Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
તાલ ૨૪ મી. છે (સંસાર નિપાયે પરે રે એ દેશી.) - જિન સાસુએ નિજ હાથે કે, પરિમળ સુગધિત વિસ્ત; મેવાની બદામ માંહે ભેળી, પિસ્તાં નપજાં ચાળી મળી ૧ જાયફળ જાવંત્રી ને મરી, તિમ લવિંગ એલચીશું ભરી દ્રાક્ષા સાકરના ૨વા ન્યાં, દ્રવ્ય તે નવનવા સારા. ૨ નાળીયેળ અખંડ ઠળવળે, ઘનસાર સુગંધી માંહે મળે; મૃગમદ પરિમલ બહુ મહમહે, તિણે સુરપતિનું મન ગહગહે. ૩ મણિ કંચન થાળ વિશાળમાં, પિર કંસાર રસાળમાં, ઉપર ગેધૃત ધારા ઘણું, કહે આરોગે ત્રિભુવન ધણી; ૪ જમ જમ જમાઈ કંસાર એ, જમી સફળ કરે સંસાર એ વર વહુ બેઠા જમવા જદા, ઈંદ્રાણી વાયુ નાંખે તા. ૫ એક એકના મુખમાં કેવળ હવે, સુર નર મિળિયા નિરખે સવે; સંહાસણ સરળે સાદથી, ગાય સેહેલા કેકિલ નાદથી, ૬ સુર ગંધર્વ ગાન કરે ઘણું, ગેહેવરિયું વેવાઈનું આંગણું ચલ લેઈ તળ લિયે દંપતી, પ્રભુ પરણીયા રાણી પ્રભાવતી, ૭ જ્ઞાતિ ગેત્ર સજન સહુ આવીયા, મેણું
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66