Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/001765/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૂરિ મંદિર "ધીનગર ਚ આ એ શ્રી દેવસૂર તપાગચ્છ સામાચારી વિજયતેતરામ્ શ્રી શાસન કંટકોદ્ધારકસૂરિજી ગ્રંથમાલા ગ્રંથોક ૧૦૮ શ્રી પર્વતિથિની ક્ષય – વૃદ્ધિ ન જ થાય તે અં...ગે...ના શાસ્ત્રીય પૂરાવાદિસંગ્રહ 元 5 事 ******-:eius:-***** સંગ્રાહક શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક – વાદિમદ ભંજક હું શા...સ...ન...કું...ટ...કો...દ્વા...ર...ક પૂ.આચાર્યદેવશ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર અનેક ગ્રંથોના રચયિતા - જ્યોતિર્વિદ પૂ. આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ. શ્રી શાસનકંટકોદ્ધારકસૂરિજી જૈન જ્ઞાનમંદિરના વ્ય.શા. જીતેન્દ્રકુમાર લહેરચંદ જી.ભાવનગર, વાયા-તલાજા, મુ. ઠળીયા-૩૬૪૧૪૫ ++++++++++++++ Page #2 -------------------------------------------------------------------------- ________________ 7 M T W 7 TAKE K T KS KE ) શ્રી દેવસૂર તપાગચ્છ સામાચારી વિજયતેતરામ શ્રી શાસન કંટકોદ્ધારકસૂરિજી ગ્રંથમાલા ગ્રંથોક ૧૦૮ નામના નાના ગામના નાના અનામતના પર્વતિથિની ક્ષય - વૃદ્ધિ ન જ થાય તે અં...ગે...ના શાસ્ત્રીય પૂરાવાદિ સંગ્રહ 7 છું -: સંગ્રાહક :- શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક - વાદિમદ ભંજક છે શા...સ...ન...કે.......કો...દ્ધા...૨...ક છે મા પૂ.આચાર્યદેવશ્રી હંસસાગરની અરજી મ.ના પલંકાર અનેક ગ્રંથોના રચયિતા - જયોતિવિંદ - પૂ. આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ. (AMAZM A ક ક ક ક ક ક સર પ્રકાશક કાર પર જ શક ક શ શ ) શ્રી શાસનવંટોદ્ધારકસૂરિજી જન જ્ઞાનમંદિરના વ્ય.શા. જીતેન્દ્રકુમાર લહેરચંદ જી.ભાવનગર, વાયા-તલાજા, મુ. ઠળીયા-૩૬ ૪૧૪૫ ૧DAMN HALA S AILASCIATULOYAUMANN RE SUP Page #3 -------------------------------------------------------------------------- ________________ | શાસ્ત્રીય પૂરાવા | ૧૪-૧૫, ૧૪-0)) અને ભા.સુ. ૪-૫ રૂપ જોડીયા પર્વની ક્ષય-વૃદ્ધિએ તેરશ અને ત્રીજની જ ક્ષયવૃદ્ધિ જણાવનારા -: શાસ્ત્રપાઠોનો સંગ્રહ :સંવત્સરી શતાબ્દિ મહાગ્રંથ માં પૂર્વે જણાવ્યા પ્રમાણે વિક્રમ સંવત્ 1992માં જયારે ચંડાશુગંડુ પંચાંગમાં ભા.સુ.પાંચમ બે આવી ત્યારે પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિની આચરણાને લક્ષ્યમાં રાખીને પૂ. આગમોદ્ધારક આ.શ્રી આનંદસાગર સૂરિજી મહારાજ આદિએ ભાદરવા સુદ બે પાંચમે ભાદરવા સુદ બે ત્રીજ કરી ચોથ રવિવારે સંવત્સરી કરી હતી. પૂ. આ.શ્રી વિજયનેમિસૂરિજી મહારાજ આદિએ ભાદરવા સુદ પાંચમ માટે કાંઈ સ્પષ્ટ શાસ્ત્રાધાર નથી એમ કહીને તથા શાસનપક્ષના બીજા પૂજયોએ ભાદરવા સુદ ચોથ, વાસ્તવિક પર્વતિથિ નથી પણ કારણિક પર્વતિથિ છે તેથી તેની ક્ષય-વૃદ્ધિ થાય એમ માનીને બે પાંચમની બે ચોથ કરી અને બીજી ચોથ રવિવારે સંવત્સરી કરી હતી! જયારે આત્મારામજી મ.ના સમુદાયના આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મ. તથા આ.શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ આદિ પૂજયોએ લૌકિક માન્યતાનુસાર બે પાંચમ જ ઉભી રાખીને ચોથ શનિવારે સંવત્સરી કરી. તથા પહેલી પાંચમને ખોખા પાંચમ ગણાવવા પૂર્વક ભા.સુ.૪-પનું જોડીયું પર્વ જોડે રાખવાને બદલે બંનેને અલગ પાડવા પૂર્વક એકાકી પર્વ તરીકે ઉજવેલ. આમ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ. એ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિનો નવો(ખેલ) મત ચાલુ કર્યો! ( આ પ્રમાણે જ વિ.સં.૧૯૯૩ના ચંડાશુચંડપંચાંગમાં ફરી ભાદરવા સુદ પાંચમ બે આવતાં નવામતના ફેજ માટે શાસનપક્ષના પૂજયોએ પોતપોતાનાં (૧) Page #4 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડારોમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ નિશ્ચિત વ્યવસ્થા માટે સૂચક આધારોની તપાસ કરતાં તેવા શાસ્ત્રપાઠો મળી આવતાં શાસનપક્ષનાં દરેક પૂજયોએ બે ત્રીજ કરવા પૂર્વક ભા.સુ.૪ ને ગુરૂવારે અને નવામતી પૂજ્યોએ સં.૧૯૯૨ની જેમ બે પાંચમ ઉભી રાખીને ભા.સુ.૪ બુધવારે સંવત્સરી કરેલ. આ સહુ પૂજયોના ભંડારોમાંથી મળી આવેલ હસ્તલિખિત પ્રતોમાંના પાઠોનો સંગ્રહ કરીને પૂ.આગમોદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.એ રતલામસંઘની ઋષભદેવજી કેસરીમલજીની પેઢી દ્વારા સં. ૧૯૯૩માં છપાવીને શાસ્ત્રીયપુરાવા નામે બુક બહાર પાડીને વર્તમાનમાં શ્રી વિજયદેવસૂરતપગચ્છસંઘમાં અવિચ્છિન્ન રીતે જે ચૌદશ-પૂનમ, ચૌદશ-અમાસ અને ભાદરવા સુદ ચોથ-પાંચમ રૂપ જોડીયા પર્વની ક્ષય-વૃદ્ધિએ તેરશ અને ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાની પ્રાચીન સામાચારીને શાસ્ત્રોપેત હોવા તરીકે પણ સાબિત કરી આપેલ હતી. આ શાસ્ત્રીયપુરાવા બુકમાં જે પાઠો આપેલા છે તે આજે અલભ્ય પ્રાયઃ બન્યા હોવાથી આ નીચે અક્ષરશઃ રજુ કરું છું - નં. ૧ પાક્ષિક વિચાર ની સં. ૧૭૯૨ની પ્રતમાં અંત્યે તિથિહાનિવૃદ્ધિ નો વિચાર આ પ્રમાણે છે यदि च तासु पर्वतिथिसु वृद्धिहानी तदा किं कार्यम् ? तदेवाह-प्रथमतो जैनागमानुसारेण एकापि पर्वतिथिर्न हीयते न च वर्द्धते, लौकिकाभिप्रायेण (यदा) आयाति तदापि गीतार्थास्तदभिप्रायं त्यक्त्वा स्वागमानुसारेण पर्वतिथेवृद्धिक्षयं च कुर्वंति, कथं ? क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा इति वचनात् । तथा आसाढ कत्तियफग्गुणमासे (जइ) खओ पुनिमा होइ । तासं खओ तेरसीए भणिओ जिणवरिंदेहिं ॥१॥ बीया पंचमी अट्ठमी एक्कारसी य चाउद्दसी य । तासं खओ पुव्वतिही अमावासाए वि तेरसी ॥२॥ तथा आगम :- जम्हा पुनिमाए खए तेरसीखओ तम्हा पुन्निमावुड्डीएवि तेरसीवुड्डी जायइ इइ वयणं पुव्वसूरीहिं भणियं Page #5 -------------------------------------------------------------------------- ________________ इति वचनात् । तथा च जइ पव्वतिहिखओ तह कायन्वो पुव्वतिहीए । एवमागमवयणं कहियं तेलुक्कनाहेहिं ॥१॥ चउमासीय वरिसे वुड्डी भवे जा (सा) पुव्वतिहीए ठविया णं पुव्वदिणे मिलिया दोवि तत्थ दिणे ॥१॥ तथा-अट्ठमी चाउद्दसी पुन्निमा उद्दिट्ठा य पव्वतिही । एसु खओ न हविज्जइ इइ वयणाओ इति वचनात् । आयरियावि एवमेव भण्णंति जम्हा पुन्निमाखए तेरसीखओ एवमेव वुड्डीए वि जायइ इच्वाइ । यदि अष्टमीचतुर्दशीपूर्णमासीअमावास्यादिपर्वतिथिसु क्षयं (गतासु) सत्सु तत्पूर्वायास्तिथेः क्षयो युक्तः, तथा पूर्णमास्यमावास्योः क्षये चतुर्दश्या एव क्षयो युक्तियुक्तः, परं त्रयोदश्याः क्षयस्तु न युक्तियुक्तस्तृतीयस्थानस्थितत्वात्, सत्यं, परं चतुर्दश्या: पर्वदिनत्वेन सूत्रकृतांगद्वितीयश्रुतस्कंधवृत्तौ अंगीकरणात्तस्याः न भवत्येव, एवमेवाष्टमीपूर्णिमामावास्यादिपर्वतिथीनां क्षयोऽपि न भवति, अत:कारणात् गीतार्थास्त्रयोदश्या एव क्षयं कुर्वन्ति तदनुसारेणास्माभिरपि क्रियते । एवं भाद्रपदशुक्लपंचम्या अपि क्षयसद्भावे तृतीयाया क्षयः क्रियते कार्यते च । अत एव त्रयोदश्या क्षय एव युक्तियुक्तः, तद्दिन एव साधवः सर्वचैत्यानि सर्वसाधून (वन्दन्ते) पाक्षिकतपः प्रतिक्रमणं क्रियते (कुर्वन्ति), नतु पूर्णमास्याः । पूर्णिमास्यास्तपस्तु तदा क्रियते यदि तद्दिने क्षयो न भवेत्, तद्दिनकृतनियमो भवति स करोतु, परं प्रतिक्रमणं तु चतुर्दश्यामेव करोति, पूर्णमास्यास्तु दैवसिकं करोति । यदि एवमपि तव न रोचते तर्हि हीनायां पूर्णमास्यां चतुर्दश्या घटिका आकर्ण्य पूर्णमास्यां निक्षेपः कार्य: ततः जाता परिपूर्णा पूर्णिमा हीना चतुर्दशी, तस्याः क्षयाभावात् त्रयोदश्या घटिकायाश्चतुर्दश्यां निक्षेपः कार्यः, ततः जाता परिपूर्णा चतुर्दशी, क्षीणा त्रयोदशी जाता । अत एव तृतीयस्थानवर्त्तिन्या अपर्वरूपायास्त्रयोदश्याः क्षयो युज्यते इति । यदि च पूर्णमास्या वृद्धौ (द्वित्वे) किं कार्यं ?, पूर्वोक्तं तद्वत्कार्ये, द्वे चैव त्रयोदश्यौ कार्ये, कथमेवं? सत्यं, परं चिरन्तनसूरिभिः एवं क्रियते कार्यतेच, कथं ? पूर्णिमास्यामावास्यौ कदापि जैनागमाभिप्रायेण न वर्धिते, परंतु लौकिकशास्त्राभिप्रायेण तु वर्धिता दृश्यते, परं असूनृतत्वेन तद्विषयो नांगीकृतः, कथं ?, आगमेन सह विरोधात् । विरोधश्चायं-वृद्धौ उत्तरातिथि: कार्येति वचनात् एकैव उदयवती पूर्णिमा गृह्यते सा तु द्वितीयैव, न तु आद्या, (3) Page #6 -------------------------------------------------------------------------- ________________ आद्या तु सामान्या अपर्वरूपा च । अत एव तस्या वृद्धेस्त्रयोदश्यामेव न्यासः क्रियते, स्थाप्यते इत्यर्थः । एवमपि तव न रोचते तद्देवं कुरु-वर्द्धिताया आद्यपूर्णमास्या घटिकाश्चतुर्दश्यां स्थाप्याः, स्थापितत्वेन च वर्द्धिता चतुर्दशी, साप्यागमाभिप्रायेण द्वे न भवेतां, अत एव तस्या आद्यायाश्चतुर्दश्या घटिकायाः त्रयोदश्यां संयोजना कार्या, एवं रीत्यापि आगमशैल्यापि अपर्वरूपा त्रयोदश्येव वर्धिता भवति यद्येवमपि तव न रोचते तर्हि प्रथमां पूर्णिमा परित्यज्य द्वितीयां पूर्णिमां भज इति । एवममुना प्रकारेणैव भाद्रपदशुक्लपंचम्याः क्षये वृद्धौ च तृतीयस्थानवर्त्तिन्याः तृतीयाया: क्षयं वृद्धिं च कुरु, मा कदाग्रहग्रथिलो भव । आद्यां पंचमी चतुर्थीस्थाने संस्थापय, द्वे चतु. कृत्वा आद्यां चतुर्थी परित्यज्य द्वितीयां भज इति । तुष्यंतु सजना इति ! न्यायेनेत्यलं चर्चया ॥ पूर्णमासी तु मासे पूर्ण (%) भवति ततो २ मास आयाति, पाक्षिकादिक्रिया तु चतुर्दश्यामेव कथं क्रियते ? सत्यं, पूर्णिमांतर्गता, पाक्षिकादितपः प्रभृति प्रतिक्रमणादिः सर्वक्रिया गीतार्थेश्चतुर्दश्यां नीता, ततस्तद्दिने एव पाक्षिकप्रतिक्रमणादि: सर्वं क्रियते, परं पूर्णिमा तिथित्वेन नापहृता, किंतु पूर्वोक्तक्रिया त्वपहृता, सापि पर्वतिथित्वेन प्रतिपादितास्ति, अत एव सावणबहुलपक्ख इति सिद्धांतवचनानुसारेण श्रावणकृष्णप्रतिपद आरभ्य पंचाशदिने पर्युषणा कार्या । दिनगणना त्वेवं-श्रावणकृष्णप्रतिपदेकं पंचमीपर्यंत दिनपंचकं १।२। ३।४।५। एवं षष्ठ्या दशमी ६।७।८।९।१०। एवमेकादश्या अमावास्यापर्यंत ११।१२। १३।१४।०))। एवमेव दशभिः पंचकैः पर्युषणा कार्या । आह च श्रीकल्पसूत्रसामाचार्यां वासाणं सवीसइराईए मासे विइक्कते पज्जोसवेइ तथा सवीसइराईए मासे विइक्कते सत्तरी राइदिएहिं सेसेहिं ति समवायांगे । तथा पक्खस्स अद्धं अट्ठमी मासस्सद्धं तु पक्खि होइ । सोलसदिने न पक्खिनणु कायव्वं तु कइयावि ॥१॥ पक्खिपडिक्कमणाओ सट्ठियपहरम्मि अट्ठमी होइ । तत्थेव पच्चक्खाणं करेंति जिण (चंद) वयणाओ ॥२॥ जहिआओ अट्ठमी लग्गाओ हुंति पक्खसंधीसु । सहिपहरंमि निच्चं करेति पक्खियपडिक्कमणं ॥३॥ पन्नरसम्मि य दिवसे कायव्वं पक्खियं तु नियमेन । चउदसीसहियं कइयावि न हु तेरस सोलस दिवसे ॥४॥ अट्ठमीतिहीइ (४) Page #7 -------------------------------------------------------------------------- ________________ सहियं कायव्वा अट्ठमी उ पायेणं । अहवा सत्तमि नेयं नवमे छठे न कइयावि ॥५॥ आसाढबहुलपक्खे भद्दवए कत्तिए य पोसे य । फग्गुण वइसाहेसु य नायना ओमरत्ताओ ॥६॥ तथा-पाक्षिकक्षामणे अपि चार मासाणं अट्ठ पक्खाणं एकसो वीस राइंदियाणं तथा सांवत्सरिकक्षामणे बारसण्हं मासाणं चउवीस पक्खाणं त्रणसो सायठ राइंदियाणं इत्यादि । सार्धसप्ताहोरात्रै: मासस्यैकः पादः, पंचदशाहोरात्रैरर्धमासो भवति, एवं त्रिंशदहोरात्रैर्मास: पूर्णमासो भवतीत्यादि । एवं ऋतुअयनसंवत्सरे त्रिशताधिकषष्ट्यहोरात्रा ३६० भवंति, अत एव मासांते पूर्णिमा, तदनंतरमाद्यमासस्य प्रथमदिवसो भवतीति । एवमेव भाद्रपदशुक्लपंचम्यन्तर्गतसांवत्सरिकसंबंधिनी क्रिया, सापि चतुर्थी नीता, परं पंचमी पर्वतिथित्वेन रक्षिता, ततः षष्ठीत आरभ्य दशम्यंते ६।७।८।९।१०। इत्येकं पंचकं, ११।१२।१३।१४।१५। इति द्वितीयं । १।२।३।४।५। तृतीयं ६।७।८।९।१०। चतुर्थं, अनया रीत्या कार्त्तिकपूर्णमास्या चतुर्दश पंचकमायाति इति बोध्यम् । अतः परं विशेषजिज्ञासुभिर्वृद्धदेवेन्द्रसूरिकृता सामाचारी विलोकनीया । तत्रापि पाक्षिकप्रतिक्रमणकरणं चतुर्दश्यामेव कथितं, पूर्णमास्यां तु दैवसिकमिति सिद्धं, विशेषचर्चयालं । इति तिथिवादे सप्रमाणे चतुर्दश्यामेव पाक्षिकप्रतिक्रमणं कर्त्तव्यमिति महोपाध्यायश्रीविनयविजयगणि शिष्यपंडितरूपविजयगणिना लिखितमासीत्तदुपरिष्टात् मया रामविजयेन विक्रमसंवत १७९२ ज्येष्ठशुक्लसप्तम्यां बुधवासरे श्रीथरादनगरे अमरचन्द्रात्मजेन नरभेरामेण लिखितं, शुभं भवतु श्रीश्रमणसङ्घस्य । (एष तिथिविचार आचीर्णचतुर्दशीवादिविहितोवाचनोपयुक्तांशुद्धिं विधाय मुद्रितः, एवमग्रेतना अपि पाठाः प्रतिभागाश्च कृत्रिमत्वभ्रान्त्यपाकृतये यथावच्छुद्धिमकृत्वा यथादर्श मुद्रित एष ग्रन्थांशसंचयः । भविष्यत्येतावतैव विदुषां विनिश्चयो यदुत पूर्णिमामावास्ययोः क्षये वृद्धौ च त्रयोदश्या एव क्षयो वृद्धिश्च युक्ता, तथैव च भाद्रपदस्य शुक्लपंचम्याः क्षये वृद्धौ च शुक्लतृतीयाया: क्षयो वृद्धिश्च युक्ता । परंपरागता च सा रीति: नार्वाचीनेति) Page #8 -------------------------------------------------------------------------- ________________ છપાયેલ પુરાવા સંબંધી નોંધ અને તારવણી. આ પ્રત સં.૧૭૯રની છે. આ પ્રત ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજના શિષ્ય પંડિત રૂપવિજયજીએ લખેલી હતી, તેના ઉપરથી શ્રી. રામવિજયજીએ સં.