Book Title: Prabuddha Jivan 2009 02 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 8
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ કો'ક સાધકે એમને પ્રશ્ન કર્યો: ‘પ્રેમનો આપ શો અર્થ કરો અત્યારના ગાંડપણનું, દુનિયાની અત્યારની ઘેલછાનું પરિવર્તન છો?' ત્યારે તેમણે અન્વયવ્યતિરેક-ન્યાયે સોદાહરણ વિગતે કેવળ પ્રેમ જ કરી શકે, નહીં કે વિચારશ્રેણીઓ. સમાપનમાં એ કહે સમજાવ્યું, “જ્યારે આપણે કહીએ છીએ કે અમુકને હું ચાહું છું છેઃ “પ્રેમનો વિચાર થઈ શકે નહીં, પ્રેમની ખિલવણી થઈ શકે નહીં, ત્યારે આપણે માલિકીભાવ રાખીએ છીએ....એ જ કહેવાનો અર્થ પ્રેમની તાલીમ લઈ શકાય નહીં, પ્રેમનો અભ્યાસ, બંધુભાવનો છે. એ માલિકીભાવમાંથી ઈર્ષા જન્મે છે, કારણ કે જો એ વ્યક્તિ અભ્યાસ, એ પણ મનના ક્ષેત્રનો જ છે, માટે એ પ્રેમ નથી, તો મારી પાસેથી જતી રહે તો શું બનવા પામે છે? હું ખાલીપણું પ્રેમ શું છે? “પ્રેમનું પ્રમાણ સાથે નહિ પણ પ્રકાર સાથે સંબંધ છે. અનુભવું છું, હું નિરાધાર બની જાઉં છું. માટે એ માલિકીપણું તમે એમ કહેતા નથી કે “આખી દુનિયાને ચાહું છું, પણ એકને કાયદેસર ગણાય એમ હું કરું છું. હું એ સ્ત્રીનો, પુરુષનો માલિક કેમ ચાહવો એ જાણો છો ત્યારે સઘળાંને કેમ ચાહવા એ પણ બનું છું. એ વ્યક્તિનો માલિક બનવાથી ઈર્ષા ઉત્પન્ન થાય છે. એમાંથી તમો જાણો છો, પણ એકને કેમ ચાહવો એ આપણે જાણતા નથી, ભય અને માલિકીભાવ માંથી ઉત્પન્ન થતાં અનેક અનિષ્ટો ઉત્પન્ન માટે જ માનવજાતિ માટેનો આપણો પ્રેમ કલ્પિત છે. જ્યારે તમો થાય છે. ખરેખર આવો માલિકીભાવ પ્રેમ ન જ કહેવાય.” (પૃ. ચાહો છો ત્યારે એક કે અનેકનો પ્રશ્ન રહેતો નથી, પછી તો કેવળ ૨૦૯). વિશેષમાં, ભાવાવેશ (Sentiment) એ પ્રેમ નથી, મનો- પ્રેમ જ રહે છે. જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે જ આપણા સઘળા ભાવવાળા કે લાગણીવશ થવું એ પણ પ્રેમ નથી, કારણ કે એ તો પ્રશ્નોનું નિરાકરણ થાય અને પછી જ પ્રેમનો આનંદ અને પ્રેમનું અહમૂશ્નો વિસ્તાર જ છે. આ સઘળી મનની ક્રિયાઓ છે. જ્યાં સુધી સુખ આપણે જાણી શકીએ.” (પૃ.૨૧૨). નિર્ણય કરનાર મન હોય છે ત્યાં સુધી પ્રેમ હોતો નથી. મને પ્રેમને દ્વેષ, વૈર કે અ-ભાવ જ નહીં પણ પ્રેમ જ પ્રાણનો ને સમષ્ટિનો અશુદ્ધ બનાવે છે. એ પ્રેમને જન્મ આપી શકતું નથી. એ પછી આધાર છે, એટલે જ કવિ ઓડેને કહ્યું: Love each other or સમાજના ભિન્ન ભિન્ન કક્ષાના માણસો સાથેના સંબંધ અને Perish.' ઈશ્વરની દેણ, કૃપા વિના પ્રેમ પ્રાપ્ત થતો નથી. વ્યવહારનું પૃથક્કરણ કરી કહે છેઃ “આપણામાંથી કેટલા થોડા જ * * * ઉદાર, ક્ષમાવાન, દયાળુ છે!' કશાની અપેક્ષા વિના આ સગુણો ૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ સાહજિક રીતે આપણામાં વ્યક્ત થાય તો પ્રેમ પ્રગટે. દુનિયાના ફોન નં. : (૦૨૬૫) ૬૬૨૧૦૨૪ એકવીસમી સદીમાં જૈનોનું યોગદાન શું હોય શકે ? 