Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
ક્ષણ માત્રમાં દિલમાં પુરે એ, સર્વ હારું થઈ રહ્યું
હા અને ત્યારે અરે! એ ભેદપણ ભૂલી ગયે. આધેયને આધારતું; જિનરાજ ધ્યાને તું રહ્યો બુદ્ધ બ્ધિ હલાસના, કલોલની ધ્વનિ કરે.
ૐ શનિ ૨ સંવત ૧૮૬૮ ભાદરવા સુદિ ૧૧ રવિવારે
सत्यजीवन.
હરિગિત – શુભ જન્મવું આ જિંદગીમાં, જીવતાં ફરીને નવું આદેહથી બહુ જીવતાં, સગુણથી છલું ખરૂં, સદગુણથી જીવ્યા ખરાતે, જીવતા જગમાં રહ્યા આનંદમય જીવન કરે તે, સત્ય છ જાણ. છવું જીવાડું સર્વને હું, સદ્ગના પ્રાણથી એ સદગુણના તેજથી, મુઆ જીવાડું જીવને. આવ્યા પછી મરવું નથી એ, જ્ઞાનીઓએ સંકચ્યું; જીવ્યા પછી મરવું રહ્યું છે, જીવવું છે બાહાથી. મરવું કદી હાલું નથી, મરવું નથી મરવું નથી. મરવું રહ્યું ત્યાં ભય રહે એ, ભયથકી ડરવું નથી. હાલું સદા છે જીવવું એ, જીવવું મેં ઓળખું; એ જીવવાનું નથી, આનન્દના અદ્વૈતથી આનન્દના અદ્વૈતમાં, આનન્દમય સા ભાસતું; એ જીવતાના પ્રાણનું પિષક, ખરૂં એ દ્રવ્ય છે. આનન્દ રસથી પોષનારા, સત્ય વૈદ્ય જાણવા; મૂઆ કરે જે જીવતા તે, દિવ્ય વૈધે સત્ય છે. આનન્દ રસથી જીવતા ને, અન્યને જીવાડતા; વાચા અમારા તે પ્રભુએ, દીલનાં દર્દી હરે,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160