Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) પિસહ લેવા ઉછાહરે, ૬ ત્રિભુવન જન સવિ તીહાં મલ્યો શ્રી જીન વંદન કામોરે, સહજ સંકીરણ તિહાં થઓ, તીલ પડવા નહિ કામરે, ગાયમ સ્વામી સમોવડે, સાંમી સુધરમા તીહાં બેઠારે, ધન ધન તે જણે આપણે, લોયણે જીનવર દીડારે, ૭ પુરણું પુન્યના ઓષધ પિષધ, વ્રત વેગે લીધાં રે, કારતિક કાલી ચઉદશે જીનમુખે પચખાંશુ કીધાં રે, રાય અઢાર પ્રમુખ ઘણે અને પગે વાંદણ દીધારે, છન વચનામૃત તહાં ઘણે, ભવિયણે ઘટ ઘટ પીધરે. ૮
છે હાલ રૂ ની છે
રાગ મારૂ શ્રી જગદીશ દયાળુ દુઃખ દુર કરર કૃપા કોડી તુઝજોડી, જગમાંરે જગમાંરે કહિયે કેહેને વીરજી. ૧ જગ જનને કુણ દેશે એવી દેશનારે, જાણું નિજ નીરવાણું, નવ રસે નવ રસે સેલ પુરહ દીયે દેશના. ૨ પ્રબલ પુણ્ય ફલ સંસુચક સહમણરે અઝયણે પણ પન્ન કહીરે કહીરે મહિયાં સુખ સાંભલી હિરે, ૩ પ્રબલ પાપ ફલ અઝયણું તીમ તે તલાર, અણ પુછાં છત્રીસ, સુણત સુણતાં ભણતાં સવિ સુખ સંપજે રે. ૪ પુન્યપાલ રાજા તીહાં ધર્મ કથાંતરેરે
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66