Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 414
________________ ખંભાતનાં જિનાલયો ૩૮૧ ૨. આ વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૩. વૈ. સુ. ૨ના રોજ ખંભાતમાં સંઘવણ ફૂલાંબાઈએ શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયસિંહસૂરિને “વિવાદસુત્ત' તથા “અણુત્તરો વવાઈસુત્ત'ની પ્રતિઓ વહોરાવી. ૪. આ. કલ્યાણસાગરસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૭૦૬ – ૧. પ૦ રાજી અને વજીઆના ભાણેજ શ્રી નારિંગદે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ૨. શ્રી સેસકરણા શ્રી આદિનાથ બિબ કરાવ્યું, પ્રતિષ્ઠા શ્રી વિજયરાજસૂરિએ કરાવી. ૩. શ્રી વિજયાનંદસૂરિએ અષાઢ વદિ ૧૩ના રોજ ખંભાતના અકબરપરામાં શ્રી વિજયરાજસૂરિને આચાર્યપદ તથા ભટ્ટારકપદ આપ્યાં હતાં. આ પદવીનો ઉત્સવ પ. વજિઆ-રાજિઆએ કર્યો હતો. ૧૭૦૮ - શ્રી વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૭૧૦ - જિનવર્ધમાને “ધન્નાઋષિ ચોપાઈની ખંભાતમાં રચના કરી. ૧૭૧૧ - ૧. શ્રી વિજયાણંદસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. શ્રી વિજયાણંદસૂરિ નિર્વાણ પામ્યા. ૧૭૧૩ – ૧. સા. ખીમસીએ શ્રી વિજયસિંહસૂરિની પાદુકા કરાવી. ૨. સંઘવી બાઠીઆની સ્ત્રી વિરમદેએ શ્રી જિનરાજની પાદુકા કરાવી. ૩. શ્રી દેવવિજયજીએ ખંભાતમાં ચોમાસું કર્યું. તેમણે ત્યાં વિદેવસૂરિ નિર્વાણ રાસની રચના કરી. ૧૭૧૫ - ૧. શ્રી અમરસાગરસૂરિને આચાર્યપદ મળ્યું. ૨. અંચલગચ્છના શ્રી કલ્યાણસાગરસૂરિએ અમરસાગરજી મ. સા. ને આચાર્યપદથી અલંકૃત કર્યા, ગુરુના ઉપદેશથી વર્ધમાન શાહે સાધર્મિકોના ઉદ્ધારાર્થે ૨ લાખ કોરી ખર્ચો. ૧૭૨૧ - ૧. શા. કહાનજીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્રતિષ્ઠા શ્રી વિજયરાજસૂરિએ કરાવી. ૨. શ્રી યશોવિજયે સાધુવંદણા રચી. ૩. ધન્ના અણગાર સ્વાધ્યાયની રચના થઈ. ૧૭૨૨ - ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હીરચંદ્ર ગણિના શિષ્ય રવિચંદ્ર ખંભાતમાં ઉપાસક દશાંગવૃત્તિ લખી. ૧૭૨૭ - શ્રી લક્ષ્મીવિજયે શ્રીપાલમયણાસુંદરી રાસ રચ્યો. ૧૭૨૮ - શ્રી લક્ષ્મીસાગરસૂરિનો જન્મ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476