________________
ગુજરાતી લિપિમાં આપ્યો છે. જેથી બાળકો કે વૃદ્ધો બધાંને એનો પાઠ કરવામાં સુગમતા રહે. વળી તે તે પદની સામે જ તેનો અર્થ પણ સરળ ભાષામાં આપ્યો છે, જેથી મૂળસૂત્રના પાઠ વખતે અર્થનું અનુસંધાન રહી શકે.
શ્રી સંઘના પ્રત્યેક શ્રાવક | શ્રાવિકા આ સૂત્ર ને કંઠસ્થ કરી નિત્ય-નિરંતર, દીર્ઘકાળ સુધી સત્કારપૂર્વક ત્રિકાળ અથવા જઘન્યથી એક વાર પાઠ કરી મનના મેલ દૂર કરી આત્મવિશુદ્ધિને પામી, સ્વાધીન સુખના સ્વામી બનો.
ચિત્તાત્મ સ્વાથ્ય લાભાય, ત્રિસધ્ધ શુદ્ધિસ્ટકમ્ | ત્રિાધા પઠિત્વા પ્રયન્તાં, શ્રીસંઘઃ સકલઃ સદા |
અમદાવાદ વિ.સં. ૨૦૬૮