Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૩૮૨
ખંભાતનાં જિનાલયો ૧૭૩૨ - શ્રી યશોવિજયે મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવન અથવા ગળણું રહ્યું. ૧૭૩૭ - ૧. શ્રી જ્ઞાનકીર્તિએ ગુરુરાસ રચ્યો.
૨. ભાણવિજયે મૌન એકાદશી સ્તવનની રચના કરી. ૧૭૩૮ - શ્રી યશોવિજયે બ્રહ્મગીતા લખી. ૧૭૩૯ - યશોવિજય ઉપાધ્યાયે જંબુસ્વામી રાસની રચના ખંભાતમાં કરી. ૧૭૪૯ - ભાણવિજયે શાશ્વતા અશાશ્વત જિન તીર્થમાળાની રચના કરી. ૧૭૬૩ - ૧. ઉદયરત્ન શિયળની નવવાડ રચી.
૨. ઉદયરત્ન બ્રહ્મચર્યની નવવાડ સજઝાય રચી. ૧૭૬૪ - પ્રાગ્વાટ જ્ઞાતિના વ્યમેઘરાજના પુત્ર ભુલાએ એક જ તિથિએ (જ. સુ૫) પાર્શ્વનાથ
પંચતીર્થી, શાંતિનાથ પંચતીર્થી, આદિનાથ પંચતીર્થી અને અજિતનાથ પંચતીર્થી કરાવી. એ ચારેની પ્ર. જ્ઞાનવિમલસૂરિએ કરાવી. એ ચારે પ્રતિમા આળીપાડાના
શાંતિનાથ જિનાલયમાં છે. ૧૭૬૫ - શા. ચિંદકરણના પુત્ર જયકરણે ભાવી જિન શ્રી પેઢાલનાથ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી
જ્ઞાનવિમલે કરાવી. ૧૭૬૭ - ઉદયરત્ન ધર્મબુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ મંત્રી રાસ તથા લીલાવતી રાસ રચ્યો. ૧૭૬૯ - ઉદયરત્ન શત્રુંજય તીર્થ ઉદ્ધાર રાસ રચ્યો. ૧૭૭૯ - શ્રી દેવચંદ્ર ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૭૮૧ - અચલગચ્છના આઇ શ્રી વિદ્યાસાગરસૂરિ ખંભાતમાં પધાર્યા. એ વર્ષના માઘ સુદિ
૧૦ને શુકે શા. ગુલાબચંદના પુત્ર દીપચંદે આ. વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી શ્રી
ગોડીજીપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ૧૭૯૦ - મહો. ઉદયરત્નમણિએ ખંભાત, જંબૂસરનાં જૈન સંઘની સાથે યાત્રા કરી. ગંધારખંડન
મહાવીર સ્તવન અને જગવલ્લભ સ્તવન રચ્યાં. ૧૮૦૧ - તત્ત્વહંસે બલિનરેન્દ્ર આખ્યાન અથવા ભુવનભાનુ કેવલી ચરિત્ર બાલાવબોધની રચના
કરી. ૧૮૧૭ - ૧. પં. પદ્મવિજયગણિએ ખંભાતમાં ચોમાસું કર્યું.
૨. પં. પદ્મવિજયગણિએ ખંભાત ચૈત્યપરિપાટીની રચના કરી. ૧૮૩૯ - ૧. લાવણ્ય સૌભાગ્યે ખંભાતમાં ચોમાસું કર્યું.
૨. તેમણે અષ્ટમી સ્તવનની રચના કરી. ૧૮૫૯ - ૧. દીપવિજયજી કવિરાજે ખંભાતમાં ચોમાસુ કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476