Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
(૧૮) અન્યન-વૃદ્ધો પાક્ષિક યિતે તું નિમ્ ? ખરતરો તપાગચ્છીયોને પૂછે છે કે-જ્યારે ચૌદશ કે પૂનમની વૃદ્ધિ હોય ત્યારે બીજી ચૌદશે કે પહેલી પૂનમે પાક્ષિક કરો છો તેનું કેમ ? અર્થાત્ લૌકિક એવી બે ચૌદશ હોય ત્યારે બે તેરશ કરવાનું વિધાન હોવાથી લૌકિક બીજી ચૌદશે અને પહેલી પૂનમે પાક્ષિક તપાગચ્છીઓ કરે છે. તેનું શું (ઉત્સૂત્રખંડન)
(१९) पंचमीतिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां ત્રુટિતાયાં ત્રયોવશી-તુર્વણ્યો: યિતે II (હીરપ્રશ્ન) લૌકિક પંચાંગમાં પંચમીનો ક્ષય હોય તો તેનો તપ, તેની પૂર્વેની તિથિમાં કરવો. એટલે ચોથનો ક્ષય કરી ત્યાં પંચમી સ્થાપીને તપ કરવો અને જો પૂનમ તૂટી હોય તો (પૂનમના ક્ષયે તેરશનો ક્ષય થતો હોવાથી લૌકિક પંચાંગની) તેરશ–ચૌદશનો કરવો. અર્થાત લૌકિક તેરશે ચૌદશ અને ચૌદશના દિવસે પૂનમનો સંસ્કાર કરી ચૌદશ-પૂનમનો તપ કરવો.
(૨૦) તસ્માત્ સિદ્ધ ચૈતપૂર્ણિમામિવૃદ્ધો ત્રયોવશીવર્જીન ॥ (વિજયદેવસૂરપટ્ટક) તેથી આ સિદ્ધ થાય છે કે-પૂનમની વૃદ્ધિમાં તેરશની વૃદ્ધિ કરવી.
(२१) आयरियावि एवमेव भांति जम्हा पुण्णिमाखए तेरसिखओ, एवमेव वुड्डीવિ નાયકૢ ફન્નાર્ (તિથિહાનિ-વૃદ્ધિવિચાર) આચાર્યો પણ એમ જ કહે છે કે– પૂર્ણિમાના ક્ષયે તેરશનો ક્ષય અને પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ થાય છે.
(૨૨) પૂર્ણિમામાવાસ્યાયા: ક્ષયે ક્ષયાયોવણ્યા મવતીતિ ॥ પૂનમ-અમાસના ક્ષયે તેરશનો ક્ષય થાય છે. વિગેરે વિગેરે.
* ★ ★ ★
--ભાદરવા શુદિ ૫ ની ક્ષય-વૃદ્ધિએ ભા.શુ.૩ ની જ ક્ષય-વૃદ્ધિનો આદેશ આપતા પાઠો (१) अत्र च पंचमीक्षये तृतीयाक्षयः, वृद्धी सैवाद्यपंचमी अपर्वरूपेण गणिता । તૃતીયાયાં પ્રસ્થાપિતા, તવનંતર વતુર્થી, પશ્ચાપંચમી વારાધ્યા ત્યર્થ:। (મહોશ્રી દેવવાચકજી કૃત પર્વતિથિનિર્ણય સં.૧૫૬૩) અને અહીં ભાદરવા શુદ પાંચમનો ક્ષય
Jain Education International
–
For Private & Personal Use Only
--
www.jainelibrary.org