૧૭૯૨ની સાલમાં જેઠ શુદિ સાતમ બુધવારે થરાદમાં લખેલી ૧. પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય થાય, ૨. પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વતિથિ બેવડાય, ૩. પૂનમ-અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય થાય, ૪. પૂનમ-અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય, ૫. ભાદરવા શુદિ પની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ થાય, ૬. જૈન શાસ્ત્રાનુસારે પર્વતિથિ (આરાધના) વધે ઘટે નહિ, ૭. વિશેષ જિજ્ઞાસુને વૃદ્ધદેવેન્દ્રસૂરિકૃત યતિદિનકૃત્યસામાચારી જોવાની ભલામણ, ૮. પંચકવૃદ્ધિની અપેક્ષાએ દિવસો ૫૦ અને ૭૦ગણ્યા છે. બાકી સંવચ્છરીની અપેક્ષાએ ચૌમાસી અને સંવચ્છરીનું અંતર લેવું અને તેથી સંવછરીની રાત આગલા વર્ષમાં આવે. (નં. ૨) તપગચ્છની પર્યુષણા સામાચારીની પ્રતમાં લખેલા તિથિહાનિવૃદ્ધિનો વિચાર तथा च श्राद्धविधौ-ततः श्राद्धेन पर्वदिनाः सर्वे विशिष्य पालनीयाः, पर्वाणि चैवमूचुः-अट्ठमी चउद्दसी पुन्निमा य तहय अमा (वासा) हवइ पव्वं । मासम्मि य पव्वछक्कं तिनि अपव्वाइं पक्खम्मि ॥१॥ तथा-बीया पंचमी अट्ठमी एक्कारसी चाउद्दसी पण तिहीओ । एआ (आओ) सुअतिहीओ गोयमगणहारिणा भणिआ ॥२॥ बीया दुविहे धम्मे पंचमी नाणेसुअट्ठमी कम्मे । एगारसी अंगाणं चउदसी चउदपुव्वाणं ॥३॥ एवं पंचपर्वी पूर्णिमामावासाभ्यां सह षट्पर्वी च प्रतिपक्षमुत्कृष्टा स्यात्, तथा च गाथाः पूर्वसूरिभिः प्रणीताआसाढकत्तिय-फग्गुणमासे खओ पुन्निमा (इ जइ) होइ । तासंखओ तेरसीए भणिओ उ Page #9 -------------------------------------------------------------------------- ________________ जिणवरिंदेहिं ॥१॥ बीया पंचमी अट्ठमी एक्करसी चउद्दसी य तासिं । खओ पुव्वतिहिओ (णं) अमावासाए वि तेरसी ॥२॥ पक्खस्स अद्धं अट्ठमी मासं अद्धाओ पक्खिअं होइ । (तेरसमे सोलसमे दिवसे न हुति पक्खियं कयावि) ॥ ३ ॥ आसाढबहुलपक्खे भवये कत्तिए य पोसे य । फग्गुण वइसाहेसु य नायव्वा ओमरत्ताओ ॥ ४ ॥ जइ पव्वतिहिखओ तह कायव्वो पुव्वतिहीए । एवमागमवयणं कहियं तेलुक्कनाहेहिं ॥५ ॥ चउमासी वरिसे वुड्डि भवे जा (सा) पव्वतिहीए ठावियाणं पुव्वदिणे मिलिया दो वि य तत्थ दिणे ॥ ६ ॥ पुव्वाए तिहीयाए ठाविऊण जहाकम्मेणं पच्छा । आराहणीया सूरुदयवेला संपत्ते ॥७ ॥ पन्नरसंमि य दिवसे कायव्वं पक्खियं तु पाएणं । चउदसीसहियं कयाइवि न हु तेरस सोलसे दिवसे ॥ ८ ॥ अट्ठमीतिहीइ सहिया कायव्वा अट्ठमी उपायेणं । अहवा सत्तमि नेयं नवमे छठे न कायव्वा ॥९॥ पक्खियपडिक्कमणाओ सट्ठियपहरम्मि अट्ठमी होइ । तत्थेव पच्चक्खाणं करेंति पव्वेसु जिणवयणा ॥ १० ॥ जइया उ अट्ठमी लग्गा तिहीआओ हुंति पव्वसंधिसु । संधिपुरम्म य नेया करंति पक्खियपडिक्कमणं ॥ ११ ॥ अत्थि (य) तम्मि य गंधो तव्वसेण सा ऊण जायइ, एवं पूव्वसूरिहिं भणियं एत्थ न संदेहो ॥ १२ ॥ पक्खते तह मासंते जा भवे पुन्निमा- वुड्ढी । तो तेरसीए भणिओ करिज्ज जिण (चंद) आणाए ॥१३॥ - इत्यादिगाथाकदम्बकैरपि पूर्णिमामावास्योः क्षये क्षयस्त्रयोदश्या भवतीति तव चेतसि विचारो नायातस्तथापि शृणु, क्षये पूर्वा तिथिः कार्या इति पर्वतिथेः क्षये पूर्वा याऽपर्वतिथिस्तस्या एव क्षयः कार्यः, यदि पूर्णिमामावास्ययोः क्षयो भवति तदानया रीत्या त्रयोदश्याः क्षयः कार्यः । सा चैवं पूर्णमास्यादिक्षये चतुर्दश्या घटिका अपसार्या, तदा च चतुर्दशी हीना जाता, सापि पर्वतिथित्वेन तस्याश्चतुर्दश्या क्षयो न भवत्येव, अतस्तस्यां त्रयोदश्या घटिका संयोज्या, जाता त्रयोदशी रिक्ता, सा त्वपर्वतिथिः, तस्या एव क्षयः कार्यइति, इत्येवं वृद्धावप्यवसेयं । तथाहि - यदा वर्द्धितपूर्णमास्या घटिका चतुर्दश्यां निक्षिप्ता तदा चतुर्दशी वर्द्धिता, सा द्वित्वं नेच्छति, साप्येकैव क्रियते, अत एव वर्द्धितचतुर्दश्या घटिका त्रयोदश्यां प्रक्षिप्ता, जाता त्रयोदश्या वृद्धिः, सापर्वत्वेन द्वे त्रयोदश्यौ क्रियते गीतार्थै:, यदुक्तं सिद्धांतसागरे जम्हा पुन्निमाखए तेरसीखओ तम्हा पुन्निमावुड्डिए वि जायइ इह वयणं (6) Page #10 -------------------------------------------------------------------------- ________________ पूव्वसूरीहिं भणियं ।। इति सामाचार्यां, तथा च अट्ठमी चाउद्दसी पुण्णिमा उद्दिट्ट इइ पव्वतिही । तासु खओ न हवइ इइ वयणाओ इति वचनात् आयरियावि एवमेव भणंति तंजहा आसाढकत्तियफग्गुणमासे खओ पुन्निमा होइ । तासं खओ तेरसी (ए इइ) भणिओ जिणवरिंदेहिं ॥१॥ एवं सर्वपूर्णिमामावास्यास्वपि त्रयोदश्या एव क्षयः कार्य इति । द्वितीयापंचम्यष्टम्येकादशीषु पर्वतिथिषु चतुर्दश्याः क्षयस्तत्पूर्वदिने कार्य इति । एवं भाद्रपदशुक्लपंचम्या: क्षये तृतीयायाः क्षयः वृद्धौ चापि तृतीयाया एव वृद्धिः कार्या पूर्णिमावृद्धिवदिति । तथाहि- यत: पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवृद्धिर्जायते तथा (तो) भाद्रशुक्लपंचमीवृद्धौ तृतीयावृद्धिर्जायते, न तु अन्यतिथिवृद्धिः, ननु पंचमी चतुर्थ्यां संक्रमिता तदा भवद्भिः द्वे चतुर्थ्यो कथं न क्रियते ? तृतीयस्थानवर्तिनी तृतीया कथं वर्द्धिता इति त्वं पृच्छसि श्रृणु तत्रोत्तरं, जैनटिप्पनके तावत्पर्वतिथीनां वृद्धिरेव न भवति, ततः परमार्थतस्तृतीया एव वर्द्धिता न च चतुर्थी भवति, लौकिकलोकोत्तरशास्त्रप्रतिषेधितत्वात्, तस्मात् सिद्धं पंचमीवृद्धौ तृतीयावृद्धिरिति, चेत् पंचमीवृद्धौ तृतीयावृद्धिश्च तव न रोचते तदा चतुर्थीवृद्धिं कृत्वा प्रथमां परित्यज्य द्वितीयां चतुर्थी भज इति पर्युषणापर्वण्यां तिथिविचारनामा सामाचारी समाप्ता इति ॥ श्री महोपाध्यायदेवविजयगणिशिष्य पं० जम्बूविजयेन सूत्रानुसारेण गुरुपदेशेन च लिखिता सुरतबंदरे इति । इति महोपाध्यायदेवविजयविरचितसामाचार्यां पर्वतिथौ पर्युषणासामाचारी समाप्ता । આ પ્રતનું નામ તપાગચ્છની પર્યુષણા સામાચારી છે, તેમાં એક કુલમંડનસૂરિજીકૃત આલાપક છે, તિથિહાનિવૃદ્ધિ પ્રશ્નોત્તર છે, અને પછી આ લખાણ છે, ત્યારબાદ અધિકમાસની પર્યુષણા સમાચારી છે. આ પ્રતા મહોપાધ્યાય શ્રી દેવવિજયજીના શિષ્ય મુનિ જંબુવિજયજીએ લખેલી છે. પર્વતિથિઓ કઈ કઈ? પૂનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી. તે ક્ષય વૃદ્ધિ કરવાની રીત. (८) Page #11 -------------------------------------------------------------------------- ________________ એવી જ રીતે ભાદરવા સુદી પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાનો આદેશ. પૂર્વસૂરિકૃત સામાચારીની ભલામણ અને સાક્ષી. (oi.3) મહોપાધ્યાય શ્રી દેવવાચકજીનો ૧૫૬૩ની સાલનો પર્વતિથિનિર્ણય तथा चाह देववाचकोपाध्यायः, गाहा-आसाढ कत्तियफग्गुण मासं खओ पुण्णिमा होइ । तासं खओ तेरसि भणिओ जिणवरिंदेहिं ॥ १ ॥ जइ पव्वतिहीखओ तह कायव्वो पुव्वतिहीए । एवमागमवयणं कहियं तेलुक्कनाणीहिं ॥ २ ॥ चाउमासियवरिसे वुड्डी भवे जा पव्वतिहीए । ठवियाण पुव्वदिणे, मिल्लिया दोविय तत्थेव तद्दिणे । इति पाठांतरे ॥३॥ पुव्वाए तिहीयाए ठाविऊण जहा कमेणं । पच्छा आराहणिया सूरुदयवेला संपत्ते ॥४॥ तथा च पंडित मेरुविजयगणिभिः प्रोक्तं सामाचार्यां, तथाहि - अन्नदा पज्जोसवणार दिवसे आसन्ने आगए अज्जकालयेण सातवाहणो भणियो - भद्दवयजुण्हस्स पंचमीए पज्जोसवणा चूर्णी, अत्र च पंचमीक्षये तृतीयाक्षयः वृद्धौ सैवाद्यपंचम्यपर्वरूपेण गणिता तृतीयायां प्रस्थापिता, तदनंतरं चतुर्थी, पश्चात् पंचमी आराध्या इत्यर्थः, एवं सर्वपर्वतिथौ पौर्णमास्यावदवसातव्यमिति । तथा च अट्ठमी चाउद्दसी पुण्णिमा उद्दिट्ठा य, पव्वतिहीसु खओ न हविज्जइ, इइ वयणाओ इति वचनात्, आयरियावि एवमेव भणन्ति, अतः बो सामाचार्यां बीया पंचमी अट्ठमी एगारसी च चउद्दसी तासं खओ पुव्वतिहिओ अमासाएव तेरसी, तथा च जम्हा पुण्णिमाखए तेरसीखओ तम्हा पुण्णिमावुड्डिएवि तेरसीवुड्डी जायइ इइ वयणं पुव्वसूरीहिं भणियं इति सामाचार्यां, अण्णथा चाउद्दसीपुण्णिमाणं छट्ठतवो कहं करिज्जहि ?, जइ पुण्णिमावुड्डि तो आइल्ला अपव्वरूवा अतो तेरसीए तुमं आणिज्जा, तत्थ दिणे तेरसी करिज्जा, तयनंतरं चउद्दसी, पक्खियतवं चेइयसाहुवंदणं च पक्खियपडिक्कमणाइ सव्वं कुणंतु गीयत्था, एवमेव अम्हंपि करेमु इच्चाइ, एवमेव पज्जोसवणावि, तयनंतरं अवराविआयाया (?) सा चाराहणीया, सा तिही पव्वतिही तया कहिया जिणेहिं, अत एव प्रथमां परित्यज्य द्वितीयां पूर्णिमां भज इति पूज्यै: तात्पर्यार्थ उक्त: इति (e) Page #12 -------------------------------------------------------------------------- ________________ पूर्वाचार्यप्रणीतसामाचारीत: श्रीदेववाचकेनोच्यते, क्षये पर्वतिथिनिर्णय: पूर्वलिखित आसीत्तदुपरिष्ठात् तच्छिष्येण यशोविजयेन श्रीस्तंभनपुरे श्रीचिन्तामणिपार्श्वनाथप्रसादात् विक्रमाब्दपंचशते त्रिषष्ठ्यधिके (१५६३) पौर्णमास्यां भूमिजवारे लिखित इति पतिथिनिर्णयः । इयं प्रत्यत्यंतजीर्णत्वात् तदुपरिष्ठात् महो० श्रीकीर्तिविजयगणिशिष्योपाध्याय श्रीविनय (विजय) गणिशिष्यप्रवरपंडितशिरोमणिपंन्यासरूपविजयगणिशिष्यपंडित मोहनविजयगणिनालेखि श्रीसुरतबंदरे આ પ્રત મહોઇ શ્રી દેવવાચકજીએ પૂર્વસામાચારીમાંથી લખી, તેના ઉપરથી ૧૫૬૩માં ખંભાતમાં તેમના શિષ્ય યશોવિજયજીએ લખી. તે પ્રતિ, અત્યંત જીર્ણ હોવાથી તે પછી વિનયવિજયજી મહોપાધ્યાયના શિષ્ય પં.મોહનવિજયજીએ સુરતમાં લખી છે. ૧.પર્વતિથિક્ષયવૃદ્ધિ સંબંધી મેરૂવિજયજીની સામાચારી જોવાની ભલામણ. ૨. પંચમીના ક્ષયે અને વૃદ્ધિએ તૃતીયાની ક્ષય અને વૃદ્ધિનો આદેશ. 3. પૂનમ-અમાવાસ્યાની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી. ૪. પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય તથા પર્વતિથિ કઈ કઈ? સામાચારીનો પૂરાવો. છે કે જ નં. ૪ પર્વતિથિનિર્ણય સં.૧૭૭૩ની પ્રતમાં સમાપ્તિ બાદ લખેલા તિથિહાનિવૃદ્ધિવિચાર पर्वतिथिनिर्णयः । तपागच्छीय मुनिश्रीरूपविजयप्रत १७७३ वइशाख वदि ४ लिखि छे इति सामाचारी समाप्ता ॥ पूर्णिमाना क्षये तेरशनो क्षय, सुदिपंचमना क्षये चोथनो, संवत्सरीनी पांचमे त्रीजनो अने सामान्यपंचमीए चोथनो क्षय करवो.. चउदशना क्षये तेरशनो, एकादशीना क्षये दशमनो, बीजना क्षये पडवो क्षय करिवो. पूर्णिमानी वृद्धिए बे तेरस, चउ (૧૦) Page #13 -------------------------------------------------------------------------- ________________ दशमनी वृद्धिए बे तेरस, आठमनी वृद्धिए बेसातम, पांचमनी वृद्धिए बे चोथ, एकादशीनी वृद्धिए बे दशम, बीजनी वृद्धिए बे पडवा करवा. ए प्रमाणे पूर्वाचार्यनी परंपरा सत्य छे, आदरवा योग छे, पर्वतिथि आधीपाछी कराय नहि, बीजी तिथिने आदरवी, बीजी चउदशे पाखिनो तप अने पाखि पडिक्कमणुं करवू. चोमासीतप चउदशपूनमनो करवो, चउमासीपडिक्कमणुं पण ते दिहाडे ज करवू इति तपगच्छनी समाचारी छइ ।। આ પ્રતનું નામ પર્વતિથિનિર્ણય છે. તેના અંતે તપાગચ્છીય રૂપવિજયજીએ આ પ્રત ૧૭૭૩ ના વૈશાખ વદિ ચોથે લખેલી હતી. તેમાં પ્રાન્ત આ લખાણ હતું. પૂનમ આદિની ક્ષયવૃદ્ધિએ તેરસ આદિની ક્ષયવૃદ્ધિ બરાબર છે. ભાદરવા શુદિ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય પરંપરાગત છે અને શાસ્ત્રીય છે. તપાગચ્છની સામાચારી આ પ્રમાણે જ છે. माप्रत (मा.श्री वि४यनेभिसूरिजम.ना) मा. श्री वियर्शनસૂરિજી મહારાજની પાસેથી આવી છે. * * * नं. ५ વૃદ્ધદેવેન્દ્રસૂરિકૃત યતિદિન કૃત્ય સામાચારી ના ધર્માધિકારમાં લખેલા તિથિહાનિવૃદ્ધિવિચાર अमुकं तपः षष्टाष्टमादिलक्षणं अमुकवर्षे अमुकमासे अमुकदिवसे एव मया कर्त्तव्यं, सांवत्सरिकचातुर्मासिकतपः पूर्णमास्यर्धमासीअष्टमीनाणपंचमी एकादसीद्वितीयाकल्याणक तपः प्रभृतिषु यत्तस्मिन् वर्षे मासे तिथौ चेव करोति, नान्यथा, जैनागमाभिप्रायेण तु एकापि पर्वतिथि: क्षीयते वर्धते ना लौकिकटिप्पनाभिप्रायेण तुत्रुटिता क्षीणा-पतिता न वर्द्धिताऽधिकापि भवति, तदा किं कार्यमिति शिष्यो गुरुं प्रति पप्रच्छ, गुरुक्तं प्रत्याह-पर्युषणायां भाद्रपदशुक्लपंचम्याः क्षयो वृद्धिश्च टिप्पणानुसारेण यदि भवेत्तदा यथा पूर्णिमास्याः क्षये त्रयोदश्या एव गीतार्थैः क्षयः क्रियते । यदाहुः-आसाढ कत्तियफग्गुणमासे खओ पुनिमा (११) Page #14 -------------------------------------------------------------------------- ________________ होइ । तासं खओ तेरसि भणिओ जिणवरिदेहि ॥१॥ एवमेव न्यायेन भाद्रशुक्लपंचम्या: क्षये त्रयोदश्या: क्षयो गीताथैः क्रियते ? गुरुस्तं प्रत्याह-अत्र विधौ त्वं सावधानीभूय श्रृणुचतुर्दश्या: पर्वतिथित्वेन क्षयः न क्रियते, अत एव अपर्वरूपास्त्रयोदश्याः क्षयो युक्तियुक्त इति । पुनरपि पृच्छति-पूर्णिमातस्तृतीयस्थानवर्तिनी त्रयोदशी कथं क्षीयते ? तत्रापि कारणं शृणु-पूर्णिमाया: क्षय एव न भवति, तदंतरगताया: घटिकाया: सर्वथाऽभावो लौकिकटिप्पनके दृश्यते, तत्सत्यं, पूर्णिमायां चतुर्दश्या घटिका कालमपेक्ष्य स्थापितेत्यर्थः, ततो जाता चतुर्दशी रिक्ता, तस्याः क्षय: केनापि पूर्वधरेण न कृत इति श्रूयते पर्वतिथित्वेनेति, उक्तं च सिद्धान्तसागरे-अट्ठमीचाउद्दसीपुन्निमा उद्दिट्ठा य पव्वतिहीएसुखओ न हविजइ, एत्थ यकरंडे (यगारगाठाणे) चकारो भाणियव्वो, अतो पज्जोसवणाइ पव्वतिहीएसु एवमेव भाणियव्वं इति । अत: कारणात् अपर्वरूपाया: त्रयोदश्याः घटिका अपसार्या च चतुर्दशी पूर्यते, अत एव तस्या: पूर्णिमाया: क्षये त्रयोदश्या: क्षयो युक्तियुक्तः क्रियते. एतदुक्तं श्राद्धविधौ-श्राद्धेन पर्वदिवसाः सर्वे विशेषेण पालनीयाः, पर्वाणि चैवमूचुः- अट्ठमी चउद्दसी य पुनिमा य तह अमावसा हवइ पव्वं । मासम्मि पव्वछक्कं, तिन्नि अ पव्वाइ पक्खम्मि ॥