1 કાકુભાઈ છગનલાલ મહેતા આપણે માનવ, વિશ્વનું સર્વશ્રેષ્ઠ પ્રાણી જેને બુદ્ધિનું વરદાન ઑક્ટોબરને અહિંસા-દિન મનાવવાનો ઠરાવ કરીને અહિંસાના મળેલું છે એવા આપણે આજે આપણા જીવનને વિનાશક એવી મહત્ત્વનો નિર્વિવાદ સ્વીકાર કર્યો છે. ધર્મના પ્રસાર માટે મંદિરો, હિંસાના ભરડામાં લપેટાઈ ગયા છીએ. જાણ્યે-અજાણ્યે આપણે મસ્જિદો અને અન્ય ધર્મોના નવા નિર્માણ થઈ રહ્યા છે. આમ છતાં આપણા અસ્તિત્વને જ હોડમાં મૂકી બેઠા છીએ. આ રોજબરોજના ચારોતરફ હિંસાનો ફેલાવો થતો પણ આપણે નિહાળી રહ્યા છીએ. બૉબ વિષ્ફોટ, અકાળે અને તદ્દન નિર્દોષ માનવના થતાં મૃત્યુ, સમસ્ત વિશ્વ આજે હિંસાથી ત્રસ્ત છે. માનવસંહાર કે પશુ-પંખીનો માનવીએ જ વિકસાવેલી સંપત્તિનો વિનાશ, ખીલ-ખીલુ થતા સંહાર એટલામાં જ હિંસા સીમીત નથી. માનવજીવનના વિકાસ બાળ-બાળાઓના ઉપર થતા અત્યાચાર, વ્યભિચાર અને ખૂન, માટે આવશ્યક એવા જ્ઞાન અને આરોગ્યથી કે શોષણ દ્વારા બાળકોના હાથે માબાપના અને માબાપના હાથે થતાં બાળકોના જીવનનિર્વાહના સાધનોથી કોઈને વંચિત રાખવામાં આવે એ પણ ખૂન, લાગણીશીલતાનો અને નૈતિકતાનો અભાવ, ઉપરથી નીચે હિંસા જ છે. સુધી ફેલાયેલો ભ્રષ્ટાચાર અને એવું બધું છેલ્લા બે દાયકામાં જે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે અહિંસાના મહત્ત્વનો આટલો સ્વીકાર બન્યું છે તે તરફ સરકારનું તો ધ્યાન જ નથી અને પ્રજા નિઃસહાય અને ધર્મનો આટલો પ્રચાર છતાં દિન-પ્રતિદિન હિંસાનો પ્રભાવ બનીને જોઈ રહી છે. કુદરતે આ વિશ્વનું નિર્માણ મનુષ્યજાતિના વધી રહ્યો છે તેનું કારણ શું? હિંસા તો વિશ્વભરમાં અને ભારતમાં વિકાસ માટે કર્યું છે એજ કુદરતનું આપણે નિકંદન કાઢી રહ્યા છીએ. પણ વધી રહી છે એ તો આપણા રોજિંદા અનુભવની વાત છે. જાણે કે આપણે ભાન ભુલી ગયા છીએ. કારણ એજ કે હિંસા હંમેશા પ્રતિહિંસાને જન્મ આપે છે. શોષણ વિશ્વભરના લબ્ધપ્રતિષ્ઠિત લેખકો, વિચારકો, વિવેચકો, દ્વારા જ્યારે માનવીને જ્ઞાન, આરોગ્ય અને જીવનનિર્વાહના વિજ્ઞાનીઓ, શિક્ષણશાસ્ત્રીઓ વગેરે એ વાતનો સ્વીકાર કરી ચૂકેલ સાધનોથી વંચિત કરવામાં આવે ત્યારે પ્રતિહિંસા જન્મે છે. છે કે અહિંસા સિવાય વિશ્વને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ શક્ય નથી. આતંકવાદ અને નક્સલવાદનો ફેલાવો એનું જ પરિણામ છે. વિકસીત રાજ્યોના શાસનકર્તાઓએ પણ આ વાતનો સ્વીકાર કર્યો વિકાસના નામે જ્યારે વંચિતોનો વિનાશ શરૂ થયો ત્યારથી હિંસાના છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ મહાત્મા ગાંધીજીની જન્મતિથિ બીજી પગરણ શરૂ થયા છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28