________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
આ કારણથી
આ સૂત્રને પ્રતિબંધ રહિત-નિયાણા રહિત,
અશુભ ભાવના રુંધવા વડે
આ સૂત્ર શુભ ભાવનું બીજ છે
એમ ધારીને
સારા પ્રણિધાન-ધ્યાન વડે સમ્યક્ એટલે શાંતચિત્તે ભણવું - પાઠ કરવો,
-
બીજા પાસે સાંભળવું, તથા
ભાવવું એટલે અર્થનું ચિંતવન કરવું.
४०