१॥ तथा-बीया पंचमी अट्ठमी एक्कारसी चउदसी य पण तिहीओ । एआओ सुअतिहीओ गोयमगणहारिणा भणिआ ॥२॥ बीया दुविहे धम्मे पंचमी नाणेसु अट्ठमी कम्मे । एगारसी अंगाणं चउद्दसी चउदपुव्वाणं ॥३॥अत एव सदापि अमावास्यापूर्णिमादिपर्वतिथयः पर्वतिथित्वेनाराध्या एव । तथा च श्रीश्राद्धदिनकृत्ये० ॥ अथ च- चाउद्दसट्ठमुद्दिट्टपुनमासिणीसु णं पडिपुन्नं इत्यस्य व्याख्या-चतुर्दश्यष्टम्यौ प्रतीते, उद्दिष्टासु महाकल्याणकसंबंधितया पुण्यतिथित्वेन प्रख्यातासु तथा पूर्णमासीषु च तिसृषु, चतुर्मासिकेष्वपीत्यर्थः इति सूत्रकृतांगद्वितीयश्रुतस्कंधवृत्तौ लेपश्रावकाधिकारे, इत्येतत्पर्वाराधनं चरितानुवादरूपं, पंचमश्रावकप्रतिमावाहककार्तिकश्रेष्ठिवत्, न तु विधिवादरूपं । लक्षणं चेदं-पुनरेकेन केनचित् यत्क्रियानुष्टानमाचरितं तच्चरितानुवादः. सर्वैरपि यत् क्रियानुष्टानं क्रियते स विधिवादः । विधिवादस्तु सर्वैरप्येकेनैव रूपेणांगीकृतः स एव प्रमाणं, न तु चरितानुवाद इति। स तु कारणिको, न तु नित्यो, विधिवादस्तु नित्य: कर्त्तव्य इति रहस्यम् । तस्मात् पूर्णिमामावास्योः क्षये त्रयोदश्या Page #15 -------------------------------------------------------------------------- ________________ एव क्षयः कार्य इति वृद्धसामाचार्याम् । यदुक्तं- क्षये पूर्वातिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्री वीरज्ञाननिर्वाणं कार्य लोकानुगैरिह ॥१॥ जम्हा पुनिमाखए तेरसीखओ हवइ तम्हा पुनिमावुढिएवि तेरसी वुडिजा इइ वयणं पुव्वसूरीहिं भणियं इति वचनात् । तथा च जइ पव्वतिहिखओ तया कायव्वो पुव्वतिहीए, एवं आगमवयणं कहियं तेलुक्कनाहेहिं ॥१॥चउमासीअ वरिसे वुड्डी भवेजा पव्वतिहीए ठावियाणं पुव्वदिणे मिल्लिया दोवि तत्थदिणे ॥२॥ तथा अट्ठमी चउद्दसी पुनिमा उद्दिट्ठा य पव्वतिही । एसु खओ न हविजइ इह वयणाओ इति वचनात्, आयरियावि एवमेव भन्नंति, तंजहा-आसाढे कत्तियफग्गुणमासे खओ पुनिमाए होइ, तासं खओ तेरसिए भणिओ जिणवरिंदेहिं ॥१॥ तथा द्वितीयापंचम्यष्टम्येकादशीचतुर्दशीषु यदि क्षयो भवेत्तदा तत्पूवार्यास्तिथेः कार्यः, यदुक्तं-बीया पंचमी अट्ठमी एकारसी च चउदसी तासं खओ पुव्वतिहीओ, अमावासाएवि तेरसि, अमावास्यापूर्णमास्योः क्षये क्षयस्तु त्रयोदश्या एव । एवमेव भाद्रशुक्लपंचमीक्षये तृतीयायाः क्षयो बोध्यः । कस्मादेवं यत् भाद्रशुक्लपंचमीक्षये तृतीयायाः क्षयः क्रियते इति पृच्छसि तदुत्तरमेवं-चतुर्थी पर्वतिथित्वेन तस्याः क्षयाभावात् चिरंतनाचारादृतत्वात्, अत एवाधुनाप्येवमेवास्माभिः क्रियते । यदमावास्यायाः क्षये प्रतिपदः क्षयः करोति तन्मतमपास्तं, यदुक्तं अमावासाएवि तेरसि न तु पडवस्स इति, सत्यमेव, पुनः शिष्यो गुरुं पृच्छति अथ पूर्णिमावृद्धौ युष्माभिः द्वे त्रयोदश्यौ कथं क्रियते ? तस्योत्तरं द्वे चतुर्दश्यो केनापि सूरिणा न कृते, नापि कारिते, अत एव पूर्णिमावृद्धौ द्वे त्रयोदश्यौ अस्माभिः क्रियेते, कथं तृतीयस्थाने स्थिता त्रयोदशी वर्द्धिता पूर्वसूरिणेति ? जैनटिप्पनके तावत्पर्वतिथीनां वृद्धिरेव न भवति ततः परमार्थतस्त्रयोदश्येव वर्द्धिता, तत्सत्यं, परं तत्कारणं कथ्यतां, कारणं तु चतुर्दश्याः वृद्धिः कदापि न भवति तदेकं कारणं पूर्वोक्तं तहा पुनिमावुड्ढीए तेरसीवुड्डी जायइ इच्चाइ, एवमपि तव न रोचते तदा वर्द्धितपूर्णमास्याः घटिकायाः चतुर्दश्यां निक्षेपः कार्यः, सापि द्विगुणिता जाता, साप्येकैव क्रियते, न तु द्वे, अत: आद्या चतुर्दशी Page #16 -------------------------------------------------------------------------- ________________ घटिका त्रयोदश्यां निक्षिप्ता स्थापितेत्यर्थः, अत एव पूर्वसूरिभित्रयोदशी वर्द्धिता, सा च अपर्वरूपेण गणिता, द्वितीया तु पर्वरूपैव गणिता, तस्मिन्नैव दिवसे पाक्षिकप्रतिक्रमणादितपः कुर्वन्ति मुनिसत्तमाः, तदनंतरं पूर्णिमा, यदि च कल्याणकवासरा पर्वतिथिश्च एकत्रायाति तदा किं कुर्वति ते ? तन्मे कथयतां, सत्यं, परमं चतुर्थदिने यावदपि तपःपूर्तिः कार्यते, पश्चाद्यथाशक्तिः, शेषं तु क्षयतिथिवद् ज्ञातव्यमिति, एवं भाद्रपदशुक्लपंचम्यां वर्द्धितायामपि वर्धितपूर्णिमावदवसेयमिति, एवमेव सत्यं, गतशंकोऽहं जातस्तिथ्यधिकारे इति धर्माधिकारे इति तपःकरणनिश्चये परस्योपदेशः स्वस्य करणं च सुनिश्चितं कथितम् ॥ - સં.૧૭૯૨ની પ્રતમાં (નં.૧વાળી પ્રતમાં) અંત્યભાગે જે ભલામણ કરી છે કે વિશેષ જિજ્ઞાસુએ વૃદ્ધદેવેન્દ્રસૂરિકૃત સામાચારી જોવી તેયતિદિનકૃત્યસામાચારીની આ પ્રત છે. તેમાં પાના ૧૩૦ છે. તેમાં પત્ર ૩૭-૩૮-૩૯માં ધર્માધિકાર નામે વિભાગ છે તેની અંદર આ તિથિસંબંધી નિશ્ચય કરવામાં આવ્યો છે તેનો આ ઉતારો છે. જેનટિપ્પણાને હિસાબે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય. ભાદરવા સુદિપાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાની આજ્ઞા. અને શાસ્ત્રાર્થથી સિદ્ધ કરેલો ત્રીજનો જ ક્ષય. પૂનમ આદિ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ તેરસ આદિની ક્ષયવૃદ્ધિ શાસ્ત્રોક્ત છે. પરંપરાગત છે. ભાદ્રપદ સુદિ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાની રીત. નં.૬ શ્રી દેવસૂરગચ્છવાળા પૂનમનો ક્ષય થતો હતો ત્યારે તેરસનો ક્ષય કરતા જ હતા. એ સં.૧૮૭૧ ના શ્રી દીપવિજયજીના પત્રથી જણાય છે, આ. (૧૪) Page #17 -------------------------------------------------------------------------- ________________ રહ્યો તેનો કેટલોક ભાગઃ - स्वस्त श्री भरूअच सुरत काहानमपरगणे श्रीविजयानंदसूरिंगच्छिया समस्त संप्रदाय प्रति श्री वडोदरेथी ली. पं.दीपविजयनी वंदना । बीजु तिथि बाबत: तुमारो खेपीयो आव्यो हतो ते साथे पत्र मोकल्युं ते पोहोतु हस्यै । बी । अमांस । पुंन्यम त्रुटती होई ते उपर देवसूरिवाळा तेरस घटाडे छ, तमे पडवे घटाडों छो, ए तमारे कजीओ । पण बेहु एक गुरूना शिष्यवाळा छे । बेहुं जण हीरप्रश्न सेनप्रश्न उपर लडो छो । अने मांहे विचार करीने बोलता नथी ते प्रत्यक्ष गच्छममत्व जणाइ छे मारें विचारवं.. सां. १८७१ आसो सुदि १ बिनास्वारथे श्याने विग्रह जोइई, पाधरो न्याय छइ ते करजोजी.. આ પાનું વડસમાનાં ભંડારનું છે, તે આ.વિજયોધ્યસૂરિજી મહારાજ તરફથી મળેલ છે, તે શ્રી દીપવિજયનો પત્ર છે. સં. ૧૮૭૧નું લખેલ છે. શ્રી દેવસૂરગચ્છવાળા પહલેથી જ પૂનમની ભયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરતા જ હતા. અને એ દેવસૂરગચ્છ અને આણસૂરગચ્છનો મતભેદ * * * नं.७ 16મી સદીની અધિકમાસ પર્યુષણા વિચાર સામાચારીની પ્રતમાં टीपनमामा प्रभाए सजाए। छे. १. पंचमीतो खयवुड्डीए एगदिणअग्गओ चेव कया २. भाद्रपदशुक्ल चतुर्थ्याः क्षये वृद्धौ च न आद्याऽपरा आराध्या इत्यादि ३. जहा पुनिमाखए तेरसिखओ तहा पुनिमावुड्डीए वि तेरसीवुड्डी जायइ इइ पवयणं पुव्वसूरीहिं भणियं इति सामाचार्यां, अंतर्भूता हि पंचदशी चतुर्दश्यामिति वचनात् पंचमी चतुर्थ्यामंतर्भूतेत्यर्थः इति सामाचार्यां पंडितमेरुविजयगणिना प्रोक्तमिति विशेषार्थिना सा सामाचारी विलोकनीया इति ४. एगदिणागओ चउत्थी पजोसवणा इति ५. पक्खंते तह मासंते जा भवे पुन्निमा वुड्डीए तो तेरसीए भणिओ, करिज्जा जिण (चंद) आणाए ६. भाद्रपदशुक्लपंचम्या एकदिवसार्वागेव चतुर्थ्यामेव (१५) Page #18 -------------------------------------------------------------------------- ________________ ७. आसाढकत्तियफग्गुणमासं खओ पुन्निमा होइ, तासं खओ तेरसी भणिआ जिणवरिदेहिं ॥१॥ जइ पव्वतिहिखओ तह कायव्वो पुवतिहिए एवमागमवयणं कहियं तेलुक्कनाहेहिं । चउमासी वरिसे वुड्डी भवे जा पुव्वतिहिए ठावियाणं पुव्वदिणे मिलिया दोऽवि य तत्थ दिणे देववाचकोपाध्यायगाहा। આ લખાણ ૧૬મી સદીનું છે. આ.વિજયઉદયસૂરિજી મહારાજ, આ.વિજયનીતિસૂરિજી મહારાજ, ૫.લાભવિજયજીગણી આદિપાસેની પ્રતો उपरथी तारे छे. પૂનમના ક્ષયે તેરસનો ક્ષય થાય. સંવત્સરી મહાપર્વ પાંચમના એક જ દિવસ પહેલાં થાય, ભાદરવા સુદી ચતુર્થીવૃદ્ધિએ પહેલી ન લેવી, બીજી જ આરાધવી. नं. આપ્રત, પં.શ્રી લાભવિજયજી ગણિએ ત્રણ ઠેકાણેથી લખી છે. એક અમદાવાદ લાલભાઈની પોળમાં લલ્લુભાઈધનજીભાઈ શાહની પ્રત ઉપરથી, બીજી શ્રીમાન પં. શાંતિવિજયજી ગણિની છે અને ત્રીજી વાવમાં ખૂબચંદ મૂલચંદની પ્રત ઉપરથી !! પરંતુ લખાણ એક જ હોવાથી અમે આ એકનો જ तारोमाप्यो छे.. . अथ पर्वतिथिनिर्णयः ॥ पूर्वसूरिप्रणीतसामाचारीतः श्रीदेववाचकेन कृतगाथाओ ॥ आसाढकत्तियफग्गुणमासे खओ पुण्णिमा होइ तासंखओ तेरसी भणिओ जिणवरिंदेहि ॥१॥बीया पंचमी अठ्ठमी एक्कारसी च चउद्दसी यतासंखओ पुव्वतिथिओ अमावासाएवि तेरसी ॥२॥ पक्खस्स अद्धं अट्ठमी मासं अद्धाओ पक्खियं होइ । तेरस सोलसदिवसे न पक्खियं हुंति कइयावि ॥३॥ आसाढबहुलपक्खे भद्दवस्स कत्तिएए य पोसे य । फगुणवइसाहेसु य नायव्वा ओमरत्ताओ ॥४॥ असढेण गीयत्थेण जं भासियं तं तहा कायव्वं । चउमासियवरिसे तह कल्बाणगाइ तिहीसु ॥५॥ जइ पव्वतिहिखओ तह तह । Page #19 -------------------------------------------------------------------------- ________________ कायव्वो पुव्वतिहिए एगमागमव्वयणं कहियं तेलुक्कनाएहिं ॥६॥ चउमासियवरिसे वुड्डि भवे जा पव्वतिहिए । ठावियण पुव्वदिणे मिल्लिया दोवि य तत्थ दिणे । तत्थेव पाठांतरे ॥७॥ पुव्वाए तिहिआए ठविऊण जहक्कमेणं पच्छा आराहणीया सुरुदयवेलसंपत्ते ।।८।। आसाढ कत्तिय फगुण मासाण जाण पुण्णिमा होइ तासंखओ तेरसीए भणिओ जिणवरिदेहिं । इयं गाहा प्रत्यंतरे पण्णरसंमि दिवसे कायव्वं पक्खियं तु पाएणं । चउद्दसीसहियं कयावि न हुंति तेरस सोलसमे दिवसे ॥१०।। अट्ठमी बिहीए सहियं कायव्वा अट्ठमी उ पाएणं । अहवा सत्तमीमेवं नवमे छठे न कायव्वं ॥११॥ पक्खस्स अद्धा अट्ठमी मासस्स अद्धाओ पक्खियं होइ । सोलसदिणे न पक्खियं न कयं न हुंति कयावि ॥१२॥ पक्खियपडिक्कमणाओ सट्ठियपहरंमि अट्ठमी होइ । तत्थेव पच्चक्खाणं करेंति पव्वेसु जिणवयणं ॥१३॥ जहिआओ अट्ठमी लग्गा तिहिआओ पक्खसंधिसु । संधिपुरम्मि नेया करेंति हि पक्खिपडिक्कमणं ॥१४॥ अत्थि तम्मि य गंधो तव्वसेण सा ऊण जायइ एवं पुव्वसूरिहिं भणियं एत्थ न संदेहो ॥१५।। उक्किट्ठा मज्झिमा जहण्णा पव्वतिही तिविहा भणिया यरिस चउमासिय अण्णमासपडिबद्धा मानायव्वा ॥१६॥ तथा चागमे अट्ठमीचउद्दसीउद्दिट्ठपुण्णमाइसु पव्वतिहीसु खओ न हवेइ इह वयण्णाओ इति वचनात् । जम्हा पुण्णिमाखए तेरसिखओ होइ तम्हा पुण्णिमावुड्डीएवि तेरसि वुड्डीज्जा इइ वयणं पूव्वसूरीहिं भणियं । इति वृद्धसामाचार्यां । तथा चोक्तं । पक्खंते तह मासंते जा भवे पुण्णिमावुड्डिए तो तेरसीए भणिया करिज जिणआणाए ॥१॥ एवं गुरूवएसेण भणिया भव्वस्स बोहाए सत्ताणुसारेण कहिया लिहिया जस-विजयेण ॥१८॥ इति तपागच्छीय श्रीदेववाचकोतपूर्वसूरिप्रणीतसामाचारीगाथासमूहः कथितश्च भव्यात्मबोधाय देववाचकेन । लिखितश्चस्वशिष्ययशोविजयेनायं पर्वतिथिनिर्णयः असौ च १५७७ सप्तसप्तत्यधिकपंचदशशतमितेऽब्दे वैशाखकृष्णनवम्यां भूमिजवासरे, मुनिश्रीरूपविजयेन पुनरलेखि, श्रीआणंदविमलसूरिराज्ये पूर्णिमापाक्षिक प्रतिक्रमणमतोच्छेदनाय प्रथमं पर्वतिथिनिर्णयं कृत्वा आद्या पर्वतिथ्युदय वत्यपि सामान्यतिथित्वेन, सूरिपादा अप्येवमेवाकुर्वन् यत्-पूर्णिमायाः क्षये वृद्धौ च त्रयोदश्याः, एवमेव वयं कुर्मह इति, अन्यथा षष्ठतपः कथं स्यात्, चतुर्दश्यां तु पाक्षिकालोचनातप उपवासरूपं द्वितीयस्तु पौर्णमास्याः (१७) Page #20 -------------------------------------------------------------------------- ________________ पर्वत्वेन द्वितीयं उपवासं करोति, अत एव चतुर्दश्यनंतरं पौर्णमासीति षष्ठतपोनिीति: इति तिथिनिर्णयः । लि.मुनि रामविजयजी शुभं भवतु । गतवर्षेपि श्रावणशुक्लपूर्णिमावृद्धौ आचार्यश्री आणंदविमलसूरिणाप्येवमेवाकारीति सुष्ठुकथितमस्मदादियतिसमूहानामिति ।। આ પ્રત ૧૫૭૭માં તપગચ્છીય દેવવાચકજીના શિષ્ય યશોવિજયજીએ લખી છે તેના ઉપરથી મુનિશ્રી રૂપવિજયજી અને મુનિ રામવિજયજીએ લખેલ છે. જેવી રીતે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરાય તેવી રીતે પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી એવી પૂર્વાચાર્યની સામાચારીમાં કહ્યું છે. ગયે વર્ષે (૧૫૭૬) શ્રી આણંદવિમલસૂરિ મહારાજે પણ શ્રાવણ સુદ પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરી હતી અને અમોને આજ્ઞા આપી હતી એમ તે પ્રતના લેખકનું કહેવું છે. * * * नं. ખરતર-તપગચ્છ સંવાદ तपा पाखी चउदसइ कहई, खरतर पुनमई पाखी कहई, सुखरतर जिनप्रभसूरिकृतदूसमदंडिकामध्ये चउदस पाखी कही छे (जीवारि बीइ चउदस आवे तिवारे तपा पाखीपडिकमणो करे, पहिलि चउदसे तपा बीजी तेरस कहे छे. ते मध्ये पुनिम होय तिवारे दुजी चउदसे पाखी पडिकमणो करइ छी ॥१४॥ खरतर सरव तिथि लेवइ घटे उपली तिथि लेवइ । तउ चउदसि पूनममाहे कोई लेवइ ते किम कोइ जेहभणी पंचमी घटती चउथीमांहे काई लेवइ, तउ चउदसी घटती पूनिममाहे लेवइ ते न जुडइ, तिणने चउदसी तेरसमाहे लीधी जुडत । घरना आचरण जे छे ते आगे पाछे जुडइ नहिं ॥५५॥ खरतर आठमी घटती पोसह सातममांहे लेवइ तेणना गाढा वांक पडइ, कांइ ? जिणेरा सातिम पोसह निषधइ छइ. तथा आठम घटती जो नोमेइ कल्याणक हुवइ तउ पणि (१८) Page #21 -------------------------------------------------------------------------- ________________ खरतर पोसह सातममांहे लेवइ छई. ते कांइ लेवइ ? जेह भणी तेहने कल्याणक आराधे छे तेह भणी नवमई पोसह लीधां रुडा दीसे, तेहिज इम लेवइ छे, चउदस घटती पुनममांहे पोषध करइ, परव जाणी लेवइ, खरतर लोग कतई तेरस आराधि नहिं. चउदसि घटी तिवारेइ पुनिम परव छे, कीणहि आचार्ये कठे पण कियो नहि. दो आठमी दो चउदसीपजूसणमा दो पांचम करणी (ज्यारे पुनमनो क्षय होय त्यारे चउदसनो क्षय कराय खरो, पण चउदस पर्वतिथि होवाथी तेनो क्षय न थाय, तेथी ज तेरसनो क्षय अमे करीओ छीओ. अने ज्यारे पुनमनी वृद्धि होय त्यारे बे पुनम करवी तेमां जे पहेली पुनमनी जे घडीओ विगेरेनो वधारो छे ते चउदशमां नांखवाथी चउदशनी घडीओ वधी जवाथी बे तेरसो करवी व्याजबी छे, पण पर्वतिथि तो न घटे के न बे थाय, एम तो तमाम गच्छवाला माने ज छे, एक न मानतो होय तो तमो जाणो) ओर दोइ सातम दो तेरसां और दो चउथी करणेको ठेर ठेर कीयो है । तेण अम्हे पोसहि लेवां, आठम तु (नु) मइ कल्याणक पोसहरा दिन छोडी जे सातममांहे पोसह करे छे । तिणनइ घणां वाक पडे छे । आगइ पाछे जुडता नथी, ति मूलादि किठइ ईठा मनावइ । तथा मास तथा तिथि वधइ तिवारइ पाछला लेवइ, खरतर पहिलि लेवइ, कठेइ पाछली पण लेवइ, आपणा दाय आवे तिम करइ, तेणई आगे पीछे न जुडइ, श्री तत्त्वरथभाषमांहे कह्यो मास तथा तिथि वधइ ते पाछली लीजइ तिण मेली तिम्हीज लेवइ छइ ॥५६॥ આ સંવાદમાં પણ પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય કરવાનું જણાવે છે. આ પ્રત મેરૂવિજયજીના સમયમાં લખાયેલી છે. *** नं. १० આ જીની પ્રત, પં.લાભવિજયજી પાસે છે. પં.મેરૂવિજયજીની વખતે લખાયેલી તપ અને ખરતરના સંવાદની પ્રતમાં આ નીચેનો પાઠ છે. खरतर एम कहे छे के चउदस घंटे पुन्निमा पर्वतिथि छे तेथी पुन्निमाए पोसह करीये तपा चउदस घटे तेरस संपूर्ण घटाडीने चउदस खडी राखणी, पोसह आदि सब क्रिया (१७) Page #22 -------------------------------------------------------------------------- ________________ चउदसे करणी ॥ और चउदसी वधे तब पहेली चउद्दसकी दुसरी तेरस करणी, उसी दिन तेरसकी क्रिया करणी और चउद्दसी खडी रखकर उसी दिन पोसह सब क्रिया करे । इसितरे पर्युषणाकी पंचमी वधे तब दो चोथ करके दुसरी चोथे संवत्सरीकी क्रिया करे. वांह पर सूर्योदय वेलाकी जरूरज नही, पहेली चउथी सूर्योदय ते तावती संपूर्ण होय तो पण उसिको सामान्य तिथिरूप गिणनी. क्युकि पंचमी आगे वोही चोथ हे. इसि कारणसे शास्त्रमें भी किया है पंचमीकी अगाउ एक दिन होवे तब संवत्सरीप्रतिक्रमणादि करना. આ લખાણમાં-ચઉદશ વધે પહેલી ચઉદશની બીજી તેરસ કરવી અને બીજી ચઉદશે ચઉદશ ખડી રાખવી અને તેનું આરાધન કરવાનું જણાવ્યું છે. તેમજ પર્યુષણાની પાંચમ વધે ત્યારે બે ચોથ કરી બીજી ચોથે સંવચ્છરીનું વિધાન છે. એવે ઠેકાણે સૂર્યોદયની જરૂર નથી એમ પણ જણાવ્યું છે. નોંધ નં. ૧- ઉપર મુજબના સાધાર એવા શાસ્ત્રપાઠો તો વિક્રમ સંવત્ ૧૯૯૩માં શાસનપક્ષના મહારથીઓના હાથમાં આવ્યા અને તે સંગ્રહ, પ્રસિદ્ધપણ કરાયો.આ શાસ્ત્રપાઠો જોતા સુજ્ઞવાચકોને સચોટપ્રતીતિ થશે. કે-પૂ. આગમોદ્વારકઆચાર્યદેવશ શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ, પોતાની તદ્દન બાલ્યાવસ્થામાં પણ તર્કશક્તિથી જે- ભા.શુ. ૫ ના ક્ષયે ત્રીજનો જ ક્ષય થાય એમ વિક્રમ સંવત્ 1952માં વાત ઉચ્ચારેલ તે જ વાત શાસ્ત્રસામા-ચારી સંગત હતી અને છે જ; અને જે ચોથનો, છઠનો કેપાંચમનો ક્ષય કરવાની વાતો તે વખતે થતી હતી અને અમલમાં પણ મુકાઈ હતી તે બધી જ વાતો, શાસ્ત્રપરંપરાવિહીન જ હતી !! આમ છતાં સો-સો વર્ષના વ્હાણા લગભગ વાયા છતાં હજુ ૬ ના ક્ષયની પક્કડ મૂકાતી નથી અને ત્રીજના ક્ષયમાં (૨૦) Page #23 -------------------------------------------------------------------------- ________________ સીધું અવાતું નથી અને ઉપરથી આ શાસ્ત્રપાઠોને ઉ જાવી કાઢેલા તરીકે પ્રચારાતું હોય તો તેવા ભવાભિનંદી આત્માઓએ એટલું તો અવશ્ય વિચારવું જોઈએ કે બીજા બીજા ભંડારોની જેમ તમારા પણ ભંડારમાંથી પાના મળ્યાની આમાં નોંધ પ્રગટ જ છે તો તે પાના પણ શું આનંદસાગરસૂરિજી મહારાજે ઉપજાવી કાઢીને તમારા ભંડારમાં મૂકી દીધા ? પરંતુ જે પોતાનું જ સાચું કરવાની ધૂનમાં ભીતિ વિનાના થઈને જૂઠ-કાવાદાવાં આદિમાં જરાચતા હોય તેવા અધર્મીગણાતા આત્માઓને તેવા આક્ષેપો કરવા એ રમત વાત હોવાથી તેવા આત્માઓની ભાવદયા જ ચિંતવી રહે છે. નોંધ નં. ૨- વિક્રમ સંવત્ ૨૦૧૪ના રાજનગર મુનિસંમેલનની. શરૂઆત પહેલાં પાંજરાપોળના ઉપાશ્રયે મળેલ શાસનપક્ષની ચોથી ટીંગમાં મારા તારક ગુરૂદેવપૂ.શાસનકંટકોદ્ધારક આ.શ્રી હંસસાગરસૂરિજી મહારાજે પર્વતિથિ-પર્ધાનંતરપર્વતિથિ તેમજ ભાશુ.૫ ની ક્ષય-વૃદ્ધિએ પૂર્વનીપૂર્વતરની એવી અપર્વ તિથિની તેમજ ભા.શુ. ૩ની ક્ષયવૃદ્ધિ કરવાનો આદેશ પાઠવનારા એવા ત્રીશેક જેટલા પાઠો પૂ.આ.મ. શ્રી વિજયોદયસૂરિજી મ. તથા પૂ.આ. શ્રીનંદનસૂરિજી મહારાજ સમક્ષ રજુ કર્યા હતા અને જે પાઠોના પ્રતાપે તેમ જ શાસનપક્ષની ઐક્યતાને પ્રતાપે ૨૫૦ જેટલા મુનિઓ વચ્ચે ઉભા થઈને પૂ.આ.શ્રી નંદનસૂરિજી મ. શ્રીને પણ હવેથી અમારે ભા. શુ. ૫ ના ક્ષયે ભા. શુ. ૩નો ક્ષય કબુલ... કબુલ... કબુલ એમ બુલંદનાદે જાહેરાત કરી સ્વીકાર કરવો પડેલ. તે પાઠો ભવિષ્યની જૈનપ્રજાને પણ ઉપયોગી હોઇ તેનો સંગ્રહ, આ નીચે રજુ કરવામાં આવે છે. જે આ પ્રમાણેઃ (૨૧) Page #24 -------------------------------------------------------------------------- ________________ પર્વ કે પવનન્તર પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાનું જણાવતા * શાસ્ત્રપાઠોનો સંગ્રહ “ (નં. ૨ ) સત્રમાણ કહે. (१) अभिवडिअसंवच्छरे जत्थ अहिअमासो पडति तो आसाढपुण्णिमाओ वीसति રાતે મળતિવિસામો ત્તિ (આચારપ્રકલ્પચૂર્ણિ) ભાવાર્થ-યુગના અંતે આષાઢમાસની વૃદ્ધિ હોય છે તેમાં બીજા અષાડ શુદિ પૂનમનો જ ક્ષય હોય છે અને તેથી આ પાઠમાં જણાવે છે કે- અભિવદ્ધિતસંવત્સરમાં જ્યારે અધિકમાસ (બે અષાડ) આવે છે ત્યારે અષાડ પૂર્ણિમાથી વશ રાત્રિ ગયે સતે અટલે કે-શ્રાવણ શુદિ પાંચમે અમે અહિં રહ્યા છીએ એ પ્રમાણે કહે. સુજ્ઞ વાચકો!અભિવર્ધિત સંવત્સરના બીજા અષાડ સુદ પુનમનો ક્ષય હોવા છતાં શાસ્ત્રકાર અષાઢ શુદિ પૂનમથી એમ સ્પષ્ટ શબ્દો જણાવે છે તેથી ક્ષીણ પૂનમના ક્ષયે પૂર્વની ચૌદશનો ક્ષય અને તે ચૌદશ પણ પર્વતિથિ હોવાથી તેના ક્ષયે અપર્વ એવી તેરશનો ક્ષય કરીને ૧૪+૧૫ (ચૌમાસી ચૌદશ-પૂનમ) રૂપ જેડીયા પર્વને જોડે રાખીને આરાધવા માટે આ આગમનો પાઠ અખંડિત બતાવેલ છે. (२) बीया पंचमी अट्ठमी एक्कारसी चाउद्दसी य । तासंखओ पुव्वतिही अमावासाए વિતેરી | બીજ-પાંચમ-આઠમ-એકાદશી-ચૌદશનાક્ષયે તેની પૂર્વની અપર્વતિથિનો એટલેકે-૧-૪-૭-૧૦-૧૩ તિથિનો અને અમાસના ક્ષયે તેરસનો ક્ષય કરવો. (३) आसाढकत्तियफगुणमासे जइ खओ पुन्निमा होइ । तासंखए तेरसीए भणियं નિવિિહં . જો અષાઢી-કાર્તિકી અથવાફાલ્ગણી પૂનમનો ક્ષય હોય તો તેરશનો ક્ષયકરવો. (અને એમ કરીને ૧૪-૧૫નું જોડીયું પર્વ જોડે જ રાખવું.) (४) अट्ठमी चाउद्दसी पुन्निमा उद्दिट्टा य पव्वतिही । आसां खओ न हविजइ । (૨૨) Page #25 -------------------------------------------------------------------------- ________________ આઠમ-ચૌદશ-પૂનમ અને અમાવાસ્યા આ ચતુષ્પર્વોનો ક્ષય ન થાય અર્થાત્ લૌકિક પંચાંગમાં હોય તો પણ પૂર્વ કે પૂર્વતર એવી અપર્વતિથિનો તથા તેરશનો ક્ષય કરવો. (५) जम्हा पुन्नमाखए तेरसीखओ तहा पुनिमावुड्डीए वि तेरसीवुड्ढी जायइ इइ વMવ્યસૂરીર્દિ મણિય છે જેમ પૂનમના ક્ષયે તેરશનો ક્ષય થાય છે તેમ પૂનમની વૃદ્ધિએ પણ તેરશની વૃદ્ધિ થાય છે એવું પૂર્વાચાર્યોનું કથન છે. (६) जइ पव्वतिहिखओ तह कायव्वो पुवतिहीए । एवमागमवयणं कहियं तेलुक्क નાહિં જ્યારે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેની પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો એવું આગમવચન પણ ત્રિલોકના નાથે કહેલ છે. (७) पूर्णिमामावास्ययोः क्षये वृद्धौ च त्रयोदश्या एव क्षयो वृद्धिश्च युक्ता ॥ પૂનમ અને અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરશની જ ક્ષય-વૃદ્ધિ કરવી તે યુક્ત છે. (८) पक्खते तह मासंते जो भवे पुनिमावुड्डी । तो तेरसीए भणिओ खओ करिज जिणिंदआणाए ॥ પક્ષનાકે માસના અંતે જો પૂનમ (કે અમાસની) વૃદ્ધિ આવતી હોય તો તેરશની કરવી અને ક્ષય આવતો હોય તો તેરશનો ક્ષય કરવાની જિનેન્દ્રોની આજ્ઞા છે. (९) अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभते ॥ જો આઠમના ક્ષયે સાતમનો ક્ષય ન કરે તો ક્ષીણાષ્ટમીનું કૃત્ય સાતમના કરાતું છતાં આઠમના કૃત્યનાવ્યપદેશને નહિ પામે. (કારણ કે-અષ્ટમીપર્વતિથિની વિદ્યમાનતા બતાવ્યા સિવાય આઠમનું કૃત્ય કેવી રીતે આરાધાય ? (માટે આઠમના ક્ષયે સાતમનો ક્ષય કરી ત્યાં અષ્ટમીની સ્થાપના કરવી તે યુક્ત જ છે.) (૨૦) પર્વતિ: ક્ષયે પૂર્વાયાડપર્વતિથિસ્તસ્યા વ ક્ષય: #ાર્ય પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની જે અપર્વતિથિ હોય તેનો જ ક્ષય કરવો જોઈએ. (૨૨) ચઢિ પૂર્ણિમામાવીયો ક્ષયો ભવતિતલીયા રીત્યા ત્રયોદ: ક્ષય: #ાર્ય: | જો પૂનમકે અમાસનો ક્ષય હોય તો આeઘટીસંક્રમણની રીતિથી તેરશનો ક્ષય કરવો. (१२) द्वितीयापंचम्यष्टम्येकादशीषु पर्वतिथिषु चतुर्दश्याः क्षये तत्पूर्वदिनक्षय: कार्यः (૨૩). Page #26 -------------------------------------------------------------------------- ________________ બીજ-પાંચમ-આઠમ-અગીયારસ-ચૌદશના ક્ષયે તેની પહેલાના દિવસનો ક્ષયકરવો. (१३) जइ पुण्णिमावुड्डी तो आइल्ला अपव्वरूवा, अतो तेरसीए तुमे आणेज्जा, तत्थ दिणे तेरसी करिज्जा, तयणंतरं चउदसी, पक्खियतवं चेइयसाहुवंदणं च વિશ્વપડિશમાડું સવંતુ સ્થા, વમેવ ન્હામુડ઼ી II જ્યારે પૂનમની વૃદ્ધિ હોય ત્યારે પહેલી પૂનમ અપર્વરૂપ છે. (૧૪-૧૫ બંને જોડીયું પર્વ હોવાથી વચ્ચે પહેલી પૂનમ જો અપર્વરૂપે રહે તો જોડીયું પર્વતૂટી જાય એટલે તે અપર્વરૂપ પહેલી પૂનમને) તેરશ (જે અપર્વરૂપ છે તે તેરશ) ની સાથે તેને (પહેલી પૂનમને) ગોઠવી દેવી, અર્થાત્ તે દિવસે (બીજ) તેરશ કરવી. ત્યારબાદ ચૌદશ. આ ચૌદશના દિવસે પાક્ષિકતપ, ચૈત્યો અને સાધુઓને વંદન તથા પાક્ષિકપ્રતિક્રમણ આદિ સર્વ ક્રિયાઓ ગીતાર્યો કરે છે તેમ અમો પણ કરીએ છીએ. અર્થાત્ પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરીએ છીએ. (१४) अट्ठमीचाउद्दसीपुन्निमाउद्दिट्ठा य पव्वतिहीसु खओ न हविज्जइ, एत्थ य करंडे (यगारठाणे) चकारो भाणियव्वो । अतो पज्जोसवणाइपव्वतिहीसु एवमेव भाणियव्वं / આઠમ-ચૌદશ-પૂનમ-અમાવાસ્યારૂપ પર્વતિથિનો ક્ષય ન થાય અને ચકારથી પર્યુષણા આદિની પર્વતિથિઓમાં પણ જાણવું. એટલે પર્યુષણાની પર્વતિથિઓનો પણ ક્ષયન થાય. () અમાવાસ્યાપૂઈમાચો ક્ષયે લયસ્તુત્રયોશ્યાવિ | અમાસ અને પૂનમના ક્ષયે તો તેરશનો જ ક્ષય થાય. (१६) द्वितीयापंचम्येकादशीचतुर्दशीषु यदि क्षयो भवेत्तदा तत्पूर्वायास्तिथे: कार्य: // જ્યારે બીજ-પાંચમ-એકાદશી-ચૌદશનો ક્ષય હોય ત્યારે તેની પૂર્વેની તિથિનો ક્ષય કરવો. (१७) तस्मात्पुर्णिमामावास्याः क्षये त्रयोदश्या एव क्षयः कार्य इति वृद्धसामाचार्यां છે તેથી કરીને પૂનમકે અમાસનો ક્ષય હોય તો તેરશનો જ ક્ષય કરવો એમ વૃદ્ધ સામાચારીમાં કહેલું છે. (૨૪) Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૮) અન્યન-વૃદ્ધો પાક્ષિક યિતે તું નિમ્ ? ખરતરો તપાગચ્છીયોને પૂછે છે કે-જ્યારે ચૌદશ કે પૂનમની વૃદ્ધિ હોય ત્યારે બીજી ચૌદશે કે પહેલી પૂનમે પાક્ષિક કરો છો તેનું કેમ ? અર્થાત્ લૌકિક એવી બે ચૌદશ હોય ત્યારે બે તેરશ કરવાનું વિધાન હોવાથી લૌકિક બીજી ચૌદશે અને પહેલી પૂનમે પાક્ષિક તપાગચ્છીઓ કરે છે. તેનું શું (ઉત્સૂત્રખંડન) (१९) पंचमीतिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां ત્રુટિતાયાં ત્રયોવશી-તુર્વણ્યો: યિતે II (હીરપ્રશ્ન) લૌકિક પંચાંગમાં પંચમીનો ક્ષય હોય તો તેનો તપ, તેની પૂર્વેની તિથિમાં કરવો. એટલે ચોથનો ક્ષય કરી ત્યાં પંચમી સ્થાપીને તપ કરવો અને જો પૂનમ તૂટી હોય તો (પૂનમના ક્ષયે તેરશનો ક્ષય થતો હોવાથી લૌકિક પંચાંગની) તેરશ–ચૌદશનો કરવો. અર્થાત લૌકિક તેરશે ચૌદશ અને ચૌદશના દિવસે પૂનમનો સંસ્કાર કરી ચૌદશ-પૂનમનો તપ કરવો. (૨૦) તસ્માત્ સિદ્ધ ચૈતપૂર્ણિમામિવૃદ્ધો ત્રયોવશીવર્જીન ॥ (વિજયદેવસૂરપટ્ટક) તેથી આ સિદ્ધ થાય છે કે-પૂનમની વૃદ્ધિમાં તેરશની વૃદ્ધિ કરવી. (२१) आयरियावि एवमेव भांति जम्हा पुण्णिमाखए तेरसिखओ, एवमेव वुड्डीવિ નાયકૢ ફન્નાર્ (તિથિહાનિ-વૃદ્ધિવિચાર) આચાર્યો પણ એમ જ કહે છે કે– પૂર્ણિમાના ક્ષયે તેરશનો ક્ષય અને પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ થાય છે. (૨૨) પૂર્ણિમામાવાસ્યાયા: ક્ષયે ક્ષયાયોવણ્યા મવતીતિ ॥ પૂનમ-અમાસના ક્ષયે તેરશનો ક્ષય થાય છે. વિગેરે વિગેરે. * ★ ★ ★ --ભાદરવા શુદિ ૫ ની ક્ષય-વૃદ્ધિએ ભા.શુ.૩ ની જ ક્ષય-વૃદ્ધિનો આદેશ આપતા પાઠો (१) अत्र च पंचमीक्षये तृतीयाक्षयः, वृद्धी सैवाद्यपंचमी अपर्वरूपेण गणिता । તૃતીયાયાં પ્રસ્થાપિતા, તવનંતર વતુર્થી, પશ્ચાપંચમી વારાધ્યા ત્યર્થ:। (મહોશ્રી દેવવાચકજી કૃત પર્વતિથિનિર્ણય સં.૧૫૬૩) અને અહીં ભાદરવા શુદ પાંચમનો ક્ષય – -- Page #28 -------------------------------------------------------------------------- ________________ હોય ત્યારે ત્રીજનો ક્ષય કરવો અને વૃદ્ધિ હોય ત્યારે અપર્વસ્વરૂપ એવી પહેલી પાંચમને અપર્વ એવી ત્રીજમાં સ્થાપવી. એટલે બે ત્રીજ કરવી. ત્યારપછી ચોથ અને તે પછી પંચમી આરાધવી. એટલે ભા.સુ.૪-૫રૂપ જેડીયા પર્વને જોડે જ આરાધવા. (२) तस्मात् सिद्ध पंचमीवृद्धौ तृतीयावृद्धिरिति । चेत्पंचमीवृद्धौ तृतीयावृद्धिश्च તવને રોતે તવા વતુર્થવૃદ્ધિત્વ પ્રથમ પરિત્યંચ દ્વિતીયાં વતુર્થી મન | (તિથિવિચારસામાચારી) તેથી કરીને એ સિદ્ધ થયું કે પાંચમની વૃદ્ધિમાં ત્રીજની વૃદ્ધિ કરવી. હવે તને જો પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિગમતી ન હોય તો ચોથની વૃદ્ધિ કરીને પહેલી ચોથને છોડી દઈને એટલે કે-તેને અપર્વરૂપ ગણીને બીજી ચોથને સંવછરી તરીકે સ્વીકાર. (३) भाद्रशुक्लपंचम्यायाः (म्या:) क्षये तृतीयायाः क्षयः वृद्धौ चापि तृतीयाया 4 વૃદ્ધિ: નર્યા II (તિથિવિચાર સામાચારી) ભાદરવા સુદ પાંચમનાક્ષત્રીજનો ક્ષય અને વૃદ્ધિમાં પણ ત્રીજની જ વૃદ્ધિ કરવી જોઈએ. (४) तथैव भाद्रपदस्य शुक्लपंचम्याः क्षये वृद्धौ च तृतीयायाः क्षयो वृद्धिश्च युक्ता પરંપરાતા વ સ તિ: નાવીનેતિ છે તેવી જ રીતે ભાદરવા શુદિ પંચમીની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરવી એ યુક્ત છે, અને પરંપરાગત તેરીતિ અર્વાચીન નથી. અર્થાત્ ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરવાની ચાલુ પરંપરા, પ્રાચીનસામાચારીસંગત જ છે. (५) यथा पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवृद्धिर्जायते तथा भाद्रपदशुक्लपंचमीवृद्धौ તૃતીયાવૃદ્ધિયતે ન તુ કચતિથિવૃદ્ધિઃ | જેમ પૂનમની વૃદ્ધિ હોય ત્યારે તેરશની વૃદ્ધિ થાય છે તેમ ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ હોય ત્યારે ભાદરવા શુદિ ત્રીજની વૃદ્ધિ થાય છે. અન્યતિથિની એટલે કે-ચોથની વૃદ્ધિ થતી નથી. (સં.૧૯૫ર તથા ૧૯૯ર માં પૂ.આનંદસાગરજી (આનંદસાગરસૂરિજી) મહારાજનું શ્રીહરિપ્રશ્નાદિના આધારે આ પ્રમાણે જ કથન હતું, છતાં સમૂહબળના જોરે કોઈએ ચોથની, કોઈએ પાંચમની અને કોઈએ છઠની ક્ષય-વૃદ્ધિનો માર્ગ અપનાવ્યો હતો તે તદ્દન શાસ્ત્ર-પરંપરોત્તીર્ણ જ માર્ગ હતો અને છે એમ આ પાઠથી અને નીચેના (૨૬) Page #29 -------------------------------------------------------------------------- ________________ પાઠથી પણ સિદ્ધ થાય છે.) (६) पर्युषणायां भाद्रपदशुक्लपंचम्याः क्षयो वृद्धिश्च टिप्पणानुसारेण यदि भवेत् तदा यथा पूर्णिमास्याः क्षये त्रयोदश्या एव क्रियते एवमेव न्यायेन भाद्रपदशुक्लपंचम्या: क्षय तृतीयायाः ક્ષય: ક્રિયતે | (વૃદ્ધદેવેન્દ્રસૂરિજીકૃત-યતિદિન સામાચારી) લૌકિક ટીપ્પણાનુસાર જેમ ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિ કરાય છે તેમ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભા..ત્રીજનો ક્ષય કરાય છે. __(७) एवमेव भाद्रपदशुक्लपंचमीक्षय तृतीयाया: क्षयो बोध्यः । कस्मादेवं ? यद्भाद्रपदशुक्लपंचमीक्षय तृतीयाया: क्षयः क्रियते ? इति पृच्छति, तदुत्तरमेवं-चतुर्थी पर्वतिथित्वेन तस्याः क्षयाभावात् । चिरंतनाचारादृतत्वात् । अत एवाधुनाप्येवमेवमस्माभिः क्रियते । એ પ્રમાણે જ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય જાણવો. ભા.રા.પ ના ક્ષયે (ચોથનો ક્ષય કહેવાને બદલે) ત્રીજનો ક્ષય કરવાનું કેમ કહો છો ? એમ જો પૂછતો હોય તો તેના જવાબમાં જણાવવાનું કે-ભાદરવા સુદ ચોથનું પર્વતિથિપણું હોવાથી અને પૂર્વાચાર્યોએ વાર્ષિકપર્વ તરીકે આદરેલ હોવાથી તેનો ક્ષય થાય નહિ તેથી ત્રીજનો ક્ષય કરવાનું કહીએ છીએ. અને સાંપ્રતકાળે અમારાવડે પણ એમ જ કરાય છે. નોંધ નં.૩-વિક્રમ સંવત્ ૧૯૫૨ની સાલમાં પૂ.આનંદસાગરજી મહારાજે (આગમોદ્ધારકશ્રીએ) પૂનમની ક્ષય-વૃદ્ધિએ તેરશની ક્ષય-વૃદ્ધિ કરીએ છીએ તેવી જ રીતે ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિએ પણ ભાદરવા શુદિ ત્રીજની જ ક્ષય-વૃદ્ધિ કરવી જોઈએ. કારણ કે-પાંચમ પર્વતિથિ છે તો ચોથ, વાર્ષિકપર્વતિથિ છે તેથી ચોથનો પણ ક્ષય ન જ થાય. આ વાત, તેઓશ્રીએ પોતાની તાર્કિકશક્તિથી સત્ય જણાવી હતી. જે વાત ઉપર આ ૬-૭ નંબરના પાઠો પણ સ્પષ્ટ મહોરછાપ મારે છે !! આમ છતાં તે વખતે પૂનમની ક્ષય-વૃદ્ધિએ તેરશની ક્ષય-વૃદ્ધિ કરવાનો લેખ તો શાસ્ત્રમાં છે; પણ ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરવાનો કોઈ લેખ નથી માટે પાંચમની ક્ષય-વૃદ્ધિમાં પૂનમનો દાખલો (૨૭). Page #30 -------------------------------------------------------------------------- ________________ ન લેવાય એ પ્રમાણે પં.શ્રીગંભીરવિજયજી મ0આદિએ સમૂહબલના જોરે જવાબ આપી સાચી વાત ઉડાડી દઈને પોતાનો મનધાર્યો છઠનો ક્ષય !! તેવી જરીતે- ભાદરવા શુદિ ચોથ તો અપર્વતિથિ છે, એ તો કારણિક પર્વતિથિ છે, આચરણાની તિથિ છે, બાકી સૈદ્ધાંતિક રીતે પર્વતિથિ નથી. તેથી ભાદરવા સુદ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ચોથની ક્ષય-વૃદ્ધિ થાય એમ જણાવી જેઓએ તે વખતે ચોથનો ક્ષય કર્યોહતો. તેઓના વારસદારો હવે આ ૬-૭નંબરના પાઠો વાંચ્યા પછી પોતાના વડિલોની ભૂલને સુધારી મૂળ માર્ગને અપનાવશે કે ? ____ (८) एवं भाद्रशुक्लपंचम्या अपि क्षयसद्भावे तृतीयायाः क्षयः क्रियते कार्यते च ॥ એ પ્રમાણે ભા.રા. પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરાય છે અને કરાવાય છે. સં.૧૭૯૨ પાક્ષિકવિચાર. (९) एवमनुना प्रकारेण भाद्रपदशुक्लपंचम्याः क्षये वृद्धौ च तृतीयस्थानवर्त्तिन्याः તૃતીયાયા: ક્ષયં વૃદ્ધિ વ , મા વાહથિ7ો મવ || આજ પ્રકારે ભાદરવા સુદ પાંચમના ક્ષયે અને વૃદ્ધિએ ત્રીજા સ્થાને રહેલી એવી ભાદરવા સુદ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કર.ખોટો કદાગ્રહગ્રથિલ થા નહિ. (સં.૧૭૯રનો પાક્ષિકવિચાર) (૧૦) પૂર્ણિમાના ક્ષયે તેરશનો ક્ષય, બાર માસમાંની ૧૧ પાંચમના ક્ષયે ચોથનો ક્ષય, સંવત્સરીની પાંચમના ક્ષયે ત્રીજનો અને સામાન્ય પંચમીએ ચોથનો ક્ષય કરવો. નોંધનં. ૪-આનં. ૧૦વાળું પાનું, વિક્રમ સંવત્ ૧૭૭૩ના વૈશાખ વદ ૪ના રોજ તપાગચ્છીય પં.શ્રીરૂપવિજયજી મ.ના હાથનું લખેલું છે અને તે પાનું, પૂ.સૂરિસમ્રાટ આ.શ્રી વિજયનેમિસૂરિજી મ.ના જ પટ્ટધર પૂઆ.શ્રી વિજયદર્શનસૂરિજી મ.ના જ્ઞાન ભંડારનું હોવા છતાં તે પૂ, સૂરિસમ્રાટશ્રીના વારસદાર પં.શ્રી શીલચંદ્રવિજયજી આદિ સાગરજી મહારાજે જે શાસ્ત્રીય પુરાવા બુક બહાર પાડી છે તેને અંગે યાતઢા બોલેલખેકે પ્રચારે છે તે શું જોઈને તેવી પ્રવૃત્તિ કરતા હશે? આવા સ્પષ્ટ દીવાજેવા પૂર્વાચાર્યોના પાઠો હોવા છતાં તેને કૃત્રિમ કે બનાવટી કહી ઉડાવી દેવા અને દેવસૂર તપાગચ્છીય સામાચારી ઉથલાવીને પણ છઠનો ક્ષય કરવાની કોશિષ કરવી તે શું ભવભીરતા ગણાય ? (૨૮) Page #31 -------------------------------------------------------------------------- ________________ - શાસ્ત્રીય પૂરાવા નં-૩ ની પૂર્વ પીઠિકા રૂપે) શ્રી વિજય દેવસૂરિજી મ.નું જીવન જન્મ-સં.૧૬૩૪ પો.સુ.૧૩ ઈડર મુકામે ઓશવાલ વંશમાં દીક્ષા-સં.૧૬૪૩ માં નવ વર્ષની ઉંમરે આ.વિજયસેનસૂરિ દ્વારા પોતાની માતા સાથે અમદાવાદમાં થઈ. પંન્યાસપદ-સં.૧૯૫૫માં આચાર્યપદ- સં.૧૬૫૬ માં વૈ..૪ના ખંભાતમાં ૧૩ વર્ષની ઉંમરે શ્રી મલ્લશાહે તે વખતે ૧૮૦૦૦રૂ. નો ખર્ચ કર્યો હતો. વળી 900 મુનિઓ ત્યારે હાજર હતા. સં.૧૯૭૧માં તેમને ભટ્ટારકપદવી મળી હતી. * બાદશાહ જહાંગીરે તેમને મહાતપા અને કાલસરસ્વતી ના બિરૂદો આપ્યા હતા. * પોતાના હાથે બે શિષ્યોને આચાર્યપદ, ૨૫ શિષ્યોને અને અને ૧૦૦૦ સાધ્વીઓને દીક્ષા આપી હતી. કૂલ ૨૫૦૦થતિ સાધુઓ એમની આજ્ઞામાં હતા. અને સાત લાખશ્રાવકો તેમની ઉપાસના કરતા હતા. તેમની ઉપદેશથી સેંકડો જીનમંદિરોનવા બન્યા અને જુનાનો જીર્ણોદ્ધાર થયો, હજારો જિનપ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. * રોજ પાંચ વિગઈનો ત્યાગપૂર્વક એક જ વખત આહાર લેતા અને તે પણ પ્રાયે ચોવિહાર; ૧૧દ્રવ્ય જ વાપરતા. પાંચ કરોડ સક્ઝાય ધ્યાન કર્યા. તેમની વિદ્વતા-ત્યાગવૃત્તિથી જૈન સમાજ ઉપરાંત બાદશાહો, રાજાઓ રાણાઓ પણ તેમને સંપૂર્ણ માન આપતા. એટલું જ નહીં પણ અઢાર યક્ષ તેમની સેવામાં હાજર રહેતા હતા. * ઉદયપુરના રાણાશ્રી જગતસિંહે તેમના ઉપદેશથી વરકાણા તીર્થમા મુંડકા (૨૯) Page #32 -------------------------------------------------------------------------- ________________ વેરો માફ કર્યો હતો, વળી પર્વ- મુખ્ય દિવસોમાં જીવહિંસા બંધ આદિ ફરમાનો કર્યા હતા. * દક્ષિણમાં ઈદલશાહ બાદશાહને બોધ આપી ગૌવધ બંધ કરાવ્યો હતો. * હાલારના રાણાં લાખા તેમજ ઈડરના રાજા કલ્યાણમલને પણ ઉપદેશ આપ્યો હતો. દીવ બંદરનાં ફિરંગીઓ પણ તેમનું બહુમાન કરતાં. * ચૈત્યપૂજાના નિંદકો સામે સાદડીમાં શાસ્ત્રાર્થ કરી જીત મેળવી અને સહી– સિક્કા સાથે ફરમાન આપ્યું કે તપાના સાધુઓ શ્રેષ્ઠ છે. * એક સમયે ગુરૂદેવશ્રી વિજયસેનસૂરિ સાથે શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરી, તે વખતે ૩૫૦ સાધુઓ હતા. * શ્રી વિજયદેવસૂરિ સંબંધી ઘણાં કાવ્યો લખાયાં છે. જેમાં સૌભાગ્યવિજયજીએ ૫૬ કડીનું કાવ્ય, દાનકુશળજીએ ૨૫ ગાથાની સજ્ઝાય. મુ. ધર્મચંદ્રે ૧૩ કડીનું તથા તત્વવિજયજીએ ૧૦કડીનું કાવ્ય રચેલું છે. સંસ્કૃતના માઘ કવિ-સમસ્યાની પૂર્તિરૂપે દેવાનંદ મહાકાવ્ય પૂ.ઉપા. મેઘવિજયજીએ સં૧૭૨૭માં રચેલું ૧૧૦૦ શ્લોકોનું છે. શ્રી વિજય દેવસૂરિ માહાત્મ્ય ખરતરગચ્છીય શ્રી વલ્લભપાઠક કૃત છે. ઉપરાંત શ્રી ગુણવિજયજી કૃત દેવસૂરિ પ્રબંધ છે. * સં. ૧૭૧૩માં અ.સુ.૧૧ના ઉનામાં અણસણ કરી કાળધર્મ પામ્યા. અગ્નિસંસ્કારની જગ્યાએ ત્રણ દિવસ ફૂલ પ્રગટ થયાં હતાં. * માલજી ગોધારી નામના શ્રાવક જેઓ દેવલોકમાં ગયા હતા તેમણે શ્રી સીમંધર સ્વામીને પુછીને કહ્યું કે શ્રી વિજયદેવસૂરિજી ત્રીજે ભવે મોક્ષે જશે. * જેઓશ્રી દ્વારા તપાગચ્છની સુવિશુદ્ધસામાચારીનું સંરક્ષણ-સંવર્ધન થયું. જેના કારણે તપાગચ્છ શબ્દ આગળ તેઓનું નામ અંકિત થયું જેથી વિજયદેવસૂર તપાગચ્છ તરીકે ઓળખ થઈ. (૩૦) Page #33 -------------------------------------------------------------------------- ________________ * જેઓની પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન કરવી. સુતકાદિ મર્યાદાઓ જાળવવી. સિદ્ધાચલાદિ તીર્થોની ચાતુર્માસમાં યાત્રા ન કરવી. નવાંગી ગુરુપૂજા ન કરવી. પાક્ષિક- ચાતુર્માસિક-સંવત્સરીપ્રતિક્રમણાન્તરે સંતિકર નો પાઠ કરવો આદિ સામાચારીની મુખ્ય વિગતો હતી જે, શાસ્ત્ર-પરંપરાસિદ્ધ પૂરવાર થઇ હતી. : આવા પ્રભાવિકઆચાર્યશ્રીનો બનાવેલો તિથિપટ્ટક આ પ્રમાણે : શાસ્ત્રીય પૂરાવા નં. ૩ श्रीविजयदेवीयानां पूर्णिमामावास्ययोवृद्धौ त्रयोदश्या एव वृद्धिर्भवतीति मतपत्रकम् श्रीतिथिहानिवृद्धिविचार: अथ तिथिवृद्धिहानिप्रश्नोत्तरं लिख्यते । इन्द्रवृन्दनतं नत्वा, सर्वज्ञं सर्वदर्शिनम् । ज्ञातारं विश्वतत्त्वानां, वक्ष्ये शास्त्रानुसारतः ॥ १ ॥ कस्या तिथे: क्षये जाते, का तिथि: प्रतिपाल्यते ? | वृद्धौ सत्यां च का कार्या, तत्सर्वं कथ्यते मया ॥ २ ॥ तत्र प्रथमतस्तिथिलक्षणं कथ्यते - आदित्योदयवेलायां या तिथिः स्तोकाऽपि भवति सैव तिथिस्तिथित्वेन विज्ञेया, परमुदयं विना प्रभूताऽपि नोच्यते, उक्तं च श्रीसेनप्रश्नप्रथमोल्लासे- उदयम्मि जा तिहि सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ॥ १ ॥ इति, तस्मादौदयिक्येव तिथिराराध्या, न परेति ॥ तथा पूर्णिमामावास्ययोवृद्धी पूर्वमौदयिकी तिथिराराध्यत्वेन व्यवह्रियमाणा आसीत्, केनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत् किमिति ?, अत्र उत्तरं, पूर्णिमामावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया सति हीरप्रश्नद्वितीयप्रकाशे प्रोक्तमस्ति, तस्मादौदयिक्येव तिथिरंगीकार्या, नान्येति, तथा सेनप्रश्नतृतीयोल्लासेऽपि प्रोक्तमस्ति, यथा अष्टम्यादितिथिवृद्धी अग्रेतन्या आराधनं क्रियते, यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति तावत्या एव आराधनं भवति, तदुपरि नवम्यादिनां भवनात्, संपूर्णायास्तु विराधनं जातं, पूर्वदिने भवनात्, अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते तदा पूर्वदिने द्वितयमप्यस्ति प्रत्याख्यानवेलायां समग्रदिनेऽपीति सुष्ठु आराधनं भवति इति प्रश्न:, अत्रोच्यते -क्षये पूर्वा तिथिर्ग्राह्या, वृद्धौ ज्ञेया तथोत्तरा (३१) - Page #34 -------------------------------------------------------------------------- ________________ । श्रीवीरज्ञाननिर्वाणं, कार्य लोकानुगैरिह ॥ १ ॥ तथा उदयंमि जा तिही सा पमाणं इत्यादि श्रीउमास्वातिवाचक (प्रभृति) वचनप्रामाण्यात् वृद्धौ सत्यां स्वल्पाऽप्यग्रेतना तिथि: सैव मान्या, नापरेति । तथा हीरप्रश्नचतुर्थोल्लासे त्रुटिततिथिमाश्रित्य प्रश्न एवं कृतोऽस्ति, तथाहि यदा पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ क्रियते पूर्णिमायां च त्रुटितायां कुत्रेति, अत्रोत्तरं यदा पंचमी तिथि त्रुटिता भवति तदा तत्तप पूर्वस्यां तिथौ क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति प्रतिपादितमस्तीति । अत्र विजयानंदसूरिगच्छीयाः (आनंदसूरिया पूर्णिमामावास्यावृद्धौ प्रतिपद ववृधिरे, न तु सांप्रतिनोत्थापकवत् पर्वापर्वतिथ्योर्मिश्रतां पर्वद्वयमिश्रतां पर्वतिथेर्वृद्धिं च चक्क्रुः) प्रतिपद्यपीति अपिशब्दं गृहीत्वा पूर्णिमाभिवृद्धौ प्रतिपद्वृद्धिं कुर्वन्ति तन्मतमपास्तं, यत: पूर्णिमाभिवृद्धौ त्रयोदश्या वृद्धिर्जायते, न तु प्रतिपदः, यतष्टिप्पनकादौ चतुर्दश्यां पूर्णिमासंक्रमो दृश्यते, न तु प्रतिपदि । ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः द्वे चतुर्दश्यौ कथं न क्रियते ?, तृतीयस्थानवर्तिनी त्रयोदशी कथं वर्धिता इति त्वं पृच्छसि श्रृणु तत्र उत्तरं - जैनटिप्पनके तावत् (पर्व) तिथीनां वृद्धिरेव भवति, ततः परमार्थतः त्रयोदश्येव वर्धिता, न तु प्रतिपद्धद्धिर्भवति, लौकिकलोकोत्तरशास्त्रप्रतिषेधित्वात्, तस्मात् सिद्धं चैतत् पूर्णिमावृद्धौ त्रयोदशीवर्द्धनं, चेदेवं तव न रोचते तदा प्रथमां पूर्णिमां परित्यज्य द्वितीयां पूर्णिमां भज, अथ एवमपि ते न रोचते तर्हि प्रष्टव्योऽसि यत् चतुर्मासकसंबंधिपूर्णिमावृद्धौ त्वं त्रयोदशीवृद्धिं कुरुषे शेषपूर्णिमासु च प्रतिपद इति कुत्र शिक्षितोऽसि ?, यतः सर्वां अपि अमावास्यापूर्णिमादितिथयः पर्वत्वेनाराध्या एव इति, यदुक्तं श्रीश्राद्धदिनकृत्ये छण्हं तिहीणं मज्झमि का तिही अज्ज वासरे इत्यादि, ता : सर्वा अपि तिथय आराध्या एवेति, अथ च चाउद्दसमुद्दिट्ठपुण्णिमासिणीसु पडिपुन्नं इत्यस्य व्याख्या. चतुर्दश्यष्टम्यौ प्रतीते, उदिष्टासु महाकल्याणकसंबंधितया पुण्यतिथित्वेन प्रख्यातासु, तथा पौर्णमासीषु च तिसृष्वपि चतुर्मासकतिथिषु इत्यर्थः इति सूत्रकृतांगद्वितीयश्रुतस्कंधसूत्रवृत्तौ लेपश्रावकाधिकारे, इत्येतत्पर्वाराधनं चरितानुवादरूपं, शतवारपंचमश्राद्धप्रतिमावाहककार्तिकश्रेष्ठिवत्, न तु विधिवादरूपं, तल्लक्षणं पुनरेकेन केनचिद् यत् क्रियानुष्ठानमाचरितं स चरितानुवादः, सर्वैरपि यत् क्रियानुष्ठानं क्रियते स विधिवादः, (३२) Page #35 -------------------------------------------------------------------------- ________________ विधिवादस्तु सर्वैरपि स्वीकर्तव्य एव, न तु चरितानुवाद इत्यर्थतः सेनप्रश्ने कथितमस्ति, तस्मात् त्यज कदाग्रह, कुरु पूर्णिमाभिवृद्धौ द्वे त्रयोदश्यौ, अन्यथा गुरुलोपी ठको भविष्यसि इति दिक् । तथा श्राद्धविधावपि तिथिस्वरूपं यत् प्रतिपादितमस्ति तदपि त्वं सावधानीभूय श्रृणु-तिथिश्च प्रात: प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं, सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्, आहुरपि-चाउम्मासिय-वरिसे पक्खियपंचट्ठमीसुनायव्वा । ताओ तिहीओ जासिं उदेइ सूरो न अन्नाओ ॥१॥ पूआ पच्चक्खाणं पडिकमणं तह य नियमगहणं च । जीए उदेइ सूरो तीइ तिहीए उ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ॥३॥ पारासरस्मृतावपिआदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मंतव्या, प्रभूता नोदयं विना ॥१॥ उमास्वातिवाचकप्रघोषश्चैवं श्रूयते-क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं, कार्यं लोकानुगैरिह ॥१॥ इतिश्रीश्राद्धविधौ प्रतिपादितमस्ति, तस्मात् कदाग्रहं त्यक्त्वा यथावदागमानुसारेण पूर्वाचार्यपरंपरया च प्रवर्तितव्यं, परं कदाग्रहं कृत्वा कुमार्गप्रवर्तनं न कार्य, उत्सूत्रप्ररूपणेनानंतसंसारवृद्धः तस्मात् सिद्धं चैतत्-पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवर्धनं ।। इति श्रीप्रश्नविचारः । संवत् १८९५ वर्षे चैत्रसुद १४ दिने, पं०भोजाजीए लखी आपी छे. श्री खरतरगच्छे श्रीपादरामध्ये सा.कपुरसाने लखी आपी छे. तथा ।१३। १४।०)) । ए त्रिणि तिथि पुरी छतइ जउ लोक चउदसि दीवाली करइ तउ तेरसिचउदसिनो छठ करवउ, जे माटइ श्रीमहावीरनुं निर्वाणकल्याणक लोकनइ अनुसारी करवु कहिउं छइ श्राद्धविधिमांहि । क्षये पूर्वा तिथि:कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीमहावीरनिर्वाणं, ज्ञेयं लोकानुगैरिह ॥१॥ इतिश्रीतिथिहानिवृद्धिविचारः (33) Page #36 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહારાજ શ્રીવિજયદેવસૂરિજીના ગચ્છવાલાઓએ પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને માટે કરેલા ગ્રન્થનું ભાષાન્તર નીચે પ્રમાણે છે. ઈન્દ્રનો સમુદાય જેને નમસ્કાર કરે છે, જે સર્વજ્ઞ અને સર્વદર્શી છે. જે જગતના સમગ્રતત્ત્વોના જાણનારા છે એવાજનેશ્વરને નમસ્કાર કરીને શાસ્ત્રને અનુસાર કંઈક કહું છું. IIT કયી તિથિનો ક્ષય થયા છતાં કયી તિથિનું પાલન કરવું જોઈએ ? અને કઈ તિથિની વૃદ્ધિ થયા છતાં કઈ તિથિ કરવી? તે બધી વાત હું કહું છું. II તેમાં પહેલાં પર્વતિથિનું લક્ષણ કહેવાય છે-સૂર્યના ઉદય વખતે જે તિથિ થોડી પણ હોય તે જ તિથિ તિથિપણે જાણવી, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તેને તિથિ કહેવી નહિ. શ્રીસેનપ્રશ્નના પહેલા ઉલ્લાસમાં કહ્યું છે કે-ઉદયમાં જે તિથિ હોય તે તિથિ પ્રમાણ ગણવી. ઉદય સિવાયની તિથિ જો કરાય તો આજ્ઞાભંગ : અનવસ્થાર મિથ્યાત્વ અને વિરાધના ૪ને પામે. ૩ તેટલા માટે ઉદયવાળી તિથિ જ આરાધન કરવા યોગ્ય છે, પણ બીજી નહિં તેવી જ રીતે પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિમાં પહેલાં ઔદયિક (બીજા દિવસના ઉદયવાળી) તિથિ આરાધવા લાયકપણે વ્યવહાર હતો, પણ કોઈકે કહ્યું કે શ્રીપૂજ્યજી મહારાજ પહેલી તિથિને આરાધવા લાયક ગણે છે. તો શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ હોય તો ઔદયિકી (એટલે બીજી તિથિ જ ) આરાધવી એમ જાણવું. એવી રીતે શ્રીહરિપ્રશ્નના બીજા પ્રકાશમાં કહેલું છે. એટલા માટે ઉદયવાળી તિથિજ અંગીકાર કરવી, પણ બીજી નહિ. તેવીજ રીતે સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં કહેલું છે. તે આવી રીતે કે-અષ્ટમ્યાદિ તિથિ વધી હોય તો બીજી તિથિનું આરાધના થાય છે. પણ તે દિવસે પચ્ચકખાણની વખતે તે તિથિ ઘડી, બે ઘડી હોય છે, અને તેથી તેટલીનું જ આરાધન થાય. કેમ કે તેની પછીનોમ આદિ તિથિ થઈ જાય છે. પણ પહેલા દિવસે સંપૂર્ણ તિથિનું તો વિરાધના થાય છે. કેમકે તે તિથિ સંપૂર્ણ પહેલેદહાડે હોય છે. કદાચ પચ્ચકખાણની વખતે દેખવા જઈએ તો પહેલે દહાડે પચ્ચકખાણની વખતે પણ હોય છે.અને આખો દિવસ પણ હોય છે. તેથી બન્ને વાના હોય છે, અને તે (૩૪) Page #37 -------------------------------------------------------------------------- ________________ જ કારણથી સારું આરાધન થાય છે. આવો શિષ્ય પ્રશ્ન કર્યો તેનો ઉત્તર દે છે કે ક્ષયમાં પહેલાની તિથિ લેવી અને વૃદ્ધિમાં બીજી તિથિ લેવી. શ્રીમહાવીરમહારાજનો જ્ઞાનનિર્વાણ મહોત્સવ તો અહિયાં લોકને અનુસાર કરવો ૧ તેમજ ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી. ઈત્યાદિક ઉમાસ્વાતિવાચક (આદિ) ના વચનની પ્રામાણિકતાથીવૃદ્ધિ હોય ત્યારે થોડી પણ બીજી જ તિથિ પ્રમાણ ગણવી. આ ઉપરથી નક્કી થયું કે- જે સૂર્ય ઉદય થવાની વખતે તિથિ હોય તેજ માનવી, બીજી નહિ. તેમજ શ્રી હરિપ્રશ્નના ચોથા પ્રકાશમાં ગુટેલી તિથિને આશ્રયીને આવી રીતનો પ્રશ્ન કરેલો છે. તે પ્રશ્ન જણાવે છે-જ્યારે પાંચમની તિથિનો ક્ષય હોય ત્યારે તેનું તપકઈ તિથિએ કરવું? અને પૂનમનો ક્ષય હોય ત્યારે તેનું તપ ક્યારે કરવું ? આવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે જ્યારે પાંચમની તિથિનો ક્ષય હોય ત્યારે તેનું તપ તેની પહેલાંની તિથિમાં કરવું, અને પૂનમનો ક્ષય હોય ત્યારે તેરસ અને ચઉદસ કરવું, અને તેરસે ભૂલી જવાય તો પડવે પણ કરવું. આવી રીતે નિરૂપણ કરેલું છે. આ જગો પર વિજયાનન્દસૂરિના ગચ્છવાળા પડવે પણ એમ કહ્યું તેનો પણ શબ્દ લઈને પૂનમ વધે ત્યારે પડવાની વૃદ્ધિ કરાવે છે. તે મત ખોટો છે એમ નક્કી થયું. કેમકે પુનમ વધે ત્યારે તેરસની વૃદ્ધિ થાય, પણ પડવાની વૃદ્ધિ ન થાય. ટીપ્પણા વિગેરેમાં ચૌદશમાં પુનમનો સંક્રમ હોય છે, પણ પડવામાં હોતો નથી. શંકા કરે છે કે જ્યારે પુનમ ચૌદશમાં સંક્રમી છે તો પછી તમે બે ચૌદશો કેમકરતા નથી? પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેને ત્રીજે સ્થાને રહેલી એવી તેરશ કેમ વધારો છો ?, એવી રીતે જે તું પૂછે છે તો તેનો ઉત્તર સાંભળ-કે જૈન ટીપણામાં પહેલાં તો (તિથિની) કે પર્વતિથિની વૃદ્ધિ જ ન હોય. તેથી પરમાર્થથી તેરસ જ વધેલી ગણવી, પણ પડવાની વૃદ્ધિ જ ન થાય. લૌકિક અને લોકોત્તર એમ બન્ને શાસ્ત્રથી તેનો નિષેધ છે માટે, આ ઉપરથી આટલી વાત સિદ્ધ થઈ કે પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરવી. જો એમ તમને ન રૂચે તો પહેલી પુનમને છોડીને બીજી પુનમ રાખ. કદાચ એમ પણ ન રૂચે તો અમે તને પૂછીએ છીએ કે ચોમાસા સંબંધી પુનમોની વૃદ્ધિમાં તું તેરસની વૃદ્ધિ કરે છે, અને બાકીની પુનમોની વૃદ્ધિમાં પડવાની વૃદ્ધિ કરે છે, આવું ક્યાં શીખેલો છે? (૩૫) Page #38 -------------------------------------------------------------------------- ________________ કેમકે બધી પણ અમાવાસ્યા અને પુનમાદિક તિથિઓ પર્યપણે આરાધવા લાયક જ છે, જે માટે શ્રાદ્ધદિનકૃત્યસૂત્રમાં કહ્યું છે કે-છ તિથિઓમાંથી આજ કઈ તિથિ છે? ઈત્યાદિક પાઠથી સર્વે પણ તિથિઓ આરાધવા લાયક છે, વળી ચાઉસઠમ ઈત્યાદિક સૂત્રની વ્યાખ્યા આવી રીતે છે-ચઉદસ અને આઠમતો પ્રસિદ્ધ જ છે. ઉદિષ્ટ એટલે મહાકલ્યાણક સંબંધી હોવાને લીધે પવિત્રતિથિ તરીકે પ્રસિદ્ધ થયેલી તિથિને વિષે તેમજ પુનમ એટલે ત્રણે પણ ચોમાસી તિથિઓમાં (સંપૂર્ણ પૌષધવ્રત લેપશ્રાવક કરતો હતો.) એવી રીતે સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સૂત્રની ટીકામાં લેપશ્રાવકના અધિકારમાં છે. આ (ત્રણ પુનમનું આરાધન) વિધિવાદરૂપનથી. ચરિતાનુવાદ અને વિધિવાદનું લક્ષણ કરાય છે કે- જે ક્રિયાનું અનુષ્ઠાન કોઈ એકેજ કરેલું હોય તે ચરિતાનુવાદ, અને જે ક્રિયાનું અનુષ્ઠાન બધાથી કરાય તે વિધિવાદ, અને વિધિવાદ તો બધાએ પણ અંગીકાર કરવો જ જોઈએ. ચરિતાનુવાદ બધાએ અંગીકાર કરવો એવો નિયમ નથી. આ વાત અર્થથી સેનપ્રશ્નમાં કહેલી છે. માટે કદાગ્રહ છોડી દે અને પુનમની વૃદ્ધિએ બે તેરશો કર. નહિંતર તું ગુરૂને લોપનાર, (ગુરૂના વચનોને લોપનાર) અને ઠગ થઈશ. આ સંક્ષેપથી કહ્યું. તેમજ શ્રાદ્ધવિધિમાં પણ તિથિના સ્વરૂપનું જેમ નિરૂપણ કરેલું છે તે પણ તું સાવધાન થઈને સાંભલ-સવારે પચ્ચખ્ખાણની વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણવી, કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયને અનુસાર દિવસ વિગેરેનો વ્યવહાર થાય છે, વલી પૂર્વઋષિઓએ કહેલું પણ છે કે ચોમાસી, સંવચ્છરી, પકખી, પાંચમ અને આઠમમાં તે તિથિઓ ગણવી કે જેમાં સૂર્યનો ઉદય હોય, પણ સૂર્ય ઉદય વગરની તે તિથિઓ ન લેવી [૧] પૂજા પચ્ચખાણ પ્રતિક્રમણ તેમજ નિયમ-ગ્રહણ જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિએ કરવું જોઈએ નારા ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી, જો બીજી તિથિ કરવામાં આવે તો આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ પામે III પારાસરસ્કૃતિમાં પણ કહ્યું છે કે સૂર્યના ઉદયની વખતે જે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ જાણવું, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તે સંપૂર્ણ ન જાણવી. ઉમાસ્વાતિ વાચકનો પ્રઘોષતો એમ સંભળાય છે કે-ક્ષયમાં પહેલાની તિથિ કરવી અને (૩૬) Page #39 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિમાં બીજી તિથિ કરવી. અને શ્રીવીરજ્ઞાનનિર્વાણનો મહોત્સવ અહિં લોકને અનુસારે કરવો. એ રીતે શ્રાદ્ધવિધિમાં નિરૂપણ કરેલું છે. માટે કદાગ્રહને છોડીને આગમને અનુસારે બરોબર કર અને પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે પ્રવૃત્તિ રાખ, પણ કદાગ્રહે કરીને કુમાર્ગનું પ્રવર્તન કરીશ માં. ઉત્સૂત્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે માટે, તેથી એ સિદ્ધ થયું કે પુનમ વધે ત્યારે તેરસ વધારવી, આવી રીતે શ્રી પ્રશ્નવિચારસમ્પૂર્ણ થયો સં.૧૮૯૫ વર્ષે ચૈત્ર સુદી ૧૪ ને દિવસે પંડિત ભોજાજીએ આ પ્રત લખી આપી છે. ખરતરગચ્છમાં પાદરા ગામમાં શા કપુરશાહને લખી આપી છે ॥ તેમજ તેરસ ચૌદશ અને અમાવાસ્યા એ ત્રણે તિથિઓ પુરી હોય તો પણ જો લોક ચૌદશે દિવાલી કરે તો તેરસ ચૌદશનો છટ્ઠ કરવો, કારણ કે શ્રી મહાવીરભગવાનનું નિર્વાણ કલ્યાણક લોકને અનુસારે કરવું કહ્યું છે. શ્રી શ્રાદ્ધવિધિમાં ક્ષયમાં પહેલી તિથિ અને વૃદ્ધિમાં બીજી લેવી, અને શ્રીમહાવીરનું નિર્વાણ, લોકને અનુસારે કરવું એમ કહ્યું છે. આ પ્રશ્નવિચારને વાંચનારો મનુષ્ય શાસ્ત્ર અને પરંપરાને માનતો હશે તો વૃદ્ધિએ જરૂર તેરસની વૃદ્ધિ કરશે, અને એ હિસાબે ભાદરવા સુદ ત્રીજનીજ વૃદ્ધિ કરવી યોગ્ય ઠરે છે. અને તેથી ગુરૂવારની સંવચ્છરી આ વખતે કરનારા શાસ્ત્ર અને પરંપરાને આરાધનારા છે. मासवाहे शान्तर्गत रत्नपुरीय श्रीषमहे व डेशरीमलक नामनी श्वेतांजरसंस्था तरश्थी भमनगरमां श्रीजैनलास्डरोहय प्रेसमां मेनेवर जासयंह હીરાલાલે છાપ્યું. નોંધ નં.૫ પૂનાના ડો.પી.એલ.વૈધે પોતાના લવાદી ચૂકાદાના ભાષાંતરમાંગ્રંથારંભે (શ્રવિજ્ઞયતેવીયાનામ્) એમ જે લખેલું છે તે સંપાદકે પ્રયોજેલું છે. કેમ કે ગ્રંથમધ્યે કે ગ્રંથાન્તે વિજયદેવના નામનો ઉલ્લેખ જ નથી. આ ગ્રંથની સારી રીતે પરીક્ષા કરતાં તે પુષ્કળ પરસ્પર વિરૂદ્ધ ઉક્તિવાળો અને યુક્તિવિનાનો જણાય છે. તેથી તેના પ્રામાણ્ય તરફ જ અમારા મનમાં શંકા થાય છે +++ (૩૭) Page #40 -------------------------------------------------------------------------- ________________ નહિતર ગુલોપીઠગ બનીશ. એવી રીતે શાપ દીધો છે માટે આવો આ અવિજ્ઞાતકર્તાનો, અનેક પરસ્પર વિરુદ્ધ ઉક્તિઓવાળો, યુક્તિરહિત ગ્રંથ શી રીતે પ્રમાણપદવી કે શાસ્ત્રપદવી પામે? એજ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીએ વિચારવું જોઈએ. આ પ્રમાણે લખનાર લવાદે જે સાંયોગિક પૂરાવાઓ અને તેમાં પ્રતિપાદિત વિજયાનંદસૂરિ (આણસૂરગચ્છ)ના અનુયાયીઓને માટે ગુરૂલોપીઠગ બનીશ એજે શબ્દપ્રયોગ થયેલો છે તે તે વખતના દેવસૂર આણસૂરગચ્છના ઝગડાઓ અને માન્યતાનો અભ્યાસ ઝીણવટથી કર્યો હોત તો સંપાદકે પ્રયોજેલું છે, યુક્તિવગરનો અને વિરુદ્ધ ઉક્તિવાળો આ તિથિહાનિ વૃદ્ધિવિચાર ગ્રંથ છે તેવું ન જ લાગત, પરંતુ યથાર્થ જણાત. આ ગ્રંથની બબ્બે હસ્તલિખિત પ્રતો અને એકનો ફોટોગ્રાફ પૂરાવા તરીકે મોકલવા છતાં તેના પ્રામાણ્ય તરફજ અમારા મનમાં શંકા થાય છે. એમ ફૂટેલ વૈદ્ય સિવાય બેધડક કોણ લખી શકે? તે સુજ્ઞોએ વિચારવું. નોંધનં. ૬ પી.