Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
આઠમ-ચૌદશ-પૂનમ અને અમાવાસ્યા આ ચતુષ્પર્વોનો ક્ષય ન થાય અર્થાત્ લૌકિક પંચાંગમાં હોય તો પણ પૂર્વ કે પૂર્વતર એવી અપર્વતિથિનો તથા તેરશનો ક્ષય કરવો.
(५) जम्हा पुन्नमाखए तेरसीखओ तहा पुनिमावुड्डीए वि तेरसीवुड्ढी जायइ इइ વMવ્યસૂરીર્દિ મણિય છે જેમ પૂનમના ક્ષયે તેરશનો ક્ષય થાય છે તેમ પૂનમની વૃદ્ધિએ પણ તેરશની વૃદ્ધિ થાય છે એવું પૂર્વાચાર્યોનું કથન છે.
(६) जइ पव्वतिहिखओ तह कायव्वो पुवतिहीए । एवमागमवयणं कहियं तेलुक्क નાહિં જ્યારે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેની પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો એવું આગમવચન પણ ત્રિલોકના નાથે કહેલ છે.
(७) पूर्णिमामावास्ययोः क्षये वृद्धौ च त्रयोदश्या एव क्षयो वृद्धिश्च युक्ता ॥ પૂનમ અને અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરશની જ ક્ષય-વૃદ્ધિ કરવી તે યુક્ત છે.
(८) पक्खते तह मासंते जो भवे पुनिमावुड्डी । तो तेरसीए भणिओ खओ करिज जिणिंदआणाए ॥
પક્ષનાકે માસના અંતે જો પૂનમ (કે અમાસની) વૃદ્ધિ આવતી હોય તો તેરશની કરવી અને ક્ષય આવતો હોય તો તેરશનો ક્ષય કરવાની જિનેન્દ્રોની આજ્ઞા છે.
(९) अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभते ॥
જો આઠમના ક્ષયે સાતમનો ક્ષય ન કરે તો ક્ષીણાષ્ટમીનું કૃત્ય સાતમના કરાતું છતાં આઠમના કૃત્યનાવ્યપદેશને નહિ પામે. (કારણ કે-અષ્ટમીપર્વતિથિની વિદ્યમાનતા બતાવ્યા સિવાય આઠમનું કૃત્ય કેવી રીતે આરાધાય ? (માટે આઠમના ક્ષયે સાતમનો ક્ષય કરી ત્યાં અષ્ટમીની સ્થાપના કરવી તે યુક્ત જ છે.)
(૨૦) પર્વતિ: ક્ષયે પૂર્વાયાડપર્વતિથિસ્તસ્યા વ ક્ષય: #ાર્ય પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની જે અપર્વતિથિ હોય તેનો જ ક્ષય કરવો જોઈએ.
(૨૨) ચઢિ પૂર્ણિમામાવીયો ક્ષયો ભવતિતલીયા રીત્યા ત્રયોદ: ક્ષય: #ાર્ય: | જો પૂનમકે અમાસનો ક્ષય હોય તો આeઘટીસંક્રમણની રીતિથી તેરશનો ક્ષય કરવો. (१२) द्वितीयापंचम्यष्टम्येकादशीषु पर्वतिथिषु चतुर्दश्याः क्षये तत्पूर्वदिनक्षय: कार्यः
(૨૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org