________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
જે ભગવંત આ પ્રમાણે કહે છે – કે
આ લોકમાં નિશ્ચ
જીવ અનાદિ છે,
| અનાદિ એવા જીવનો ભવ - જે સંસાર તે
અનાદિ છે અને તે | અનાદિ કર્મના સંયોગે કરીને બનેલો છે, વળી તે ભવદુઃખરૂપ છે, તથા દુઃખના ફળ વાળો છે, તથા દુઃખના અનુબંધવાળો છે.