Book Title: Navangi Vruttikar Abhaydevsuri
Author(s): Bechardas Jivraj Doshi
Publisher: Vadilal M Parekh

View full book text
Previous | Next

Page 10
________________ ૧ ઉપદેશસતતિામાં જણાવેલ છે કે શ્રીયંભણુપાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને ઉપાસના પછી તેમને મહારગ શમી ગયે અને પછી તેમણે સ્વસ્થ થયા બાદ અંગે ઉપર વૃત્તિઓ લખવી શરૂ કરી. ત્યારે પ્રભાવકચરિત્ર, ૧૫પ્રબંધચિંતામણિ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં એ ઉલ્લેખ છે કે અંગ ઉપર વૃત્તિઓ લખ્યા પછી તેમને એ મહારોગ પેદા થયે અને પછી થંભણપાર્શ્વનાથની સ્થાપના-ઉપાસના બાદ શમી ગયે. વળી તેમને કોરેગ થયેલે? એ વિશે પણ પૂર્વોક્ત બધા ગ્રંથમાં એકમત નથી. પ્રબંધચિંતામણિ અને ઉપદેશસસતિકા તેમને કેઢ થયાનું સ્પષ્ટ જણાવે છે, ત્યારે ૧૯તીર્થકલ્પ તેમને કેઈ બીજા મહાવ્યાધિને લીધે અતિસાર-સંગ્રહણી-વગેરે વ્યાધિઓ થયાનું सरिस्थापितः स श्रीमान् स्तम्भनकपार्श्वनाथः । ४। भगवन्तोऽपि ततः स्थानात् શ્રીમત્તિને તમામુ: | x ! સ્થિતૈક્ષ તત્ર નવાનાં ૪ થતાઃ [મારે મરે” ૧૩ જુઓ ઉપદેશસતિકા બીજો અધિકાર– રોકતઃ ચં માતઃ !” ઈત્યાદિ કલ૦ ૧૧ તથા “તવર્લ્ડ નિર્ગુ xxx વગુત્તે વિકૃતી: સમતુ” લે૨૦. ૧૪ જુઓ પ્રભાવક ચરિત્ર–અભયદેવસૂરિચરિત ક્ષેત્ર ૧૧૩– “સોનૈવ સંપૂff નવાયા વૃત્તાતઃ ” તથા " आचामाम्लतपःकष्टात् निशायामतिजागरात् । અત્યાચારાનું પ્રમોશે જોવો કુતિઃ ” ૦ ૧૩૦ ૧૫ જુઓ પ્રબંધચિંતામણિ પૃ૦ ૧૪૮ વર્તમન પાર્શ્વનાથ પ્રાદુર્ભાવ ૨૨૧૦ ૧૬ જુઓ પુરાતનપ્રબંધસંગ્રહ પૃ. ૯૫-૯૬ શ્રીઅભયદેવસૂરિપ્રબંધ. “प्रभुभिर्ग्रन्थसंपूर्णतावधि यावद् आचाम्लाभिग्रहोऽग्राहि, संपूर्णेषु ग्रन्थेषु x x x “મારાઋતપના રાત્રિના રખેન ૨ શમૂળ રવિવારે રાતઃ ” ૧૭ જુઓ ટિપ્પણ પંદરમું. ૧૮ જુઓ ઉપદેશસપ્તતિકા બીજો અધિકાર “Wવ્યાધિરમૂહું ” શ્લ૦ ૩ ૧૯ જુઓ તીર્થકલ્પ પૃ. ૧૦૪ પંક્તિ ૨૯– " तस्थ महावाहिवसेण अईसाराइरोगे जाए।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36