________________
૧૨૪
શ્રી કુલક સમુચ્ચય उवएसरयणमालं जो एवं ठवइ सुट्ठनिअकंठे । सो नर सिवसुहलच्छी वत्थयले रमइ सया ।।२५।। एअं पउमजिणेसरसूरि वयण गुंफ रम्मिअंवहउ । भव्वजणो कंठगयं विउलं उवएसमालमिणं ।।२६।।
આ પ્રમાણે જે પુણ્યાત્મા આ ઉપદેશરત્નમાલાને પોતાના કંઠમાં સારી રીતે ધારણ કરે છે, તે શિવસુખ રુપ લક્ષ્મીને હૃદયમાં સદા રમાડે છે. Iોરપી!
પદ્મજિનેશ્વરસૂરિના વચન રુપી ગુચ્છથી સુશોભિત એવી આ વિપુલ ઉપદેશમાલાને ભવ્યજીવો કંઠમાં વહન કરો. ર૬