Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
દોહા શાંતિક પિષ્ટિક કરમનાં, વાડવ કરે વિધાન વરઘ-- રને કન્યા ઘરે, માતક પુજા દનિ. ૧
તે ઢાલ ૬ થી છે (માડી મહી વેચવા કેમ જઈએ-એ દેશી. )
સાત નવને અગીઆરમી વરધેરે, અથવા વળી તેરમી વધેર, વરૂ વહુને તિહાં હુલાવેરે, તૈલાભિષેક કરાવેરે. નિજ નિજ મંડપ બેસારીરે, મળી કુળવૃદ્ધ બહુ નારીરે, વર ઘરથી તૈલને ધાન્યરે, કન્યા ઘર લાવે સગાનરે ૨ તિમ વધુ ઘરથી વર ગેહેરે, તૈલ ધાન્ય લાવે સસનેહેરે, તેને પકવાન તાંદુળ આપેરે, ઈમ કુળ આચારને થાપેરે. ૩ કઇ કૃતિકા લાવે અમુલ્યરે, લાવે ત્રિક ચાચરની ધુળ કઈ લાવે નવાણનાં પાણી રે, કુળ કુળની એ રીત પ્રમાણ રે. ૪ હવે વાને ઘાલી કેમારી, પીઠી ચોળે કુમરીને ઇંદ્રાણુરે; તવ ગાન કરે સુરબાળારે, તીમ કુલબાલા સુર કમાલારે. ૫ બે ચાર નિકાયની દેવીરે, પીઠી લઈ પ્રભુ પદસેવિરે; અને અને હસતી લેરે, વરને પીઠી સહુ ચગેરે. ૬ ઇશાનંદની ઇંદ્રાણી, તિમ ચમરેદ્રની ધણીયાણી,
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66