Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 323
________________ ૨૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘ક’ દ્વાર | ગાથા ૨૦૯-૨૧૦ નવાં-નવાં સ્થાનો શોધવામાં યત્ન પણ કરે છે; અને ગમે તેવા સંયોગોમાં પણ પોતાને કોઈપણ જાતની માનસિક વિપરિણતિ ન થાય, પરંતુ સમભાવના પરિણામની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે છે; જેથી ગમે તેવા વિષમ સંયોગોમાં પણ પોતાને પ્રાપ્ત થયેલાં રહેવાનાં સ્થાનો પ્રત્યે મનમાં ઉદ્વેગ થતો નથી, જેથી ચિત્ત સદા નિરાકુળ વર્તે છે. ૨૦ અવતરણિકા : ગાથા-૧૮૨માં પૂર્વપક્ષીએ કહેલ કે સુધા અને તૃષાથી ભિક્ષા માટે ભટકતા એવા પ્રવ્રજિત પાપનો વિષય કેવી રીતે નહીં થાય? તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છેગાથા : तवसो अपिवासाई संतोऽवि न दुक्खरू वगाणेआ। નં તે વયસ્સ ટેકનિદિ મેવાહિ ર૬૦. અન્વચાઈ : તવો ગ = અને તપવાળા સાધુને સંતોષવ પિવાલા સત્ પણ પિપાસા આદિ ફુલ્લરૂવIT= દુઃખરૂપ ર ો = ન જાણવાં; = = જે કારણથી તે = તે = પિપાસાદિ, મ્યવાહિશ વય હે. = કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુ નિદિ = નિર્દિષ્ટ છે=કહેવાયેલા છે. ગાથાર્થ : તપસ્વી સાધુને વિધમાન પણ પિપાસા વગેરે દુખ રૂપ જાણવાં નહિ; જે કારણથી પિપાસાદિ કર્મવ્યાધિના ક્ષયના હેતુ તરીકે ભગવાન વડે કહેવાયેલાં છે. ટીકા : तपसश्च पिपासादयः सन्तोऽपि भिक्षाटनादौ न दुःखरूपा ज्ञेयाः, किमित्यत्राह-य= यस्मात्ते= पिपासादयः क्षयस्य हेतवो निर्दिष्टा भगवद्भिः कर्मव्याधेरिति गाथार्थः॥२१०॥ * “કન્તોડજિ” માં ‘’ થી એ સમુચ્ચય કરવો છે કે સાધુને ભિક્ષાટનાદિમાં અવિદ્યમાન પિપાસાદિ તો દુઃખરૂપ થતા નથી, પરંતુ વિધમાન પણ પિપાસાદિ દુ:ખરૂપ થતા નથી. * “fમક્ષદના" માં મારિ શબ્દથી વિહારાદિનું ગ્રહણ છે. ટીકાર્ય : અને તપવાળા સાધુને ભિક્ષાટનાદિમાં વિદ્યમાન પણ પિપાસા વગેરે દુઃખરૂપ ન જાણવાં. ક્યા કારણથી? એ પ્રકારની શંકામાં કહે છે- જે કારણથી તે પિપાસાદિ, કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુ ભગવાન વડે નિર્દેશાયેલાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વ્ર ગ્રહણ કરનાર મુનિ ગુણોનો વિકાસ કરવાના અર્થી હોય છે, તેથી સુધા-તૃષા લાગે તોપણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352