Book Title: Panchsutra
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ - - પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ તથા શાંત અને ગંભીર છે આશય એટલે ચિત્તના પરિણામ જેમના એવા, - સાવદ્ય એટલે પાપવાળા વ્યાપારથી વિરામ પામેલા, - પાંચ પ્રકારના આચારને જાણનારાપાળનારા, પરોપકાર કરવામાં તત્પર, પદ્માદિકની ઉપમાવાળા, ધ્યાન અને સ્વાધ્યાયવડે યુક્ત તથા | વિશુદ્ધ છે ભાવ જેમનો એવા સાધુઓનું મને શરણ હો, - -

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50