________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ પુસ્તકનું નામ :
પુસ્તકનું નામ : રમણલાલ વ. દેસાઈ વ્યક્તિત્વ અને વાગમય
સર્જન સ્વાગત
સજીવ સંરક્ષણ એજ માનવ ધર્મ લેખક: ડૉ. હસમુખ દોશી
ડૉ. કલા શાહ
લેખક-સંપાદક : પ્રકાશક: નિરંજન દોશી
નિમિષ મહેન્દ્રભાઈ કાપડિયા (એડવોકેટ) સંદીપ’, સેતુબંધ સોસાયટી, કાલાવાડ રોડ, શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વર
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનઃ સજીવ સંરક્ષણ પરિવાર રાજકોટ-૩૬૩૦૦૧. પ્રકાશક: સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ
વાસવી નિમિષભાઈ કાપડિયા (એડવોકેટ), કિંમત રૂ. ૨૮૦, પાના: ૩૮૦, આવૃત્તિ-બીજી
કિંમત રૂ. ૨૦૦, પાના : ૨૭૮, આવૃત્તિ-પ્રથમ “ઈન્દ્રાલય”, ૫, બાળગાયત્રી સોસાયટી, ઑગસ્ટ-૨૦૦૭. વિ. સં. ૨૦૦૮.
વિભાગ-૨, શ્યામલ ચાર રસ્તા પાસે, ૧૩૨ ફૂટ ડૉ. હસમુખ દોશીએ Ph.D.ની ડીગ્રી માટે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રીંગ રોડ, અમદાવાદ-૩૮૦૦૫૧. થીસીસ લખવાના હેતસર ગજરાતના લોકપ્રિય રામસૂરીશ્વરજી મહારાજાની શ્રુતસિદ્ધિ અને
મૂલ્ય-રૂા. ૧૪૦, પાના: ૨૩૦, આવૃત્તિ-તૃતીય નવલકથાકાર અને લેખક રમણલાલ દેસાઈના શ્રતનિયોગની અનુમોદનાના બીજરૂપે પૂ. આ. શ્રી
આ પુસ્તકમાં જીવોની રક્ષાની હિમાયત જીવન અને સાહિત્ય વિશે મહાનિબંધ તૈયાર કર્યો. વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા કરવામાં આવી છે. સાથે સાથે એક નવીન આ મહાનિબંધની પ્રથમ આવૃત્તિનું બૃહત્
પ્રકાશિત કરવાના હેતુથકી સન્માર્ગ પ્રકાશન દ્વારા દૃષ્ટિકોણ પણ દર્શાવવામાં આવ્યો છે. સામાન્ય સંક્ષેપ સંસ્કરણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. એ શ્રેણીના ૨૨મા પુસ્તક “શ્રી ચતુઃશરણ
રીતે જીવોની રક્ષા કરવી જોઈએ એ ધર્મની અહીં લેખકે રમણલાલ દેસાઈના સાહિત્ય પર કાણાકનું પ્રકાશિત કરવામાં આવ્યું છે. માંગ છે. પરંતુ જીવોની રક્ષાથી આપણી જિંદગીને પ્રભાવ પાડનાર યુગબળોનો, જીવનનો અને એને
વીર પ્રભુના ૧૪૦૦૦ શિષ્યો પૈકી તેમના
પણ કેવી રીતે સહાય મળે અને આપણું જીવન ઘડનારા તત્ત્વોનો વિગતવાર અભ્યાસ કર્યો છે સ્વહસ્તે દીક્ષિત થયેલ શ્રી વીરભદ્રગણિ નામના
સ્વસ્થ અને સુખમય બને તેવા મંતવ્યો લેખકે અહીં તેની પ્રતીતિ વાચકને ગ્રંથના પાને પાને થાય છે. શિષ્ય રચેલ ચતુ:શરણ નામનો આ પયaો છે.
