Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) _ ઢાલ ૨૦ મી. છે ( નાગસર રળિયામણારે એ દેશી) સાસુ આવી પ્રણમે પ્રભુ ચરણે, મુખથી કહે કેણ તુમ ગુણ વરણે દીઠા તેહવા સાંભળ્યા કરણે તે, આભરણે અંગ દીપતું એ ૧ પુણ્ય અમારા પ્રગટયાં છે આજ, તુમ દરિસનથી સાં સહુ કાજ; જાણુંએ પાયાત્રિભુવનરાજ તે ઝાઝ આવ્યું અમ પુણ્યનું એ. ૨ દિશિકમરીએ મળી હલરાયા, સુરપતિએ અભિષેક કરાયા; જગ જનના સંતાપ સમાવ્યા છે, આવ્યા તે મુજ આંગણેએ. ૩ ઈમ કહિ દુધે ચરણ પખાળે, તિલક કંકુનું કરે વર ભાલે તે; ત્રિભુવન જન સહુ પ્રભુને નિહાળે તે, ગાળે પાતિક આપણે એ.૪ હરખતી માટે મોતીડે વધાવે, આરતી ઉતારીને હરખ દીઆવે, પંખવા ઉપગરણ મંગાવેતે,લા પુરોહિત વેગશું એ. ૫ ધુસળ મુસળ રવૈયો ત્રાક, સરૈયા ચાર કરી ચક ચાક ભાલે પંખતી કરી મન પાકતે, નાક સાહ વર નિરખીએ. ૬ઈ ડી પીડીએ ઉવારણું કરતી, અગનિ વલણને સંપુટ ધરતી; વરને વામપદે અનુસરતી તે, ધરતી એ તે મુકતી એ. ૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66