Book Title: Panchsutra
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ // નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે // સૂત્રપાઠ કરી શુદ્ધ બનીએ સ્તોત્ર શિરોમણિ શ્રીભક્તામર સ્તોત્રના | પાઠનો એકનાદ છેલ્લા વર્ષોમાં શ્રી સંઘમાં પ્રવર્તે છે. સારું છે. શ્રી ભક્તામરસ્તોત્ર એ પુષ્ટિસ્તોત્ર છે, જયારે શ્રી પંચસૂત્ર એ શુદ્ધિસૂત્ર છે. પુષ્ટિ એટલે પુણ્યોપચય-પુણ્યનો સંચય અને શુદ્ધિ એટલે પાપક્ષય. | પુષ્ટિ એ મહેલ છે તો શુદ્ધિ એ પાયો છે. પંચસૂત્ર પૈકીનું પહેલું સૂત્ર, એનું સ્થાન શ્રાવક | ધર્મની આરાધના પહેલાં રાખ્યું છે. તે બતાવે છે કોઈપણ વસ્તુની સ્થાપના પહેલાં ભૂમિશુદ્ધિ કરવી જરૂરી છે. આ પ્રથમ સૂત્ર ભૂમિકાને શુદ્ધ કરવાનું અગત્યનું કામ કરે છે. જે આત્મકલ્યાણમાં જરૂરી છે. અહીં મૂળસૂત્રનો પાઠ મોટા અક્ષરમાં, અને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50