________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
તથા આ અરિહંતાદિકના શરણને પામેલો હું દુષ્કતની નિંદા કરું છું. જે દુષ્કૃત અરિહંતોને વિષે, સિધ્ધોને વિષે, આચાર્યોને વિષે, અથવા ઉપાધ્યાયોને વિષે, અથવા સાધુઓને વિષે, અથવા સાધ્વીઓને વિષે, અથવા બીજા એવા ધર્મનાં સ્થાનો એટલે સામાન્યપણે ગુણો વડે અધિક એવા માનવા લાયક અને પૂજવા લાયક એવા ગુણીઓને વિષે,