________________
-
-
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
તથા શાંત અને ગંભીર છે આશય એટલે ચિત્તના પરિણામ જેમના એવા,
-
સાવદ્ય એટલે પાપવાળા વ્યાપારથી વિરામ પામેલા,
-
પાંચ પ્રકારના આચારને જાણનારાપાળનારા, પરોપકાર કરવામાં તત્પર,
પદ્માદિકની ઉપમાવાળા, ધ્યાન અને સ્વાધ્યાયવડે યુક્ત તથા
| વિશુદ્ધ છે ભાવ જેમનો એવા સાધુઓનું મને શરણ હો,
-
-