Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) | | તાઝ થી, છે સર વેરાડી. વંદીસુ વેગે જઈ વરે, ઈમ મૈત્તમ ગહ ગહતા, મારગ આવતાં સાંભળીઓ, વીર મુગાતમાં પૃહતારે, જિનજી તું સનેહી મેટ. અવહડ પ્રેમ હો તુઝ ઉપરે. તે તેં કીધે ખેટોરે, જિન.૧હૈહૈ વીર કર્યું અણ ઘટતું, મુઝ મેકલીયે ગામ, અંતકાલે બેઠે તુઝ આગલી, હું ચૈનાત કામેરે. જનજી. ૨ ચઉદ સહસ મુઝ સરીખા તારે, તુઝ સરીખ મુઝ તુંહી વસવાસે વીર છેતરીયે યે અવગુણ મુઝમાં એહરે, જનજી. ૩ કેહેને છેડે નવિ વલગે, જે મીલનું હાઈ સબલું મીલતાં ચિત્ત ચેરયું તીણે કર્યું કબલું,જી નજી ૪ નિહર હિયડાનેહ ન કીજે, નિસનેહિ નર નીરખી, યિર્ડ હેજે મી જહાં હરખી, તે પ્રીતલડી સરખી રે, નજી. ૫ તે મુઝને મનડે નવિ દિધે, મુઝ મનડે તે લીધે, આપ સવારથ સઘલે કીધો. મુગતિ જઈને સીધરે જનજી. ૬ આજ લગે તુઝ મુઝસું અંતર, સુપનાં સંતર નવી હતે, હઈડા હેજહીઆલી છડી, મુઝ મુક્યો રોતેરે નળ. ૭ કો કહેશુ બહુ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66