Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) | દાલ ૨ કી. . (આદિત્ય કહે માનવીને, આદીશ્વરને ધાજી, એ દેશી) - કાશીદેશ વાણુરશી નગરી, અનેપમ અદભુત દીપેજીસુંદર મંદિર પળ પગારે અમરપુરીને પેજી; વામાં રાણી તસ પટરાણી, ગુણ ખાણું જગ ગાજે છે. ૧ ચૌદ સુપન સુચિતે તસ નંદન, આનંદન અવતારજી; શુભ લક્ષણ લક્ષિત જસ દેહી, નામે પાસકુમારજી; જગજીવન જવ જેવન પામ્યા,નવ કર કાયા માનજી; રૂપે સુંદર વિજિ પુરંદર,લાલમાં લીલા ધામ; ૨ નયર કુશસ્થળ કેરે રાજા, પ્રસેનજિત તસ નામજી; તેને દુત સભામાં આવી, વચન વદે અભિમાન; પ્રભાવતી અમ પની પુત્રી, લવાણમ લીલા ધામજી; વન આવી રૂપે ફાવિ, અંગે ઉપજે કામ ૩ સુરરમણિના મુખથી એક દિન, તસ સુતની ગુણમાળા જી;સાંભળીને બાળા સુકુમાળા, મદન વહે અસરાળા છતાતે જાણું કુમારને દીધા, એણે અવસર એક ભુપદેશ કુસંગતો જે સ્વામી આ અભિનવરૂપ જી.નયરી રૂધિ પડીયા બાહીર, કન્યા હરવા હેતેજી; તુમ પાસે મુજને મોકલીયે,તે વારણસંકેતેજી; ચટ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66