SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - શાસ્ત્રીય પૂરાવા નં-૩ ની પૂર્વ પીઠિકા રૂપે) શ્રી વિજય દેવસૂરિજી મ.નું જીવન જન્મ-સં.૧૬૩૪ પો.સુ.૧૩ ઈડર મુકામે ઓશવાલ વંશમાં દીક્ષા-સં.૧૬૪૩ માં નવ વર્ષની ઉંમરે આ.વિજયસેનસૂરિ દ્વારા પોતાની માતા સાથે અમદાવાદમાં થઈ. પંન્યાસપદ-સં.૧૯૫૫માં આચાર્યપદ- સં.૧૬૫૬ માં વૈ..૪ના ખંભાતમાં ૧૩ વર્ષની ઉંમરે શ્રી મલ્લશાહે તે વખતે ૧૮૦૦૦રૂ. નો ખર્ચ કર્યો હતો. વળી 900 મુનિઓ ત્યારે હાજર હતા. સં.૧૯૭૧માં તેમને ભટ્ટારકપદવી મળી હતી. * બાદશાહ જહાંગીરે તેમને મહાતપા અને કાલસરસ્વતી ના બિરૂદો આપ્યા હતા. * પોતાના હાથે બે શિષ્યોને આચાર્યપદ, ૨૫ શિષ્યોને અને અને ૧૦૦૦ સાધ્વીઓને દીક્ષા આપી હતી. કૂલ ૨૫૦૦થતિ સાધુઓ એમની આજ્ઞામાં હતા. અને સાત લાખશ્રાવકો તેમની ઉપાસના કરતા હતા. તેમની ઉપદેશથી સેંકડો જીનમંદિરોનવા બન્યા અને જુનાનો જીર્ણોદ્ધાર થયો, હજારો જિનપ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. * રોજ પાંચ વિગઈનો ત્યાગપૂર્વક એક જ વખત આહાર લેતા અને તે પણ પ્રાયે ચોવિહાર; ૧૧દ્રવ્ય જ વાપરતા. પાંચ કરોડ સક્ઝાય ધ્યાન કર્યા. તેમની વિદ્વતા-ત્યાગવૃત્તિથી જૈન સમાજ ઉપરાંત બાદશાહો, રાજાઓ રાણાઓ પણ તેમને સંપૂર્ણ માન આપતા. એટલું જ નહીં પણ અઢાર યક્ષ તેમની સેવામાં હાજર રહેતા હતા. * ઉદયપુરના રાણાશ્રી જગતસિંહે તેમના ઉપદેશથી વરકાણા તીર્થમા મુંડકા (૨૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001765
Book TitleParvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Publication Year2005
Total Pages54
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy