________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
पार्श्वनाथनो विवाहलो.
સ્વસ્તિથી દાયક સદા, પાસ પ્રભુ જિનચંદ પ્રણ મું પદયુગ તેહના, જગ જન નયણાનંદ, ૧ અશ્વસેન કુળ દિનમણિ, વામા રાણું નંદગાશું તસ વિવાહલે, મંગળરૂપ અનં. ૨ વર્ધ્વમાન સુરીશ્વરે, આચારદિનકર ગ્રંથ; રચિયે તસ અનુસારથી, રચશું ઈહાં પ્રબંધ. ૩ શારદ શારદ દયા કરી,દેજે વચન વિલાસનુજ પસાએ માહરી, સફબ ફળે સહુ આશ. ૪ આઠ ભેદ વિવાહના, શાત્રે ભાખ્યા જેહ નામમાત્રથી વરણવું, તે સુણ સનેહ ૫
ઢાલ : લી.
(ચંદ્રાવળની દેશી.) બ્રહ્મ વિવાહ પહેલે કરે, બ્રાહ્મણને હોય તે, મંત્રદાન પર્વક પિતાને પરણાવે ધરી નેહ; પરણાવે ધરિ નેહ તે કહિએ, બ્રહ્મ વિવાહ રૂપે લોએ લહીએ; બીજે વિવાહ પ્રજાપત્ય નામ, જેહથી ચાલે જગતનું
For Private and Personal Use Only