એલ.વૈદ્યના આ લખાણ અંગે પં.શ્રી તુલાકૃષ્ણ ઝા (શર્મા) તિથિવૃદ્ધિક્ષય વિષયક ટિપ્પણાનુસાર મધ્યસ્થના નિર્ણયના ખંડન પૂર્વક આગમાનુસાર મતનું વ્યવસ્થાપન નામે જે નિબંધ લખેલ છે તે નિબંધના અનુવાદના પૃ-૨૫ ઉપર શું લખે છે ? તે પણ સાથોસાથ આપણે જોઈ લઈએ. જેથી આ તિથિહાનિ વૃદ્ધિ વિચાર અંગે વૈધે જે શંકા ઉઠાવીને વિજયદેવસૂરિજી મ.નો આ કરેલો નથી એમ જે નિર્ણય જણાવ્યો છે તે અંગેનો ઘટસ્ફોટ વાચકોને થઈ જશે. મત પત્રકના અપ્રામાણ્યનું નિરસન હવે શ્રીવિજયદેવસૂરિના એ મતપત્રકના પ્રામાણ્ય તરફ જે સંશય કરે છે, તે અત્યંત સાહસ જ છે, એથી પહેલાં તેના અપ્રામાણ્યને સાધનાર ઈષ્ટ હેતુઓનો નિર્દેશ કરી, તે હેતુઓને અસિદ્ધ ઠરાવી તેમના ચિત્તમાં રહેલ શંકારૂપી ખીલાઓનું મૂળ સાથે જ ઉમૂલન કરીએ છીએ.-એ ગ્રંથને અપ્રામાણિક કયા હેતુથી માનવામાં આવે છે? શું ચારપત્રવાળો હોવાથી ? ૧, તેના કર્તા જાણવામાં ન આવેલ હોવાથી ? ૨, પરસ્પર વિરુદ્ધ કથનની બહુલતાવાળો હોવાથી? ૩, યુક્તિ રહિત હોવાથી? ૪, બીજાના અભીષ્ટ (૩૮) Page #41 -------------------------------------------------------------------------- ________________ પક્ષની અભ્યનુજ્ઞાવાળો હોવાથી? ૫, શાપને પ્રતિપાદન કરનાર હોવાથી ? ૬. અથવા પોતે સ્વીકારેલ વસ્તુથી વિરુદ્ધ હોવાથી ?, અપ્રમાણ માનવામાં આવે છે ? તેમાંનો પહેલો હેતુ અસિદ્ધ છે, કેમ કે-આગમમાં અથવા શાસ્ત્રમાં પ્રત્યેક વાક્યને પ્રામાણિક તરીકે જો નિઃશંકપણે અનુમોદન કરવામાં આવે છે, તો ચારપત્રવાળા ગ્રંથની શી વાત? અને જો ચારપત્રવાળા ગ્રંથનું પ્રામાણ્ય ન જ હોઈ શકે, તો મધ્યસ્થ અવશ્ય પ્રમાણ સાથે એ કહેવું જોઈએ કે-સો પત્રવાળા, હજારપત્રવાળા અથવા તેનાથી ન્યૂનકે અધિક કેટલા પત્રોના પ્રમાણવાળા ગ્રંથનું પ્રામાણ્ય થઈ શકે? તે પ્રત્યેકમાં પણ વ્યભિચાર (દોષ) મસ્તક પર ધારવો જોઈએ જ-એમ અવશ્ય અનુસંધાન કરવું જોઈએ. હવે બીજે હેતુ પણ અસિદ્ધજ છે, કારણ કે વિજયદેવયાનામ્ એ પદ વડે કર્તા જાણવામાં આવે છે. કદાચ એવી શંકા કરવામાં આવે કે- ગ્રંથના મધ્યમાં અથવા ગ્રંથના અંતમાં વિજયદેવીયાનામ્ એવા નામનો ઉલ્લેખ જોવામાં ન આવતો હોવાથી આદિમાં જોવાતું વિજયદેવીયાનામ્ એ પદ સંપાદકે જ જોડી દીધું છે. તો એમ કહેવું યુક્ત નથી; એ માત્ર સોગનથી જ નિર્ણય કરી શકાય તેવું છે. કારણ કે-શ્રીમેન(વિજ્યસેન) સૂરિની પરંપરામાંથી શ્રીવિજયદેવસૂરિજી અને વિજ્યાનંદસૂરિજી પોતપોતાના નામના ગચ્છના પ્રવર્તકો થઈ ગયા છે. સમસ્ત તપાગચ્છવાળાઓને જાણીતું હોવાથી, અને આ ગ્રંથમાં વિજયાનંદસૂરિજીના મતનું ખંડન પ્રાપ્ત થતું હોવાથી, વિરોધિપણાથી રામાન વગેરેની જેમ, અને વ્યવહાર-પરંપરાદ્વારા વિજયદેવ(સૂરિ)નું કનૃત્વ સિદ્ધ થાય છે. વિશેષમાં મધ્યસ્થથી એવી પ્રતિજ્ઞા કરી શકાય તેમ છે ? કે સર્વ ગ્રંથોમાં ગ્રંથની આદિમાં, ગ્રંથની મધ્યમાં, અને ગ્રંથના અંતમાં ગ્રંથકારે પોતાનું નામ નિર્દેશ કરેલું જ હોય. જે હા કહી એ સ્વીકારવામાં આવે તો પૂછી શકાય કેમનુજી વગેરેએ પણ મનુસ્મૃતિ વગેરે તે તે ગ્રંથમાં પોતાનું નામ કેમ દર્શાવ્યું નથી ?, અથવા (મહાકવિ) કાલિદાસ વગેરેએ પોતાના રચેલા મહાકાવ્યોમાં પણ ત્યાં ત્યાં પોતાનું નામકેમ દર્શાવ્યું નથી? બહુકહેવાથી શું? પ્રાચીન ગ્રંથકારોએ રચેલા કેટલાયગ્રંથોમાં ગ્રંથકારે નિર્દિષ્ટ કરેલ નામ પણ પ્રાયે જોવામાં આવતું નથી, અને પ્રામાણ્ય સ્વીકારવામાં આવે (૩૯) Page #42 -------------------------------------------------------------------------- ________________ છે. હવે જો એમ કહેવામાં આવે કે બીજા પ્રમાણોથી, અને પરંપરા-વ્યવહારથી ત્યાં નામ નિશ્ચિત છે. તો અહિં પણ તે જ પરંપરા-વ્યવહાર પ્રમાણ-પદવી પ્રસ્તુત ગ્રંથમાં તેને ન સ્વીકારવું-એ દુરભિનિવેશ (દુરાગ્રહ) ગણાય. વિશેષમાં, આવશ્યકસૂત્ર (દશવૈકાલિક)વગેરેની ચુર્ણિઓના કર્તા હજી સુધી અનિશ્ચિત હોવા છતાં પણ તેનું પ્રામાણ્ય શ્રી જૈનસંઘે સ્વીકારેલું છે. એવી રીતે ત્રીજો હેતુ પણ અસિદ્ધ જ છે, કારણ કે-એક પણ વિરુદ્ધ ઉક્તિ જોવામાં ન આવતી હોવાથી વિરુદ્ધ ઉક્તિની બહુલતાનો સર્વથા અસંભવ છે. આથી જ કઈ વિરુદ્ધ ઉક્તિનો પરીવાર અભ્યારે કરવો? એથી તે હેતુ ઉપેક્ષણીય જ છે. ચોથો હેતુ પણ તેવી જ રીતે અસિદ્ધ છે. કારણ કે-બરાબર આગમને અનુસાર પૂર્વાચાર્યની પરંપરા પ્રમાણે પ્રવર્તવું જોઈએ ઉસૂત્રની પ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ થતી હોવાથી એ વગેરે દ્વારા યુક્તિ જ દર્શાવી છે. પાંચમો હેતુ પણ તેવી જ રીતે અસિદ્ધ છે, કારણ કે-દુર્જન તુષ્ટ થાઓ એવા ન્યાયવડે બીજાનો પક્ષ સ્વીકારીને પર બીજું સમાધાન આપવું-એ શાસ્ત્રકારને સંમત છે. છઠો હેતુ પણ તેવી રીતે અસિદ્ધ છે, કારણ કે-શાસ્ત્રને અને પરંપરાવ્યવહારનકેન માનનારા તેવા પ્રકારના કદાગ્રહી શિષ્યને કેદખાનામાં નાખવામાં અશક્ત એવા ગુરૂથી શાપ આપવા સિવાય બીજું શું કરી શકાય ? એ મનમાં વિચારવા જેવું હોવાથી, શાપ આપવો પણ દૂષિત ન ગણાય-એ તો મધ્યસ્થના સંતોષ માટે જણાવાય છે. વાસ્તવિક રીતે તો પાપ આચરતા શિષ્યને ઉન્માર્ગથી અટકાવનારા ગુરૂઓ જો એમ પ્રતિપાદન કરે કે-પાપ કરીશ, તો તું નરકમાં પડીશ. તો તે શાપ આપનારા ન કહેવાય, પરંતુ ઉપદેશ આપનારાજ કહેવાય. એથી પ્રસ્તુત ગ્રંથમાં શાપ દેવાનું કહેવું તે અજ્ઞાનમૂલક છે. એવી રીતે સાતમો હેતુ પણ અસિદ્ધ જ છે, કારણ કે-અષ્ટમીની વૃદ્ધિમાં બીજી અષ્ટમી ગ્રહણ કરવી, અને પૂર્ણિમાની વૃદ્ધિ હોય ત્યારે બીજી પૂર્ણિમાને ગ્રહણ (૪૦) Page #43 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે એવું આ ગ્રંથમાં પોતાના અભિમત તરીકે કોઈ પણ સ્થળે સ્વીકાર્યું નથી. આથી જ ત્યાં હીરપ્રશ્નના બીજા પ્રકાશના વચનને ઉદ્ધત કરીને તેથી ઔદયિકી જ તિથિ સ્વીકારવી, બીજી નહિ એ પ્રમાણે ઉપસંહાર કર્યો છે. જે પૂર્ણિમાની વૃદ્ધિમાં બીજી પૂર્ણિમાને ગ્રહણ કરવી પોતાને અભીષ્ટ હોત તો બીજી જ તિથિ સ્વીકારવી એવી રીતે જ ઉપસંહાર કરત. તથા સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસનું વચન ત્યાં જ આગળ ઉદ્ધત કરીને-આ કથનદ્વારા આ કહ્યું કે- સૂર્ય ઉગવાની વેળાએ તિથિ હોય તે જ માનવી, બીજી નહિ, એ પ્રમાણે ઉપસંહાર કર્યો છે; નહિ તો, અહિં પણ બીજી તિથિ માનવી એવી રીતે જ ઉપસંહાર કરત. એ મધ્યસ્થ આંખો મીંચીને વિચારે જો કે પહેલી રીતે મધ્યસ્થને અભીષ્ટ એવા સાત હેતુઓનું અસિદ્ધપણું દર્શાવ્યું, છતાં નિર્ણયપત્રના ૧૩માં પૃષ્ઠમાં રહેલ-આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શંકા કરે છ-આ આઠમા હેતુનું અસિદ્ધપણું મેં દર્શાવ્યું નથી, તો પણ તે (આઠમા હેતુ)નું અસિદ્ધપણું અય્યારી દર્શાવેલી દિશાએ મધ્યસ્થ પોતાની મેળે જ વિચારી લેવું જોઈએ. લેખના વિસ્તારના ભયથી વિરમવામાં આવે છે. નિર્ણયપત્રકની અપ્રામાણિકતામાં હેતુઓ અહિં આ પણ નિર્દેશ કરવાનો છે કે, શ્રીવિજયદેવના મતપત્રકને અપ્રામાણિક ઠરાવવા માટે કલ્પેલા મધ્યસ્થના અભીષ્ટ હેતુઓમાંથી બીજા અને છઠહેતુ સિવાયના બાકીના પાંચ હેતુઓ મધ્યસ્થના આ નિર્ણયપત્રમાં પણ વિદ્યમાન હોવાથી તેનું જ અપ્રામાણિકપણું તે જ માર્ગે પ્રાપ્ત થાય છે. તે દર્શાવવામાં આવે છે જો ચારપત્રવાળા(ગ્રંથ-લેખ)નું પ્રામાણ્ય ન જ થાય, તો અમુક પત્રવાળાનું જ પ્રામાણ્ય મધ્યસ્થ સ્વીકારવું જોઈએ. તેમાં નિર્ણય કરનાર પ્રમાણનો અભાવ હોવાથી સોળપત્રવાળાનું પણ પ્રામાણ્ય ઘટી શકે નહિ, ચારપત્રવાળો હોવાથી એવા પહેલા હેતુ જેવો સોળપત્રવાળો હોવાથી એવો પહેલો હેતુ આમાં વિદ્યમાન છે. તથા નિર્ણયપત્રના ૧૧ મા પૃષ્ઠમાં-તે તિથિ વૃદ્ધ ગણાય કે જે બેવાર સૂર્યોદયને સ્પર્શે, એમ થતાં ઔદયિકી બે તિથિયોનો સંભવ હોવાથી બે પક્ષોનો (૪૧) Page #44 -------------------------------------------------------------------------- ________________ . સંભવ છે, બે પક્ષોનો સંભવ હોવાથી તેમાંથી કઈ તિથિએ આરાધના કરવી જોઈએ ? એવો સંદેહ ચિત્તને આકુલ કરે છે, એવા ઉલ્લેખદ્વારા આરાધન કરવા યોગ્ય તિથિ સંબંધમાં સંદેહ પહેલાં કહ્યો; ત્યાર પછી ત્યાં જ ૧૫ મા પૃષ્ઠમાં જ વૃદ્ધ તિથિ બે વાર ઉદયને સ્પર્શ કરે છે; એથી કઈ તિથિ ઔદયિકી છે ? એવો સંદેહ થતાં-એ વગેરે ઉલ્લેખ વડે ઔદયિકી તિથિ સંબંધમાં સંદેહ કહ્યો; એથી એવી ઉક્તિ સ્પષ્ટ જ પૂર્વાપરવિરુદ્ધ છે. આ સંબંધમાં આ પ્રમાણે વિચારવું જોઈએ. વૃદ્ધ તિથિ બે વાર ઉદયને સ્પર્શ કરે છે-એવા કથન વડે વૃદ્ધ તિથિ બંનેના ઔદયિકીપણાનો નિશ્ચય થતાં, તે તિથિમાં તેના જ ઔદયિકપણાનો નિશ્ચય, તે તિથિમાં તેના ઔદયિકપણાના સંશયનો પ્રતિબંધક હોવાથી તેવા પ્રકારના સંશયની ઉત્પત્તિ ન થઈ શકે, છતાં કઈ ઔદયિકી તિથિ છે ? એવી સંદેહવાળી ઉક્તિ, મધ્યસ્થના જ સૂક્ષ્મ સંસ્કૃત અભ્યાસના અભાવને પ્રકાશિત કરે છે. એવી રીતે ક્ષીણ અષ્ટમી પર્વતિથિના સ્થળમાં શ્રીજૈનસંઘ આરાધન માટે ઔયિકી તિથિની અપેક્ષા રાખે છે. એવો સિદ્ધાંત કર્યાં પછી, પૂર્વ તિથિ સપ્તમીમાં ઔયિકીપણું કરીને આરાધન કરવું જોઈએ. એવી રીતે પહેલાં કહ્યા પછી પૂર્ણિમા પર્વતિથિના ક્ષય-પ્રસંગમાં યથારુચિ અનુષ્ઠાન કરવું જોઈએ. એવી ઉક્તિથી સ્પષ્ટ જ પૂર્વાપર-વિરુદ્ધ છે. એવી રીતે પરસ્પર-વિરુદ્ધ ઉક્તિયોની બહુલતા હોવાથી ત્રીજો હેતુ પણ આમાં છે. એવી રીતે પંચમીનું સામાન્ય પર્વતિથિપણું વિનષ્ટ કરવામાં, તથા શ્રીવિજયદેવસૂરિજીમાં જીતવ્યવહારના પ્રવર્તક તરીકેની સિદ્ધિ માટે અપેક્ષીત એવા બાકીના ત્રણ અંશો ન હોવામાં, અને બીજા પણ અનેક સ્થળોમાં યુક્તિ ન દર્શાવેલી હોવાથી યુક્તિરિક્ત નામનો ચોથો હેતુ પણ આમાં છે જ. એવી રીતે ક્ષયે પૂર્વી તિથિ: વ્હાર્યાં એ શાસ્ત્રની ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિ કરવી-પૂર્વતિથિમાં આરાધન કરવું જોઈએ. એમ પહેલાં વ્યાખ્યા કર્યા પછી, આ શાસ્ત્ર વડે પૂર્વમાં રહેલી સપ્તમી વગેરેમાં અષ્ટમી વગેરે કરવામાં આવે છે. એવી રીતે કથન કરવાથી આ શાસ્ત્ર પર્વતિથિનું વિધાન કરનાર છે. એવા પ્રકારના આગમાનુસારિ (૪૨) Page #45 -------------------------------------------------------------------------- ________________ E પક્ષનો સ્વીકાર કર્યો હોવાથી પરાભિમત-પક્ષાભ્યનુજ્ઞા નામનો પાંચમો હેતુ પણ આમાં ઘટે છે. તથા શ્રી જૈનસંઘ આરાધન માટે ઔદયિકી તિથિની અપેક્ષા રાખે છે. એવી રીતે પોતે સ્વીકાર્યા પછી પૂર્ણિમાના ક્ષય-પ્રસંગમાં રુચિ પ્રમાણે અનુષ્ઠાન કરી શકાય એવું કથન કરવાથી સ્વાભ્યપગમ-વિરુદ્ધ નામનો સાતમો હેતુ પણ આમાં ઘટે છે. એવી જ રીતે આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શંકા કરે છે એવા આઠમા હેતુના સ્થાનમાં પણ શાસ્ત્ર અને પરંપરા-વ્યવહારને અનુસરનારા સર્વે આચાર્યો આ નિર્ણયપત્રના પ્રામાણ્ય તરફ શંકા કરે છે. એવા પ્રકારનો જ હેતુ ગ્રહણ કરવો જોઈએ. એવી રીતે સર્વ પ્રકારે શોભે છે. –એ પ્રમાણે વિજયદેવસૂરિજીના મતપત્રકનું અપ્રામાણ્ય દૂર કરીને, તેનું પ્રામાણ્ય વ્યવસ્થાપિત કરી પર્વતિથિની વૃદ્ધિ ટીપણાદ્વારા જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપર્વતિથિની જ વૃદ્ધિ કરવી જોઈએ. એ વિષયમાં સાક્ષાત જ પ્રમાણ દર્શાવવામાં આવેલ છે. તેથી ટીપણામાં પર્વતિથિયોનો ક્ષય અથવા વૃદ્ધિ જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપર્વતિથિયોનો જ ક્ષય અથવા વૃદ્ધિ કરવી જોઈએ. એવો અર્થ, પૂર્વે કહેલાં અનેક શાસ્ત્રોથી સાક્ષાત્ અથવા અર્થાપત્તિદ્વારા સિદ્ધ કરવામાં આવ્યો છે. જીત વ્યવહાર હવે જીતવ્યવહાર દ્વારા પણ એ અર્થ સિદ્ધ કરવા માટે પહેલાં આ શ્રીદેવસૂરિની સામાચારીનું જીતવ્યવહારપણું સિદ્ધ કરીએ છીએ(૧૩) તેરમું-શ્રીસ્થાનાંગસૂત્રમાં વ્યવહાર પાંચ પ્રકારનો કહેલો છે, તે આ પ્રમાણે-૧ આગમ, ૨ શ્રુત, ૩ આજ્ઞા, ૪ ધારણા અને પાંચમો જીત. તેમાં વ્યવહાર કરનારને આગમ હોય, ત્યારે તેનાથી જ વ્યવહાર કરવો જોઈએ. તેના અભાવમાં શ્રુતદ્વારા વ્યવહાર કરવો જોઈએ. એવી રીતે (૪૩) Page #46 -------------------------------------------------------------------------- ________________ બીજા સંબંધમાં પણ પૂર્વ પૂર્વના અભાવમાં પર પર (પાછળ પાછળના) દ્વારા વ્યવહાર કરવો જોઈએ. (૧૪) ૧૪-મું-શ્રીજતકલ્પ-ભાષ્યમાં વૃત્ત. અનુવૃત્ત અને પ્રવૃત્ત એવી રીતે મહાજનોદ્વારા બહુ વાર આસેવિત થયેલ છતકલ્પ નામનો આ પાંચમો વ્યવહાર હોય છે. આનો અભિપ્રાય આવા પ્રકારનો છે-એક પુરુષ સંબંધી (સુધીનો) વ્યવહાર તે વૃત્ત કહેવાય છે, બે પુરુષ સંબંધી (સુધીનો) વ્યવહાર અનુવૃત્ત, અને ત્રણ પુરુષ સંબંધી (સુધીનો)વ્યવહાર તે પ્રવૃત્ત કહેવાય છે. ત્યાર પછી અધિક મહાપુરુષોએ અનેકવાર આચરેલો વ્યવહાર તે જીત એવા નામનો કહેવાય છે. ટીપણામાં પર્વતિથિયોનો ક્ષય અથવા વૃદ્ધિ જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપર્વતિથિયોનો જ ક્ષય અથવા વૃદ્ધિ કરવી જોઈએ.-એવા પ્રકારનો શ્રીદેવસૂરિએ કહેલ વ્યવહાર, આજ સુધીમાં થયેલા સર્વ મહાપુરુષોએ અનેકવાર આચરેલ હોવાથી તેનું છતવ્યવહારપણું અબાધિત જ છે. શ્રીદેવસૂરિની સામાચારી (છત વ્યવહાર) હવે શ્રીદેવસૂરિની સામાચારી સર્વ મહાપુરુષોએ આચરી હતી, તેમાં શું પ્રમાણ છે ? એવો પ્રશ્ન કરવામાં આવે, તો તેના પ્રત્યુત્તરમાં કહેવાય છે સત્તરમી સદીથી શરૂ કરીને વિવાદ થતાં ૩૦0 ત્રણશો વર્ષોથી તપાગચ્છના અનેક મુનિરાજોના પત્રવ્યવહારથી, ઉલ્લેખોથી, અને બીજા પણ (ખરતરગચ્છીય ગ્રંથકારના) ઉસૂત્ર-ખંડન વગેરે ગ્રંથથી જણાય છે. હાલમાં પણ વિવાદપદમાં ન ઉતરેલા તપાગચ્છના સર્વ આચાર્યો પણ તે જ સામાચારીને આચરે છે, તે પ્રત્યક્ષથી પણ જાણી શકાય છે. શ્રીવિજયરામચંદ્રસૂરિજીના પરમગુરુજીના પણ પરમગુરુજી શ્રીવિજયાનંદસૂરિજીએ પોતાના રચેલા જૈનતત્ત્વાદશ નામના ગ્રંથમાં પોતાને શ્રીદેવસૂરિગથ્વીય તરીકે જણાવ્યા છે. જેમનું પ્રખર પાંડિત્ય અને અસાધારણ પ્રતિભાશાલીપણું હાલમાં પણ પ્રકૃષ્ટ (૪૪) Page #47 -------------------------------------------------------------------------- ________________ પંડિતોને પણ વિસ્મયમાં નાખે છે (વિસ્મિત કરે છે), તે ન્યાયવિશારદ બિરુદ ધારણ કરનાર શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજીએ પણ પોતાના રચેલા જ્ઞાનસાર નામના ગ્રંથમાં આશ્લોક વડે પોતાને દેવસૂરિગચ્છીય તરીકે ઓળખાવ્યા છે સુગુરુ શ્રીવિજયદેવસૂરિના પ્રૌઢતાના ધામરૂપ સ્વચ્છ ગચ્છમાં પ્રજ્ઞા છત-વિજયજી, ગુણોના ગણવડે પરમ પ્રૌઢતાને પામ્યા હતા, તેમના સતીર્થ્ય (ગુરુબંધુ) પણાને ધારણ કરનારા ઉત્તમ પ્રાણ નયવિજયજીના શિશુ (શિષ્ય બાળક) શ્રીમાન્ ન્યાયવિશારદ (શ્રીયશોવિજયજી)ની આ કૃતિ, વિદ્ધજજનોને પ્રતિકારક થાઓ. એવી રીતે યશોવિજયજી ઉપાધ્યાયજીના ગુરુ શ્રીનવિજયજી ઉપાધ્યાયે, તથા વિનયવિજય ઉપાધ્યાયે, ગુણવિજય ઉપાધ્યાયે અને બીજા પણ જ્ઞાનવિમલસૂરિવગેરેએ પણ તે તે ગ્રંથોની પ્રશસ્તિ વગેરેમાં પોતે દેવસૂરિગચ્છીય હોવાનું સૂચવ્યું છે તેમના પટ્ટ પર સૂર્ય જેવા શ્રીવિજયદેવસૂરિ સુગુર થઈ ગયા, તેમના સુકૃતોના અનુમોદન માટે આ ગ્રંથ વિસ્તાર પામો. તેમના પટ્ટ પર મુકુટ-મણિ જેવા વિસ્તાર પામતી કીર્તિ, કાંતિવાળા અને પ્રતાપવાળા તથા જેમની બહોળી તપાલક્ષ્મી પ્રખ્યાત થયેલી છે તેવા, પવિત્ર બુદ્ધિવાળા, અધિક દક્ષ, ઈંદ્રભૂતિ (ગૌતમસ્વામિ)ના પ્રતિનિધિ જંગમ કલ્પવૃક્ષ જેવા શ્રીવિજયદેવસૂરિ જયવંત વર્તે છે. વિ.વિ. તો શું આજ સુધીમાં તેને મહાપુરુષોનથી થયા? અથવા હાલમાં તેવા મહાપુરુષો નથી? અથવા ભવિષ્યમાં નહિ થાય? એવું કોઈ પણ કદાગ્રહ વગરના બુદ્ધિશાલીશ્રીસંઘ વડે સ્વીકારી શકાય તેમ છે? ટીપણા (પંચાંગ)માં પર્વતિથિયોની વૃદ્ધિ કે ક્ષયના પ્રસંગે, વાસ્તવિક રીતે અપર્વતિથિયોની જ વૃદ્ધિ અને ક્ષય કરવાના સ્વરૂપવાળી આ સામાચારી મહાપુરુષોએ રચેલી છે, મહાપુરુષોએ અવિચ્છિન્ન પરંપરાથી અનેકવાર અનુષ્ઠિત કરેલી-આચરેલી હોવાથી; એવી રીતે આ સામાચારી, મહાપુરુષોએ આચરેલી છે, આધુનિક-હાલના (૪૫). Page #48 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષોના આચાર વિષયક હોવાથી, બંને સ્થળે અન્વયી દષ્ટાંત મૂર્તિ-સ્તુતિ વગેરે, અને વ્યતિરેકમાં દષ્ટાંત જલ-તાડન વગેરે. એવી રીતે સર્વ યુક્ત છે. વિશેષમાં, સાંવત્સરિક પ્રતિક્રમણનું વિધાન, કલ્પસૂત્ર વગેરે આગમમાં ભાદ્રપદ શુક્લપંચમીએ હોવા છતાં પણ કારણવશ તેનું પરાવર્તન કરનાર શ્રીકાલકાચાર્યના ભાદ્રપદ શુક્લચતુર્થીએ સાંવત્સરિક પ્રતિક્રમણ પરાવર્તનરૂપ વ્યવહારમાં જીતવ્યવહારની સિદ્ધિ માટે અપેક્ષિત યુગપ્રધાન સરખા આચાર્યનું પ્રવર્તકપણું વગેરે ચારે અંશો સ્વીકારીને છતવ્યવહાર વ્યવસ્થાપિત કરતા મધ્યસ્થ આગમથી અપ્રતિકૂળ, અને પૂર્વે કહેલાં બહુધા શાસ્ત્રોને અનુકૂળ એવા શ્રીદેવસૂરિના વ્યવહારમાં યુગપ્રધાન સરખા આચાર્યનું પ્રવર્તકપણું એવા પહેલા અંશને સ્વીકારીને પણ, પ્રમાણ વિના બાકી રહેલા અંશોને ન સ્વીકારતા, માત્ર દ્વેષ જ દર્શાવતા મધ્યસ્થ ધૃષ્ટતા જ આચરી છે. કારણ કે જેઓ ખરેખર યુગપ્રધાન સરખા આચાર્યો હોય છે, તેઓ વિશિષ્ટ કારણ અથવા વિશિષ્ટ પ્રયોજન વિના પ્રવૃત્તિ કરતા નથી જ, પ્રવર્તાવતા નથી જ. તેમણે પ્રવર્તાવેલા ધર્મને શાસ્ત્રો સાથે વિરોધ પણ હોતો નથી, કે આવતો નથી. સંવિગ્ન (સંવેગી-મોક્ષાભિલાષી) ગીતાર્થોએ પ્રતિષેધ ન કરવો અને બહુજનોને અનુમત એવું જ એ પ્રવર્તન હોય છે. જે એમ ન હોય તો યુગપ્રધાન સરખા આચાર્યપણાને હાનિ આવે. એથી પ્રથમ અંશ સ્વીકારતાં, બીજા ત્રણ અંશો પણ સ્વીકૃત થઈ જ જાય છે. એમ હોવા છતાં તેને ન સ્વકારતાં મધ્યસ્થને અહિં બીજું શું કહી શકાય ? હાલના કોઈ આચાર્યોએ તે સામાચારીનો નિષેધ કર્યો હોવાથી, તેનું અપ્રતિષધિતપણું નથી એવા ભ્રમમાં ન પડવું જોઈએ. કારણ કે-સામાચારી પ્રવર્તાવવાના સમયના સંવિગ્ન ગીતાર્થોદ્વારા પ્રતિષેધન થવો. એમ તત્ત્વતરંગિણીમાં સ્પષ્ટ કથન છે. સર્વના આચારવિષયક હોવાથી, તે કાળના સંવિગ્ન ગીતાર્થોએ નિષેધ કર્યાનું ક્યાંય જોવામાં ન આવતું હોવાથી હાલનો નિષેધ અકિંચિત્કર ગણાય. વિશેષમાં, શ્રીકાલકાચાર્યના વ્યવહારને જીતવ્યવહાર તરીકે સિદ્ધ કરવા માટે અપેક્ષિત ચારે અંશો અવશ્ય વિદ્યમાન છે, અને દેવસૂરિના વ્યવહારને જીતવ્યવહાર (૪૬) Page #49 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કરવા માટે અપેક્ષિત બાકીના ત્રણ અંશો વિદ્યમાન નથી. એવું મધ્યસ્થ કોઈપણ પ્રમાણથી પ્રમાણિત કરે છે? કે બીજા સ્થળની જેમ અહિં પણ ક્ત વચનમાત્રથી જ? જો કોઈ પણ પ્રમાણદ્વારા પ્રમાણિત કરતા હોય તો તેની આવશ્યકતા હોવાથી તે પ્રમાણ અવશ્ય દર્શાવવું જોઈતું હતું, તે પ્રમાણ ન દર્શાવ્યું હોવાથી મધ્યસ્થના વચનમાત્રથી જ એવો નિશ્ચય કરીએ છીએ. અને તેવી રીતે હોવાથી તે, વિદ્વાનોના મનને હર્ષ આપનાર ન હોવાથી ઉપેક્ષણીય થાય છે. --- --- ---* નોંધ નં. ૭ *પૂ. સૂરિસમ્રાટશ્રીએ અપનાવેલી બે ત્રીજ! * એવી જ રીતે પૂ.આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયે પણ જ્ઞાનભંડારની પ્રતો તપાસતાં-પૂ. આ.શ્રી વિજયદર્શનસૂરિજી મ.ના ભંડારમાંથી પર્વતિથિ નિર્ણય નામની અધિકારવાળી પ્રત, તેમ જ પૂ. આ. શ્રી વિજયોદયસૂરિજી મ.ના ભંડારમાંથી સં. ૧૮૭૧નો કવિ શ્રી દીપવિજયજીનો પત્ર મળી આવતાં-સં. ૧૯૯૨માં ભાદરવા શુદિ બે પાંચમે ભાદરવા શુદિ બે ચોથ કરનાર પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.શ્રીએ અને તેમના સમુદાયે- પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી પોતાના બુદ્ધિબળે અને તર્કબળે જે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિની જેમ ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ચીજની જ ક્ષયવૃદ્ધિ થાયની વાત કરતા હતા તે વાતને પુષ્ટિ આપતા પાઠો જોઈને તરત જ સાપ, કાંચળીને છોડી દે તેમ પોતાની ૧૯૯૨ સુધીની છઠના ક્ષયની અને પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિની આચરેલી વાતને પણ છોડી દઈને સં. ૧૯૯૪ની સાલમાં ભાદરવા શુદિ બે પાંચમે બે ત્રીજ કરવા પૂર્વક7 ને ગુરૂવારે સંવત્સરી કરવાનો નિર્ણય કરેલ! એટલું જ નહિ, પરંતુ તે વર્ષે રાજકોટ ચાતુર્માસસ્થિત પૂ. આ. શ્રી વિજય મોહનસૂરિજી મ.ના શિષ્ય આ. શ્રી પ્રતાપસૂરિજી મને પાઠો સાથેની પત્રિકા બહાર પાડવાની આજ્ઞા મોકલવા સાથે પાઠો પણ મોકલી આપ્યા!પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજશ્રીની આજ્ઞાનુસાર પૂ. આ. શ્રી Page #50 -------------------------------------------------------------------------- ________________ વિજયપ્રતાપસૂરિજી મહારાજે બહાર પડેલી પત્રિકા નીચે પ્રમાણે - * પૂ.આ.શ્રી પ્રતાપસૂરિજી મ.એ બહાર પાડેલી પત્રિકા * I ૐ નમોડત્વમેશ્વરાય | ॥अनन्तलब्धिनिधानाय श्रीमते गौतमगणधराय नमो नमः ॥ સેંકડો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલી આવતી, શાસન સુવિહિત મહાપુરૂષોએ આજ સુધી આચરેલી શ્રી તપાગચ્છની પરંપરા તેમજ શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે ચાલુ વિ.સં. ૧૯૯૭ના વર્ષમાં આગામી પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વની આરાધનાનો ક્રમ:શ્રાવણ વદિ ૧૨ ગુરૂવાર, તા. ૨-૯-૩૭ અઠાઈધર પર્યુષણ પર્વની શરૂઆત - (૧૩નો ક્ષય છે.) શ્રાવણ વદિ ૧૪ શુક્રવાર, તા.૩-૯-૩૭ પાક્ષિકપ્રતિકમણનો દિવસ. શ્રાવણ વદિ ૦)) શનિવાર, તા.૪-૯-૩૭ પર્યુષણ પર્વનો ત્રીજો દિવસ. છઠ કર્યો હોય તો પારણું ભાદ્રપદ શુદિ ૧ રવિવાર, તા.૫-૯-૩૭ કલ્પધર-કલ્પસૂત્ર વાંચનનો પ્રારંભ ભાદ્રપદ શુદિ ૨ સોમવાર, તા. ૬-૯-૩૭ શ્રી મહાવીર જન્મોત્સવ ભાદ્રપદ શુદિ પહેલી વીજ ભોમવાર, તા.૭-૯-૩૭ તેલાધર ભાદ્રપદ શુદિ બીજી ત્રીજ બુધવાર, તા.૮-૯-૩૭ શ્રી પાચરિત્રાદિ તથા સ્થવિરાવલી વાંચન. ભાદ્રપદ શુદિ૪ ગુરૂવાર, તા. ૯-૯-૩૭ શ્રી સંવત્સરી મહાપર્વ. (છઠની તપસ્યા પર્વાધિરાજના પ્રથમના બંને દિવસોમાં અથવા યથારૂચિ કરવી.) પૂનમ તથા અમાસના ક્ષયે તેરસનો ક્ષય તેમજ પૂનમ અને અમાસની વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિની જેમ ભા.સુ.પની ક્ષય-વૃદ્ધિ માટે સેંકડો વર્ષો પહેલાનાં નીચે મુજબ પ્રામાણિક પાઠો છે :एवं भाद्रपदशुक्लपंचम्या अपि क्षयसद्भावे तृतीयाया क्षयः क्रियते कार्यते (૪૮). Page #51 -------------------------------------------------------------------------- ________________ ૬ ॥ (વિસં.૧૭૯૨માં થરાદ નગરમાં લખાયેલી પ્રતમાંનો પાઠ.) भाद्रपद शुक्ल पंचम्याः क्षये तृतीयायाः क्षयः वृद्धौ चापि तृतीयायाः एव વૃદ્ધિ: જાર્યા । (મહોપા. શ્રી દેવવિજયગણિ શિષ્ય શ્રી જંબુવિજયજીએ સુરતમાં લખેલી પ્રતમાંનો પાઠ.) तथैव च भाद्रपदस्य शुक्लपंचम्याः क्षये वृद्धौ च शुक्ल तृतीयायाः क्षयो वृद्धिश्च युक्ता પરંપરાતા = સા રીતિ: નાર્વાચીનેતિ। સં. ૧૭૯૨ જે.સુ.૭ બધ.શ્રીવિનય વિ. શિષ્ય રૂપવિ.એ લખેલ તે ઉપરથી લે.રામવિ.ની પ્રતનો પાઠ.) अत्र च पंचमीक्षये तृतीयाक्षयः वृद्धौ सैवाद्यपंचमी अपर्वरूपेण गणिता તૃતીયમાં પ્રસ્થાપિતા, તવનંત ચતુર્થી, પશ્ચાપંચમી વારાધ્યા ત્યર્થ: ૫ (વિ.સં. ૧૫૬૩ની સાલનો મહોપાધ્યાય શ્રી દેવવાચકજીએ કરેલો પર્વતિથિ નિર્ણય.) जम्हा पुण्णिमाखए तेरसिखओ होई पुण्णिमावुडिएवि तेरसीवुडी होइ ઞ વયાં પુખ્વસૂરિહિં મળિયું ॥ (વિ.સં.૧૫૭૭માં તપાગચ્છીય દેવવાચકના શિષ્ય યશોવિજયજીએ લખેલો પર્વતિથિનિર્ણય.) (આ સિવાય આવા જ ભાવાર્થવાળા સંખ્યાબંધ પાઠો મોજૂદ છે. સ્થળસંકોચને અંગ અહિં ઘોડા જ પાઠો આપ્યા છે.) જ આવા પ્રમાણભૂત પાઠોને અંગે જ પૂ.શ્રીમાન મણિવિજયજી દાદા, પૂ.શ્રીમાન બુટેરાયજી મહારાજ, પૂ.શ્રીમુલચંદજી મ., પૂ.શ્રી વૃદ્ધિચંદ્રજી મ., પૂ.શ્રી આત્મારામજી મ. વિગેરે તેમ જ તે અગાઉ થઈ ગયેલા સ્વ.મહાપુરૂષોએ ચાલુ પ્રણાલિકા પ્રમાણે જ પર્વતિથિઓનું આરાધન કરેલ છે. અને પૂ.શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ, શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ. શ્રી નીતિસૂરીશ્વરજી મ., પૂજ્ય આ. શ્રી મોહનસૂરીશ્વરજી મ. તથા પૂ.આ.શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ વિગેરે લગભગ ૪૦ આચાર્યો પ્રમુખ વર્તમાન સાધુસમુદાયમાં પણ એ પ્રમાણે જ સર્વત્ર આરાધન થવાનું છે. જૈન શ્વે. મૂર્તિપૂજક કોમની ચાર લાખ સંખ્યામાંથી લગભગ જુજ સંખ્યા સિવાય બધા જ ગુરૂવારે સંવત્સરી કરનાર છે. (૪૯) Page #52 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સેંકડો વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રીય પ્રણાલિકા હોવા છતાં, ઉપર જણાવેલા સ્પષ્ટધવા જેવા પાઠો જાણવા છતાં, પોતાના પરમગુરૂદેવોની ભૂલો બતાવનાર તરીકે પોતાને ઓળખાવનાર, ચારસો વર્ષ પહેલાંના પ્રામાણિક પાઠોને પણ પોતાનો મત સ્થાપવા માટે બનાવટી પાઠો હેવા તૈયાર થએલ અને તપાગચ્છની એકસરખી પ્રણાલિકામાં વિક્ષેપ પાડનાર એવો એક નજીવો વર્ગ આજે ઉભો થયો છે કે- જે ઉદયતિથિના નામે જૈન સમાજને ભ્રમણામાં નાખી ચાલી આવતી તપાગચ્છની શાસ્ત્રીય અવિચ્છિન્નપરંપરાનો લોપ થાય તેમ બુધવારે સવચ્છરી કરવાની જાહેરાતો કરે છે; પરંતુ તેવી પાયા વિનાની અશાસ્ત્રીય જાહેરાતોથી કોઈપણ શાસનરસિક બંધન ભોળવાતાં શાસ્ત્ર તેમજ પરંપરાથી સાચી ગુરૂવારની જ સંવત્સરી સર્વ કોઈ ઉજવશે એવું અમારું નમ્ર નિવેદન છે. લેખક: આચાર્યશ્રી વિજયપ્રતાપસુરિજી મહારાજ-રાજકોટ પ્રકાશક: ગીતાર્થ શ્રમણોપાસક સમાજ ઉપર મુજબની પૂ.આ.શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તરફથી શાસ્ત્રાધારો પૂર્વકની પત્રિકા તેમ પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરિજી મહારાજ તરફથૈ કાઉન આઇપજી ૬ ફોરમ પ્રમાણ શાસ્ત્રપાઠોથી સભર એવી તિથિક્ષય-વૃદ્ધિપ્રદીપ નામની પુસ્તિકા, સં. ૧૯૯૩ની સાલમાં બહાર પડવાથી ગામોગામના જૈનસંઘો તિથિ અંગેનું સાચું સ્વરૂપ સમજવા પામ્યા. પરિણામે ઉપર જણાવેલા નવામતી ૨૦૦ પૂજ્યો અને તદધિષ્ઠિત ગામોના શ્રીસંઘો સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-ઝાલાવાડમારવાડ-વા-માળવા-મહારાષ્ટ્ર આદિના શ્રીસંઘોએ, તપાગચ્છના ૪૦ આચાર્યો અને ૬૦૦ થી વધુ સાધુઓએ ૧૯૯૩ની સાલમાં ગુરૂવારે જ સંવત્સરી પર્વ આરાધેલ. | (સંવત્સરી શતાબ્દિ મહાગ્રંથમાંથી સાભાર ઉદ્ધત) || ઇતિ શાસ્ત્રીય પૂરાવા સંગ્રહ | (૫૦) - - - - - - - Page #53 -------------------------------------------------------------------------- ________________ Page #54 -------------------------------------------------------------------------- ________________ TW ASMWWMWMWMWM2 AAAAAAAA 重重重重重重重重重重疊疊臺 | | | AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA | Oooo JAKT ACA 类(15:- Jole loca-urlai@1. 密密密密密密密密密密密密密密密密 JaredUCATIU Terational For Private & Personal use only