Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
ભત્ત યન્નો
तं नाणदंसणाणं, चारिततवाण जिणपणीयाणं । जं आराहणमिणमा, आणाआराहणं विति ॥ ७॥
અર્થ :- તે જિનેશ્વરાએ કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ તેઓનું જે આરાધન તે જ અહિં આજ્ઞાનું આરાધન કહેલું છે. છ पवज्जाए अन्भुजओवि, आराहओ अहासुतं । अब्भुज्जयमरणेणं, अविगलमाराहणं लहइ ॥ ८ ॥
અર્થ :- દીક્ષા પાલનમાં તત્પર (અપ્રમત્ત) આત્મા પણ મરણને અવસરે સૂત્રમાં કહ્યા મુજબ આરાધના કરતા થો સંપૂર્ણ આરાધકપણું પામે,
तं अब्भुज्जयमरणं, अमरणधम्मेहिं वन्नियं तिविहं । भत्तपरिन्ना इंगिणि, पाओवगमं च धीरेहि ||९||
અર્થ :- મરણુ રૂપી ધર્મ નથી એવા ધૈય વતા (વીતરાગેા) એ તે ઉદ્યમવંતનું મરણ ૧ ભક્ત પરિજ્ઞા મરણુ, ૨ ઇગિની મરણ, અને ૩ પાદપાપગમ મરણુ એમ ત્રણ પ્રકારે કહેલું છે. ૯
भत्तपरिन्नामरणं, दुविहं सवियारमा य अवियारं । सपरक्कमस्स मुणिणा, संलिहियतणुस्स सवियारं ॥ १०॥

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 166