________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
વળી તેના એટલે તથાભવ્યત્વ આદિના ઉદયનાં પરિપાક થવાનાં સાધનો આ પ્રમાણે છે. ચાર શરણ કરવાં તે, તથા દુષ્કતની ગહનિંદા કરવી તે, તથા સુકૃતની સેવા અનુમોદના કરવી તે. આ કારણથી મોક્ષના અર્થી ભવ્ય પ્રાણીએ સદા શુભ એવા પ્રણિધાન વડે એટલે મન, વચન અને કાયાની એકાગ્રતાવડે આ ચતુદશરણાદિ કરવા લાયક છે. તે | ચતુદશરણાદિક. તીવ્ર રાગાદિક સંકલેશ હોય ત્યારે વારંવાર કરવા અને સંકલેશ ન હોય તો ત્રિકાળ કરવા. ત્રણ સંધ્યાએ પાઠ કરવો.