Book Title: Prabuddha Jivan 2009 02
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૨ ૫ મહાત્મા ગાંધીજી દ્વારા “સત્યમેવ જયતે' સૂત્ર અધિકાધિક હોય છે. એ કદાગ્રહથી મુક્ત ધર્મની પ્રાપ્તિ થવી મુશ્કેલ બની જાય લોકપ્રિય થયું. અલબત્ત, આજની નેતાગીરી એનાથી અવળું વર્તન છે ત્યારે “શ્રી જૈન મહાવીર ગીતા'નો આ “ધર્મયોગ” આપણને કરીને ભ્રષ્ટતાને પ્રોત્સાહિત કરે છે તે સૌ જાણે છે. પણ અંતે જય મૂલધારા પ્રતિ દોરી જાય છે તે ઘણી ઉત્તમ વાત છે. કલેશ, વિવાદ, તો સત્યનો જ થાય. “ધર્મયોગ'ના ૨૨માં શ્લોકમાં કહે છે, “જ્યાં દુઃખ, સુખની ઝંખના વગેરે તમામ મનોમંથનનો જ્યાં વિરમી જાય ધર્મ હોય છે, સત્ય હોય છે, ત્યાં ચોક્કસ જય થાય છે, અને જ્યાં અધર્મ તે ધર્મ. એ ધર્મની પ્રાપ્તિ માટેનું દૃષ્ટિબિંદુ આ “ધર્મયોગમાંથી હોય છે ત્યાં દુઃખની પરંપરા હોય છે. મળે છે પણ તેને પામવા, સમજવા માટે ઊંડું આધ્યાત્મિક ચિંતન થોડાંક શ્લોકાર્થ જોઇએઃ અનિવાર્ય છે. પરંપરાગત વિચારધારાથી ભિન્ન આ શબ્દ સૃષ્ટિ છે અનાદિકાળથી આત્મા અને પ્રકૃતિનો સંયોગ રહેલા છે, ધર્મ દ્વારા પણ તેનું આરંભ અને અંતબિંદુ તો પ્રભુ મહાવીરમાં જ શ્રદ્ધાપૂર્વક આ વિયોગ થાય તેને મોક્ષ કહે છે.” (ગાથા, ૨૪) સમાઈ જવાનું સ્થિર લક્ષ્ય સાથેનું છે. સર્વત્ર ધર્મ જ રક્ષણ કરે છે, ધર્મથી મહાન અન્ય કોઈ નથી. પૃથ્વી ધર્મ ક્યાં છે? ઉપર મનુષ્યો ધર્મથી જ અરિહંત વગેરે પદ મેળવે છે. (ગાથા, ૨૬) જ્યાં સુધી અંતરપટ ન ખૂલે ત્યાં સુધી કંઈ વળે નહિ. હૃદયમાં વ્યક્તિ અને સમદષ્ટિરૂપથી બાહ્ય અને આંતરિક શક્તિઓ જેનાથી પડેલાં રાગ-દ્વેષના જાળાં ખતમ થવા જોઇએ. માયા-મમતાનું વ્યક્ત થાય છે તેને હું ધર્મ કહું છું.' (ગાથા, ૨૯) મરણ થવું જોઇએ. ‘જેના દ્વારા રાષ્ટ્ર , સમાજ વગેરેની શક્તિ ઉત્પન્ન થાય અને લોકો આત્મ તત્ત્વનો પરિચય થાય ત્યારે ભવભ્રમણનો અંત થાય, સુખપૂર્વક જેને ધારણ કરી શકે તેને ધર્મ કહે છે.” (ગાથા, ૩૦) એ છે ધમે. ‘ત્રણે જગતમાં મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કાયય ભાવથી મિશ્રિત નિર્મળ મન, પવિત્ર અંત:કરણ અને ચારિત્ર્યમય જીવનની પ્રાપ્તિ. એવો (જૈન) ધર્મ કર્મનો નાશ કરવા માટે સમર્થ છે. (ગાથા, ૩૨) એ છે ધર્મનું સૌદર્ય. મારા કહેલા જૈન ધર્મમાં બધા ધર્મો આવી જાય છે, જુદા જુદા માનવતા, સદાચાર, પ્રભુભક્તિ, એ છે ધર્મનો પંથ. નામવાળા ધર્મો હોવા છતાં, મનુષ્યો મારા ધર્મને પામે