________________
જ તેઓએ ત્યાં જ “જય તિહુઅણવરકપરુકખ” એ વાકયથી શરૂ થતું ત્રીશ ગાથાનું ચમત્કારિક તેત્ર રચી કાઢયું. આ વખતે ચિત્તની શુદ્ધિ, ભક્તિભાવને ઉદ્રક અને પ્રસન્ન ભાવનાની પ્રબળ તાને લીધે તેમના રોગની પીડા ઓછી થવી શરૂ થઈ અને ધીરે ધીરે એ રેગ તદ્દન શમી ગયે. એ દરમિયાન તેમણે થાંભણુમાં એક ભવ્ય જિનાલય બાંધવા સારુ શ્રાવકને પ્રેર્યા, જેને પરિણામે થંભણ પાર્શ્વનાથ નામનું એક નવું જ તીર્થ પ્રસિદ્ધ થયું. - તેમણે લખેલી તમામ વૃત્તિઓની નકલે લખાવી લખાવીને તે સમયના દરેક આચાર્યોને આપવામાં આવી અને ખાસ ખાસ જ્ઞાન-ભંડારેમાં પણ મૂકવામાં આવી. લખાવનારાઓમાં ખાસ કરીને પાટણના, ખંભાતના, આશાવળના (અસારવા-અમદાવાદ–ના) અને ધૂળકાના શ્રાવકોએ વિશેષ ભાગ ભજવે અને સારી રીતે નાણું ખર્યું છેક છેલે શ્રી અભયદેવસૂરિ પિતાનાં ધારેલાં તમામ સત્કાર્યો પૂરાં કરી, તમામ વાસનાઓને વિલય કરી પાટણમાં જ પંચત્વને પામ્યા.
તેમના પંચત્વ વિશે બીજી પણ એક એવી માન્યતા ચાલે છે કે તેઓ કપડવંજમાં નિર્વાણ પામ્યા. તેમની પાદુકા કપડવંજમાં સ્થાપેલી મળે છે તેથી જ આ બીજી માન્યતા પ્રચારમાં છે. પાદુકાની સ્થાપના બહુ જૂની નથી એટલે આ માન્યતા માટે કેઈ વિશેષ સંવાદક પ્રમાણની જરૂર ખરી. પ્રભાવક ચરિત્રકાર (પૃ. ૨૭૧ ૦ ૧૭૩-૧૭૪) તેમનું નિર્વાણ પાટણમાં કર્ણરાજાના રાજ્યકાળે થયાનું સ્પષ્ટ લખે છે, એ યાદ રાખવા જેવું છે.
આચાર્ય અભયદેવની વૃત્તિઓનું અધ્યયન કરતાં નવયુગના પંડિતેનેય તેમના અસાધારણ પાંડિત્યને પરિચય મળે છે. જે આગમોની અનેક વાચનાએ તેય જુદી જુદી અસ્તવ્યસ્ત હતી, પાડતરાને પાર ન હતું અને કૂટ પુસ્તકેય ફેલાવે પામેલાં એવે ૩૭ જુઓ ઔપપાતિકવૃત્તિને પ્રારંભ–“દુ ર વદવો નામેવા” જુઓ સમવાયાંગવૃત્તિને પ્રારંભ–“વાંજિત્ વાવનાયામપરમપિ સંવણ
સુરગુપ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com