્મ પૂર્ણ સાગર છે. ભૂતકાળના, કામ અને મોક્ષને પ્રાપ્ત કરાવનાર ધર્મ કહેવાય છે, સર્વ શક્તિને ધારણ ભવિષ્યકાળના, વર્તમાનકાળના જે જે ધર્મો છે તે બધા સર્વ અપેક્ષાયુક્ત કરનાર હોવાથી તાત્ત્વિક રીતે પણ તેને ધર્મ કહેવાય છે.' ૬ઠ્ઠા શ્લોકમાં નીતિ દ્વારા મારા ધર્મમાં સમાવેશ પામેલા છે. જેમાં સમુદ્રમાં અનેક જુદા આવું વિધાન છેઃ “જ્ઞાનના આવરણનો, કર્મનો નાશ કરનાર અને જુદા નામવાળી નદીઓ મળી જાય છે તેમ સત્યના અંશવાળા બધા ધર્મો આત્મશુદ્ધિ કરનાર એવો સનાતન જૈનધર્મ છે.'
મારા ધર્મમાં ભળી જાય છે.' ધર્મ વિશેની સ્પષ્ટ અને ક્રાંતિકારી વ્યાખ્યા “ધર્મયોગ'માં પ્રત્યેક સંઘબળ એ ધર્મની શક્તિ છે. શ્રી ભગવદ્ ગીતામાં આવું વિધાન શ્લોકમાં નિહાળવા મળે છે. ધર્મની સમર્થતા અનંત છે. જીવ એક મળે છેઃ સંઘે શક્તિ:નૌયુ. | કલિયુગમાં સંઘશક્તિનું વિશેષ મહત્ત્વ ક્ષણમાં કર્મ બાંધીને સાતમી નરકમાં પટકાઈ શકે તો જીવ એક ગણવું જોઇએ. જૈનધર્મ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સ્વરૂપ ક્ષણમાં ધર્મ સાધીને મોક્ષમાં પણ અવશ્ય પહોંચી શકે. આ ધર્મનું ચતુર્વિધ સંઘને તો ૨૫માં તીર્થકર સમાન ગણે છે. સ્વયં તીર્થકર સામર્થ્ય છે. જૈન ધર્મ અનાદિકાળથી છે. જૈન ધર્મનું ગણિત, ભૂગોળ, પરમાત્મા શ્રી સંઘને ‘નમો તિર્થીમ્સ' કહીને આદર કરે છે. ચતુર્વિધ કર્મવિજ્ઞાન પોતાની શ્રેષ્ઠતા પૂરવાર કરી ચૂક્યું છે, જૈન ધર્મની સંઘનો મહિમા જે નધર્મે સમયે સમયે કર્યો છે અને તેનું આધ્યાત્મિક સિદ્ધિઓ અવર્યુ છે અને તે વિશે જેટલું પણ ચિંતન ધર્મશાસ્ત્રોમાં ખૂબ વર્ણન મળે છે; કેમ કે ચતુર્વિધ સંઘ જ ધર્મ થાય તેટલું ઓછું છે. જૈન ધર્મની તાત્ત્વિક ગહનતા અપાર છે. વાહક બળ છે. એ શક્તિ અખંડિત રહેવી જોઇએ અને તેનો સાથ શ્રી મહાવીર સ્વામી કહે છેઃ
સદાય કરવો જોઈએ એમ પૂર્વાચાર્યોએ હંમેશાં કહ્યું છે. “ધર્મયોગ'ના अनादित: प्रवृत्तो यो, मद्धर्मो विश्वपावकः।
૨૦માં શ્લોકમાં કહ્યું છે, જેનાથી ચાર પ્રકારના સંઘનો નાશ થાય, सूर्यचन्द्रादि सर्वेषां, स्थिति:श्री जैनधर्मतः।।
તથા સંઘશક્તિનો નાશ થાય તેને સજ્જનોએ અધર્મ ગણવો જોઈએ.” परब्रह्म स्वरुपोऽस्ति. जैनधर्म स्वभावतः।
આ વિશ્વમાં સૌને પોતાનો અધિકાર છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને जैन धर्म प्रभावेण, विश्वशान्ति व्यवस्थितिः।।
વિચાર સ્વાતંત્ર્યની ઉપેક્ષા કદી કરી શકાય નહિ, આપણે સૌ આજે पालक: सर्वजीवानां, सर्ववर्णस्य शासकः।
સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઇએ છીએ. પ્રજા જ રાજા છે તે સિદ્ધાંત अनादित: प्रवृत्तो यो, जैनधर्म: सनातनः ।।
વ્યાપક છે. વ્યક્તિના સ્વાતંત્ર્ય પર પ્રહાર થાય ત્યારે અકથ્ય મુસીબત विश्व प्रवर्तिता धर्मा, जैनधर्म महोदधेः ।
બહાર આવતી હોય છે. શ્રી મહાવીર સ્વામી ‘ધર્મયોગ'ના ૨૧માં तरणा वेदितव्यास्ते, सर्वसत्यविवेकतः।।
શ્લોકમાં કહે છે, “મનુષ્ય પોતાના અધિકારનો વિવાદ કરે તે અધર્મ (ધર્મયોગ શ્લોક, ૭ ૮, ૯, ૧૦) છે, અને તેનાથી અંતે જગતમાં અશાંતિ ઉત્પન્ન થાય છે.'