Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) સકલ સજન પરિવાર, અસરણ અબલ દીન આધાર, રાજ રત્ન રત્ન વાચક સુખકાર, અષ્ટમી પોસહસાર, ૪. ઇતિ શ્રીઅષ્ઠમી જીન સ્તુતી સંપુરણ શુભંભવતું.
કમતી ઉથાપકને સ્તવન. ભરતાદીક ઉધારજ કીધા શ્રી સત્રા મુજારા સેના તણાં જ્યાં દેરાં કરાવ્યાં રતન તણે બીબ થા
યા હે કુમતી જ્યાં જીન પ્રતિમારે ઉથાપી હેકમતી. પાકણિ. વીર પછે બસેં નેવું વરસે સંપ્રતીરાય મુ જાણે, સવાલાખ પ્રસાદ કરાવ્યા સવાકોડ બીંબ થોયા હે કુમતિ ારા દ્રાદિએ ઇન પ્રતીમા પુછ સુત્રમાં સાખ કેરાણું છઠે અંગે તેવીભાગે ગણધરપુરે સાખ હે કુમતી છે ૩ સંવત નવસે સતાણું વરસે વીમલ મંત્રી સર જેઓ આબુ તણા જેણે દેરાં કરાવ્યાં બે હજાર બીંબ થાય છે મુમતી છે ૪ સંવત અગીયાર નવાણું વરસે રાજા કુમારપાલ જેમ પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં સાત હજાર બીંબ થાયા. હે મુમતી ૫ સંવત બાર બઉતેર વરસે સંઘવી ઘને તેહ રાણપુરનાં દેરાં કરાવ્યાં કોડ નવાણું દ્રવ્ય ખર હો કુમતી દા સંવત બાર પંચાણું વરસે વસ્તુપાલ તેજપાલ આબુતણ જેણે દેહરાં કરાવ્યાં
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66