________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩)
| દાલ ૨ કી. . (આદિત્ય કહે માનવીને, આદીશ્વરને ધાજી, એ દેશી) - કાશીદેશ વાણુરશી નગરી, અનેપમ અદભુત દીપેજીસુંદર મંદિર પળ પગારે અમરપુરીને પેજી; વામાં રાણી તસ પટરાણી, ગુણ ખાણું જગ ગાજે છે. ૧ ચૌદ સુપન સુચિતે તસ નંદન, આનંદન અવતારજી; શુભ લક્ષણ લક્ષિત જસ દેહી, નામે પાસકુમારજી; જગજીવન જવ જેવન પામ્યા,નવ કર કાયા માનજી; રૂપે સુંદર વિજિ પુરંદર,લાલમાં લીલા ધામ; ૨ નયર કુશસ્થળ કેરે રાજા, પ્રસેનજિત તસ નામજી; તેને દુત સભામાં આવી, વચન વદે અભિમાન; પ્રભાવતી અમ પની પુત્રી, લવાણમ લીલા ધામજી;
વન આવી રૂપે ફાવિ, અંગે ઉપજે કામ ૩ સુરરમણિના મુખથી એક દિન, તસ સુતની ગુણમાળા જી;સાંભળીને બાળા સુકુમાળા, મદન વહે અસરાળા છતાતે જાણું કુમારને દીધા, એણે અવસર એક ભુપદેશ કુસંગતો જે સ્વામી આ અભિનવરૂપ
જી.નયરી રૂધિ પડીયા બાહીર, કન્યા હરવા હેતેજી; તુમ પાસે મુજને મોકલીયે,તે વારણસંકેતેજી; ચટ
For Private and Personal Use Only