Book Title: Prabuddha Jivan 2009 02
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧ ૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ તારાનું આરોપણ કરવું–અલબત્ત ઔચિત્યની સરાસર અવહેલના બીજી એક ભાવવાહી રચના રજૂ કરવામાં આવી, તે “જો ભજે ગણાય, પરંતુ અહીં જે દોષરહિતપણું દર્શાવાયું છે, તેની ઉંચાઈ હરિ કો સદા, વો હી પરમપદ પાવતાં.” એ સાંભળતાં મને મારા જૈન ધર્મમાં પ્રરૂપેલી ગુણ સ્થાનકોની સિડીના કયા સોપાનને સ્પર્શે ૯૩ વર્ષીય શ્વસુર, ૭૦ લાખ નવકારમંત્રજાપ પૂર્ણ કરી, તેમની છે, તે કેવળ સર્વજ્ઞ કે ગીતાર્થ મહાનુભાવ જ આપણને સમજાવી એક કોટિ જાપસંખ્યાને આંબવાની અભિપ્સાને પરિપૂર્ણ કરવા, શકે. અન્યથા આ અનુચિતતાને ક્ષણાર્ધ માટે પણ ક્ષમ્ય ઠરાવવી તેમની ક્ષીણ થતી જતી ચેતનાને જાણે કે કોઈ સંજીવનીનો પાસ હોય, તો કેવળ જૈન ધર્મમાં પ્રરૂપાયેલા સ્યાદ્વાદના ત્રાજવે તેનો આપતા જણાય છે. કહ્યું છે કે, તોલ કરવાપણ થઈ શકે. જીવાતી જિંદગીમાં આપણને આવી વ્યક્તિ “નિશાનચૂક માફ, નહિ નીચું નિશાન'. સુષુ કિં બહુના! સ્વપ્નમાં પણ દૃષ્યમાન થાય, તો કોણ તેની સમક્ષ નતમસ્તક થયા પ્રાંતે, ‘મિલે સૂર મેરા-તુમ્હારા...” એ સમૂહગાને, “પ્રબુદ્ધ વગર રહે! આ તો સાંપ્રતકાળની વાત થઈ. નરસૈયાના જીવનકાળ જીવન'ના રૂપાંતરણને, જૈન-જૈનેતરના વાડાઓની વાડ મિટાવી દરમ્યાન, પાપોનું આજને મુકાબલે કેટલું અને કેવુંક ન્યૂનતમ સેવન સર્વે પ્રબુદ્ધ ચિંતકો-વિચારકોને માટે તેમની કલમ પ્રસાદીના આમ આદમી કરતો હશે? અને છતાંયે નરસિંહ મહેતાએ એ સર્વ સ્વાગતાર્થે; પોતાના દ્વાર ખુલ્લા મુકવાની સંઘના તે વેળાના દીર્ધદષ્ટિ અવગુણોને સર્વથા અળગા કરનારને, “વૈષ્ણવ જન' કહ્યો છે. નથી અને ઉદારચરિતતાના મશાલચી, એવા સુયોગ્ય સુકાનીઓ એવમ્ લાગતું કે નરસૈયાની ભાવુકતા, તેના પંડ્યના અણજાણપણે, તંત્રી મહાશયની યશોગાથાને મૂર્તિમંત કરી. આપણને ‘વૈષ્ણવ-જૈન' કહેવા પ્રેરે છે? આ ભાવાનુભૂતિનું બીજું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દીર્ધાયુ થાઓ-વિશ્વવ્યાપી બની રહો! નામ જ “પ્રબુદ્ધ માનવ જીવન’, જેને દેવો પણ અહર્નિશ વાંછે છે એવી શુભકામના! અસ્ત! અને