Book Title: Panchsutra Author(s): Shrutgyan Prasarak Sabha Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 46
________________ પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ આ કારણથી આ સૂત્રને પ્રતિબંધ રહિત-નિયાણા રહિત, અશુભ ભાવના રુંધવા વડે આ સૂત્ર શુભ ભાવનું બીજ છે એમ ધારીને સારા પ્રણિધાન-ધ્યાન વડે સમ્યક્ એટલે શાંતચિત્તે ભણવું - પાઠ કરવો, - બીજા પાસે સાંભળવું, તથા ભાવવું એટલે અર્થનું ચિંતવન કરવું. ४०Page Navigation
1 ... 44 45 46 47 48 49 50