Book Title: Panchsutra
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ જે ભગવંત આ પ્રમાણે કહે છે – કે આ લોકમાં નિશ્ચ જીવ અનાદિ છે, | અનાદિ એવા જીવનો ભવ - જે સંસાર તે અનાદિ છે અને તે | અનાદિ કર્મના સંયોગે કરીને બનેલો છે, વળી તે ભવદુઃખરૂપ છે, તથા દુઃખના ફળ વાળો છે, તથા દુઃખના અનુબંધવાળો છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50