________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) કિામ; જય જય પાસ કુમાર.૧ આર્ષ વિવાહ ત્રીજે ભ
ચોરે, વનવાસીને હાય, ગાય દાન દઈ દીકરીરે,પરણાવે કષિ લેયપરણાવે કપિલોય તે જાણે, બહત્વજ નામે એથે મન આણે; સર્વ જાત ધન દક્ષણ દેઈ૫રણ પુત્ર સુખ સેઈજય૦ ૨ વરકન્યા રાજા પરણેરે, વિચે કોઈનું નહી કામતે ગાંધર્વ વિવાહ કરે, છાની પરણે વામકુ છાની પરણે વામ તે ભાંખ્યો, પંચમ વિવાહ તે અભિલાખે છેઠે અસુર છે વિવાહ, પણબંધે પરણે જે નાહ; જય૦ ૩ જોરાવરીથી પરણવું, રાક્ષસ વિવાહ એહ; સાત જાણે એ આઠમેરે, પૈરાચિક છે નેહ પિશાચિક છે તેનું કારણું, પિતુ ઘરથી કરે અન્યાહરણ; ઈમ કરીને જે કન્યા પરણે,પૈશાચિક એમ શાસ્ત્ર વરણેજય.૦ ૪ પહેલા ચાર વિવાહ તેર, ઘર્મ મારગના ભાંખ્યા;પાછલા ચાર અધર્મનારે વેદમાંડે એમ આખ્યા; વેદ માંહે એમ આખ્યા જેહમાં, પ્રજાપત્ય વિવાહ છે તેહમાં માદર ચારે વરણ ઉમંગે, તેહ વિધ હમણું સહુ કરે રંગે; જય૦ ૫.
પાસ કુમર ભગવંતને, ભાંખું હવે વિવાહ પ્રજાપત્ય ભેદે કરી, સુણજો ધરિ ઉત્સાહ, ૧
જે દેહા
For Private and Personal Use Only