છે. (ગાથા, સંપૂર્ણ કર્મક્ષય, પ્રભુનું પદ, અને મોક્ષની પ્રાપ્તિઃ એ છે ધર્મનું ફળ. ‘પાપી લોકો પણ મારી સ્મૃતિ અને ધ્યાન યોગથી મુક્તિ પામે છે. (ક્રમશ:) સારા ભાવથી બધા ધર્મોને છોડીને મને જ ભજો.' (ગાથા, ૩૮) પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, જૈન ઉપાશ્રય, ‘સજ્જનો અસંખ્ય દૃષ્ટિથી મારું રૂ૫ વર્ણવે છે પરંતુ અસંખ્ય દષ્ટિથી ૭, રૂપ માધુરી સોસાયટી, સંઘવીના રેલ્વે ક્રોસીંગ પાસે, જોવા છતાં મારા રૂપનો એકાદ અંશ જ દેખાય છે. (ગાથા, ૪૦) 1 નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ‘દ્વૈત, અદ્વૈત વગેરે દૃષ્ટિઓ મારામાં સમન્વય પામે છે, આથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત પૂર્ણભક્તિપૂર્વક સર્વદષ્ટિ સ્વરૂપ એવા મને ભજો.' (ગાથા, ૪૪) ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત મારૂં રૂ૫ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. સ્વભાવથી જ હું નવા ગ્રંથોનું પ્રકાશના ધર્મ અને આદર્શના ચરિત્રોનો સાગર રૂપ છું.' ૧. જિનતત્ત્વ ગ્રંથ-૧-આવૃત્તિ બીજી, જુલાઈ-૨૦૦૭, પૃષ્ટ મારા વચનોનું અવલંબન કરીને મારા ધર્મને ગણધરોએ પ્રથમ બાર સંખ્યા-૫૦૩, મૂલ્ય રૂા. ૩૦૦/- ૧ થી ૫ ભાગમાં વિતરિત આ અંગવાળા નિગમો રચેલા છે. તે બધામાં ધર્મના અંગો પ્રદર્શિત કરેલા ગ્રંથમાં જૈનધર્મ વિષયક ૪૭ લેખો છે. છે. જ્ઞાની અને યોગી લોકો મારા વેદના રહસ્યને જાણે છે. (ગાથા, ૨. જિનતત્ત્વ-ગ્રંથ-૨, ઑગસ્ટ-૨૦૦૭, પૃષ્ટ સંખ્યા-૩૬૪, મૂલ્ય ૪૮, ૪૯) રૂા. ૨૪૦/- છ થી ભાગ ૯ સુધી વિસ્તરિત આ ગ્રંથમાં જૈન ધર્મ વિષયક ‘બધા વેદો સનાતન છે અને ભારતે તેને પ્રવર્તાવેલા છે. તે તત્ત્વરૂપે બીજાં ૨૬ લેખો છે. નિત્ય છે અને શબ્દ રૂપે અનિત્ય છે.” (ગાથા, ૫૦) ૩. પ્રભાવક સ્થવિરો (ભાગ-૧ થી ૬) આવૃત્તિ-બીજી માર્ચ-૨૦૦૬, ‘પંડિતો પણ મારા આ આગમ અને વેદનો સાર પામી શકતા નથી. પૃષ્ટ સંખ્યા-૬૧૨, મૂલ્ય-રૂ. ૩૫૦/-. તેમાં નિત્ય અને અનિત્ય ધર્મોની વ્યવસ્થા બતાવવામાં આવી છે. (ગાથા, છ ભાગમાં વિસ્તરિત આ ગ્રંથમાં ૨૫ જૈન પ્રસિદ્ધ અને સિદ્ધ સાધુ ૫ ૧) ભગવંતોના ચરિત્રનું વિગતે આલેખન થયું છે. ધર્મનો પંથ સાધનાનો પંથ છે. જે ત્યાં ચાલે, તે પામે. ધર્મ, આ પુસ્તકો એક સાથે ખરીદનારને ૨૫% ડિસ્કાઉન્ટ. શાસ્ત્ર, મત, પંથની વચમાં હંમેશાં કોઈક કદાગ્રહ જીવિત રહ્યો મેનેજર)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28