Book Title: Panchsutra Author(s): Shrutgyan Prasarak Sabha Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 5
________________ ગુજરાતી લિપિમાં આપ્યો છે. જેથી બાળકો કે વૃદ્ધો બધાંને એનો પાઠ કરવામાં સુગમતા રહે. વળી તે તે પદની સામે જ તેનો અર્થ પણ સરળ ભાષામાં આપ્યો છે, જેથી મૂળસૂત્રના પાઠ વખતે અર્થનું અનુસંધાન રહી શકે. શ્રી સંઘના પ્રત્યેક શ્રાવક | શ્રાવિકા આ સૂત્ર ને કંઠસ્થ કરી નિત્ય-નિરંતર, દીર્ઘકાળ સુધી સત્કારપૂર્વક ત્રિકાળ અથવા જઘન્યથી એક વાર પાઠ કરી મનના મેલ દૂર કરી આત્મવિશુદ્ધિને પામી, સ્વાધીન સુખના સ્વામી બનો. ચિત્તાત્મ સ્વાથ્ય લાભાય, ત્રિસધ્ધ શુદ્ધિસ્ટકમ્ | ત્રિાધા પઠિત્વા પ્રયન્તાં, શ્રીસંઘઃ સકલઃ સદા | અમદાવાદ વિ.સં. ૨૦૬૮Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50