રજૂ કર્યા છે. જીવનમાં થોડી સાવધાની રાખીએ શ્રી હસમુખ દોશીએ આ ગ્રંથમાં રમણલાલના શ્રી આદિનાથના ૮૪૦૦૦ શિષ્યા શિષ્યો હોવાથી
તો ઘણાં જીવોનું રક્ષણ કરી શકીએ અને તે દ્વારા અધ્યયન વિસ્તાર, સામાજિક, રાજકીય મંતવ્ય વિશે
તેમના ૮૪૦૦૦ પન્ના તથા શ્રી વર્ધમાન પર્યાવરણનું રક્ષણ પણ થાય. સ્પષ્ટતા કરી છે. આ ગ્રંથ દ્વારા મનોવૈજ્ઞાનિક સ્વામીના ૧૪૦૦૦ શિષ્યો હોવાથી ૧૪૦૦૦
વિશ્વનો કોઈ પણ ધર્મ–હિંદુ, જૈન, મુસ્લિમ, દૃષ્ટિએ રમણલાલના માનસનું અન્વેષણ કરી વિનાની રચના થયેલ છે. પૂવાચાયાએ ૪૫ પારસી, ખ્રિસ્તી કે શીખ ધર્મ હિંસા કરવાની પ્રેરણા તેમના સમગ્ર વ્યક્તિત્વનું દર્શન કરાવવાનો આગમો સૂત્રોની ગણતરીમાં ૧૦પયન્નાને સ્થાન આ
આપતો નથી. માનવધર્મ અને આપણા સ્વાથ્યને લેખકનો પ્રયાસ અહીં નિહાળી શકાય છે. આપ્યું છે. જેમાં ચતુ:શરણ પયત્નો પ્રથમ સ્થાને
ધ્યાનમાં રાખીને ઘણી બાબતો આ પુસ્તકમાં રમણલાલની સાહિત્યયાત્રા યુગબળો સાથે કેવી
આવરી લેવામાં આવી છે. રીતે સંકળાયેલી છે તે પણ સારી રીતે સમજાવ્યું
જૈન શાસનમાં આરાધકોને પરમ પદ પામવા
ઓછામાં ઓછી હિંસા કુદરત સાથે તાદાભ્ય માટેની અનેક આરાધનાઓ પ્રસિદ્ધ છે. જેમાં
દર્શાવે છે. પૂર્વજો આ બધી બાબતોનું ધ્યાન રાખી શ્રી હસમુખ દોશીનો આ મહાનિબંધ અંતિમ આરાધના અતિશય મહત્ત્વની છે. અંતિમ
જીવન જીવતા હતા તેથી નિરોગી અને દીર્ધાયુ રમણલાલના વાગમયને જ નહિ પરંતુ આરાધનાનું અનેક પ્રકારનું વર્ણન આગમ તથા
હતા. આ બધી જયણાનું પાલન નાશ પામતાં વ્યક્તિત્વને પણ આવરી લે છે. તે સમયનું હિન્દ ઉપદેશ ગ્રંથોમાં મળે છે.
લોકોનું આયુષ્ય ઘટતું જાય છે. અને ગુજરાત, રમણલાલની કલાની સિદ્ધિઓ અને
વર્તમાન કાળે ૧. ચતુ:શરણ પયત્નો, ૨. શ્રી “જયણા' જૈન ધર્મનો ખૂબ મોટો અને મર્યાદાઓ વિશે પ્રતિષ્ઠિત વિવેચકોના અભિપ્રાયો
ચાતુર પ્રત્યાખ્યાન, ૩. શ્રી ભક્તપરિજ્ઞા અને ૪. મહત્ત્વનો શબ્દ છે. જયણા જીવરક્ષા. આખો જેન વગેરે હસમુખ દોશીના પરિશ્રમ, વ્યવસ્થા તથા
શ્રી સંસ્કારક પયગ્નો. આ ચાર સૂત્રોમાં અંતિમ ધર્મ આ શબ્દની આસપાસ વણાયો છે. જીવોની વિવેક બુદ્ધિની પ્રતીતિ કરાવે છે.
આરાધનાને ખૂબ જ સ્પષ્ટતાથી અને રોચક રક્ષા એ સર્વના સ્વસ્થ અને સુખી જીવનની મહામૂલી સાહિત્ય રસિકો, પ્રાધ્યાપકો અને પીએચ.ડી.
પદ્ધતિથી જણાવવામાં આવી છે. જેમાંથી અહીં શ્રી ચાવી છે. કરનાર સર્વેને ગમે તેવો અને વાંચવા-વસાવવા ચતુ શરણ પયુનાનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
વર્તમાનકાળમાં જીવાતા જીવનમાં દરેકને જેવો આ ગ્રંથ છે.
શ્રી ચતુદશરણ પન્ના સૂત્રમાં મુખ્ય ત્રણ ઉપયોગી થાય તેવું આ પસ્તક છે. XXX અધિકાર છે. (૧) ચતુઃ શરણ સ્વીકાર, (૨) દુષ્કૃત
‘ફાસ્ટ ફૂડની સ્વાદ લોલુપતામાં અટવાયેલા પુસ્તકનું નામ : શ્રી રતુ:શર પ્રકીર્ણમ્ ગહ, (૩) સુકૃત અનુમોદના.
જીવો અને મનોરંજનના ઓથા હેઠળ હિંસાત્મક મુલાગમ કર્તા:
ચતુ:શરણ પયગ્નો ઉત્કાલિક છે. તેનો
પ્રવૃત્તિઓમાં રમમાણ છે. જીવોને એક નવી દિશા, શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી વિહત દીક્ષિત સ્વાધ્યાય કોઈ પણ સમયે કરી શકાય છે.
નવા વિચાર અને સૂઝ પ્રાપ્ત થશે.” * * * પૂજ્યપાદ વીરભદ્રગણિ મહારાજા
આત્માના આરાધક મુમુક્ષોએ અધ્યયન કરવા
વસાવવા જેવો આ અમૂલ્ય ગ્રંથ છે. સંપાદક-સંશોધનકાર :
બી/૪૨, દયાનંદ સોસાયટી,એ/૧૦૪, ગોકુલ
ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. પ્રવચન પ્રભાવક પૂજ્ય પાદાચાર્ય
XXX
ફોન નં. : ૨૨૯૨૩૭૫૪
कम्