એવી “ધન ધન જનીની'ની રત્નકુક્ષિએ અવતરવા માટે વિહ્વળ ૭૦૧, સુરિ રાજેન્દ્ર ટાવર, આર. કે. સીંગ માર્ગ, છે. ખચિત જ નરસૈયો, તેની આ પ્રાતઃસ્મરણીય અદ્વિતીય કૃતિમાં, સોના ઉદ્યોગ પાસે, અંધેરી (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૬૯. જૈનત્વનો સમર્થ ઉગાતા થઈ નિખર્યો છે. ફોન નં. : ૨૮૨૬૫૫૯૮ જૈનો અને લઘુમતી' 2 હિંમતલાલ શાંતિલાલ ગાંધી જૈનોનો લઘુમતીમાં સમાવેશ એ ન્યાયનો વિષય છે, એક હકીકત લઘુમતી તરીકે ગણવામાં આવેલ છે. (૧) શીખ, (૨) બોદ્ધ, (૩) છે–સત્ય છે. આ પ્રશ્નને રાજકીય કે સામાજિક સ્વરૂપ આપવાની પારસી, (૪) ઈસાઈ (ક્રિશ્ચિયન), (૫) જૈન અને (૬) ઈસ્લામ. જરૂર નથી. ભારત સ્વતંત્ર થયા બાદ પણ એજ રીતે ગણવામાં આવતા હતા. કેટલાક આગેવાનો અધૂરી માહિતી તથા ગેરસમજના કારણે દેશની વસતી ગણત્રીમાં પણ જૈનોની અલગ જ ગણત્રી થતી હતી તો કેટલાક સ્થાપિત હિતેથી દોરવાઈને જેનોના લઘુમતી તરીકેના અને આજે પણ થાય છે. જે આંકડા નીચે મુજબ છે. હકોની વિરૂદ્ધ કાર્ય કરી રહ્યા છે અને જૈન સમાજને ગુમરાહ કરી વર્ષ લાખમાં વસ્તી દેશની વસતીના ટકા રહ્યા છે. ૧૮૮૧ ૧૨.૨૨ ૦.૪૯ સૌ પ્રથમ તો લઘુમતી-અલ્પ સંખ્યક-Minority એટલે શું? ૧૮૯૧ ૧૪.૨૭ ૦.૫ ૧ ભારતના બંધારણ મુજબ તથા કાનુની રીતે બે પ્રકારની લઘુમતી ૧૯૦૧ ૧૩.૩૪ ૦.૪૭ સ્વીકારવામાં આવેલ છે. (૧) ધાર્મિક લઘુમતી, (૨) ભાષાકીય ૧૨.૪૮ ૦.૪૧ લઘુમતી. લઘુમતી કોને કહેવાય? લઘુમતી અંગે બંધારણમાં કોઈ ૧૯૨૧ ૧ ૧.૭૭ ૦.૩૯ સ્પષ્ટ વ્યાખ્યા નથી. પરંતુ સુપ્રીમ કોર્ટના તથા અન્ય કોર્ટોના ચુકાદા ૧૯૩૧ ૧ ૨.૫ ૧ ૦.૩૭ મુજબ-જે તે રાજ્યમાં તેમજ સમસ્ત દેશમાં જે તે ધર્મ પાળતા ૧૯૪૧ ૧૪.૪૦ ૦.૩૭ લોકોની સંખ્યા વસ્તીના ૫૦% કરતાં ઓછી હોય તે લઘુમતી ૧૯૫૧ ૧૮.૧ ૮ ૦.૪૫ ગણાય; તેજ રીતે જે તે ભાષા બોલતા (માતૃભાષા) લોકોની સંખ્યા ૧૯૬૧ ૨૦.૨૭ ૦.૪૬ ૫૦% થી ઓછી હોય તે લઘુમતી ગણાય. એટલે બહુમતી કે ૧૯૭૧ ૨૬.૦૫ ૦.૪૭ લઘુમતી એ સંખ્યા આધારીત છે. આ હિસાબે ભારતમાં બ્રિટિશ ૧૯૮૧ ૩૧.૯૩ ૦.૪૮ શાસનના સમયથી નીચેના છ ધર્મના અનુયાયીઓને ધાર્મિક ૧૯૯૧ ૩૩.૫૨ ૦.૪૧ ૧૯૧૧

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28