________________ लोकाशाहचरिते शुद्धं स्वरूपम् मुनिवृन्दसेव्यं सुरासुरैर्वन्दिपदारविन्दम् / / वीरंजिनेन्द्रं प्रणमामि नित्यं भवार्तिनाशाय सुयोगशुद्धया // 3 // अर्थ-मैं अपनी भवार्तिकेनाश-भवरूपी व्याधि के विनाश के निमित्त उन अन्तिम तीर्थंकर श्री महावीरप्रभुको मन वचन कायकी शुद्धि पूर्वक नमस्कार करता हूं कि जिसके द्वारा संसार में सर्व प्रकार से आनन्द आनन्द परसा और जिन्हें मुनिजन एवं सुर असुर मिलकर नमस्कार करते और जिनके चरण कमलोंकी सेवा में निरत रहते // 3 // આ પિતાની ભવાર્તિ-ભવરૂપી વ્યાધિને વિનાશ કરવાના હેતુથી તે છેલ્લા તીર્થકર શ્રી મહાવીર પ્રભુને મન વાણી અને કાયાની શુદ્ધિ પૂર્વક નમસ્કાર કરું છું, કે જેમના દ્વારા આ સંસાર સર્વ રીતે આનંદ આનંદ થઈ રહ્યો છે. અને જેમને મુનિગણ અને સુર અને અસુરો વંદન કરે છે. અને જેમના ચરણ કમળોની સેવા માટે તત્પર રહે છે. આવા तं गौतमं विश्वजननीवृत्तिं जिनेन्द्रमुद्राङ्कितचारुवेषम् / नमामि यः संमृतिसंस्थितानाम् वीरोक्तवाणी विशदीचकार // 4 // अर्थ-मैं उन गौतम गणधर को नमस्कार करता हूं कि जो प्रभुके पद चिन्हों पर चलते रहे और जिनका प्रत्येकव्यवहार विश्व कल्याणकी भावनासे हुआ।वीर प्रभुने जो संसारके भव्य प्राणियों को सन्मार्ग पर चलनेका उपदेश दिया उसे ही जिन्होंने विशेष रूपसे स्पष्टकर के संसार के समक्ष रखा // 4 // એ ગૌતમ ગણઘરને હું નમસ્કાર કરું છું કે જે પ્રભુએ નિર્દિષ્ટ કરેલા માર્ગનું અવલમ્બન કરીને પ્રવર્તમાન રહ્યા. અને જેમનો દરેક વ્યવહાર સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાથી થયે. વીર પ્રભુએ સંસારના ભવ્ય જીને સન્માર્ગે ચાલવાનો જે ઉપદેશ આપે તેને જ વિશેષ પ્રકારથી સ્પષ્ટ કરીને જેમણે જગત સમક્ષ પ્રકાશિત કર્યો છે. જો यथामतीदं चरितं च लोकाशाहस्य साधोगुणरत्नराशेः। स्वल्पावबोधोऽपि तथापि किश्चिच्छक्त्याऽनुरूपं च वदामि भक्त्या // 5 // अर्थ-मैं अब सम्यग ज्ञान दर्शनादि रूप महनीय गुणरत्नों की राशिवाले ऐसे मुनिराज श्री लोकाशाह के चरित्र का अपनी बुद्धि के अनुसार निर्माण करता हूं, यद्यपि मैं अल्पबोधवाला हूं इसलिये इनके पूर्ण गुणों का वर्णन तो नहीं कर सकूगा पर जो कुछ भी इस चरित्र में चित्रण करूंगा वह भक्ति के वश होकर शक्ति के अनुसार इनके मार्ग के अनुरूप ही कहूंगा // 5 //