Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 407
________________ ખંભાતનાં જિનાલયો ૧૬૨૧ - સંવરી જીવરાજશાહના ઉપદેશથી ખંભાતના ઘીવાડામાં થાવરદોશીએ જિનાલય બંધાવ્યું. ૩૭૪ ૧૬૨૨ - આ વર્ષમાં છ પ્રતિષ્ઠાઓ થઈ. તેમાં ત્રણની પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ, એકની શ્રી સોમવિમલસૂરિએ કરાવી હતી. ૧૬૨૬ - ૧. પાર્શ્વચંદ્રસૂરિ શિ શ્રી સમરચંદ્ર ખંભાતમાં નિર્વાણ પામ્યા. ૨. શ્રી રાયચંદે દીક્ષા લીધી. ૩. શ્રી વિજયસેનને પંડિતપદ મળ્યું. ૪. શ્રી હીરવિજયસૂરિના હાથે ૩ પ્રતિષ્ઠાઓ થઈ હતી. ૧૬૨૭ - શ્રી હીરવિજયસૂરિના હાથે બે પ્રતિષ્ઠાઓ થઈ. ૧૬૩૦ - શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્રતિષ્ઠા થઈ. ૧૬૩૧ - ૧. શ્રી હીરવિજયસૂરિના હાથે એકીસાથે ૧૧ જણે દીક્ષા લીધી.. ૨. શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્રતિષ્ઠા થઈ. ૧૬૩૨ - ૧. ખંભાતના સઘળા સંઘે પંચાસરા પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. પ્ર. હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિએ કરી. ૨. મોઢ જ્ઞા ના ઠ- જાગાએ શાંતિનાથ મૂ ના ચતુર્વિંશતિ પટ્ટ કરાવ્યો અને પ્ર હીરવિજયસૂરિએ કરી. ૩. મોઢ જ્ઞા૰ ના ઠ કીકાની પુત્ર ઠ નાઈઆએ ધર્મનાથ બિંબ કરાવ્યું તેની પ્ર શ્રી હીરવિજયસૂરિએ કરી. ૪. પ્રાગ્ધાટ દેવરાજના પુત્ર તેજપાલે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી હીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૬૩૩ પહેલાં – સૌભાગ્યહર્ષસૂરિ ખંભાતમાં સૂરિપદ પામ્યા. તેનો મહોત્સવ સાહ સોમસિંહે કર્યો. ૧૬૩૪ - વીરપાલ અને ઉદયકરણે શ્રી સુપાર્શ્વનાથ બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી. ૧૬૩૫ - રત્નસુંદરે શ્રાવણ વદ ૨ રવિવારે ખંભાતમાં રત્નવતી ચોપાઈ અથવા રાસની રચના કરી. Jain Education International ૧૬૩૭ - ૧. સા હંસરાજે શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી. ૨. આ શ્રી હીરવિજયસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૩૮ - ૧. સા. ઉદયક૨ણે શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા કરાવી અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરી. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476