Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૩૮૫
ખંભાતનાં જિનાલયો
બપ્પભદિસૂરિ આણીઉએ વજઈ નેમિ નારો, આમરાય પ્રતિબોધીઉએ મનિ હુઉ ઉત્સાહો. ૬ વડ પાસ હિવ પામીયઇએ મનિ મુગતિ તિહાં લઈ, પ્રથમ તીર્થંકર પૂજીએ પૂનમીઈ દેવાઈ, પબ્લીવાલિ ગુરિ થાપીઉએ આઠમઉ તીર્થકર, ખારૂઆવાડઈ પણમીએ તિહાં શ્રી સીમંધર. ૭ મૂંજા સંઘવી દેહરઈએ આદિસર જાણવું, રાજહંસ પંડ્યા તણઈએ શ્રી પાસ વખાણું , મલ્લિનાથ મનિ માહરઈએ આણંદ દિવાઈ, અરિઠ નેમિ જિણે સરઇએ દૂતર તે તારઈ. ૮ ભુહિંરા માંહિ જઈ નમું એ ગુરૂઓ આદિનાથો, વિરા જિણેસર વીનવવું એ અસ્ડિ હૂઆ સનાથો, નાઈલ ગચ્છિ શ્રી સુમતિનાથ અહિ સુમતિ જ માગઉં, વીરોથાનઈ આદિનાથ તિહાં ચરણે લાગઉં. ૯ મુહુરવસહીઅ પાસનાહ પ્રભુ પ્રત્યાસારો, ખરતરવસહી અજિતનાથ સેવક સાધારો, આલિંગવસહી આદિનાથ સામલ મન મૂરતિ, સુરતાણપુરિ શ્રી શાંતિનાથ પ્રભ આશા પૂરઈ. ૧૦ સાલવીવાડઈ પાસનાહ જિન પૂજા કીજઈ, પીરોજપુરી શ્રી સુમતિનાથ પણમી ફલ લીજઈ, મહમ્મદપુરિ શ્રી આદિનાથ અનાદિ આરાધઉં, મુફતેપુરિ શ્રી શાંતિનાથ મહામંત્રિશું સાધુ. ૧૧ પ્રથમ તીર્થકર સાલવઇએ મન સુદ્ધિ પૂજીજઈ, ભવીયણ જિણ સવિ સિદ્ધ વૃદ્ધ સુખ સંપદ પૂજાઈ, એ વું કારઈ અછઈ ચૈત્ય સાટીસ મનોહર, એવર દેવાલા ગણઉ પાંચ કહીઈં દિગંબર. ૧૨ થાનકિ બાંઠા જે ભણઈ મતિ આણિ ઠાણિ, પણમ્યાન ફલ પામિસિ એ મન નિશ્રઉ જાણ , મન વંછિત ફલ પૂરિસિએ થંભણપુર પાસો, ડુંગર ભણઈ ભવિઅણ તણી જિહાં પંચઈ આસો. ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476