Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 133
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org RE सन्तोना संतापकमे बोध. વાલિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા પર ધરી બ્યા, વૃથા અપમાન ના કરશે; તમારા ધર્મથી ચૂકી, કરા તે તે નથી સારૂં. લીને પાદથી હણુતાં, ચઢે છે શીર્ષપર જોશે; મહુન્તાના થતાં રહેામાં, હૅમારૂં ભાગ્ય ક્રવાતુ. મહતા તે સહી લેશે, કદાપિ કર્મ નહિ સહેશે; ઊઠી જે હાય ! સન્તાની, કદિ ખાલી નથી જાતી. પ્રભુના ભક્ત સન્તાની, સહાયે દેવતાઓ છે; સુનિયાને કનડવાથી, જડામૂળથી ગયા કેઇ. જીરૂ ભાવી થવાનુ તા, થતું અપમાન સાધુનું; સતાવે સાધુને જેએ, થતા દુઃખી ગમે ત્યારે. થઇ દુઃખી મરે તેઓ, વિપત્તિઓ ઘણી સહેતા; થતા નિર્દેશ નિન્દાથી, ઘણાઓનુ થયુ. એવું. પ્રભુના ભક્તના શ્રાપે, ગયા ઉખડી ઘણા લેાકા; મુનિને બહુ પજવવાથી, ફળે છે પાપ આ ભવમાં, સુનિયેા આલના એલે, અમેથ્યુ પાપ ખાળે છે; રહે ના ગર્વ રસ્તાઓ, સદા શેઠાઇ ના રહેતી, અરે ! એ લક્ષ્મીના તારે, છતી આંખેજ અધા; થઇને કાનના કાચા, બુરા અવતાર લેવાના કયા કા નહિ મૂકે, વિચારી જો કર્યું જે જે; કરીને યાદ કમાની, કર્દિ ના છેડ સન્તાને. અમારે તે નથી કાંઈ, સદા સમભાવને રસ્તા; કા સર્વે જીવાની, પ્રભુનુ' શણું સન્તાને, પ્રભુની ભક્તિ શકિતથી, પ્રભુના મેળ કરવાને; બુદ્ધચબ્ધિ સન્તના શરણે, અખડાનન્દ લેવાના. ૩૪ શાન્તિઃ ૐ સવત ૧૯૬૮ આસા સુદિ ૬ મુધવાર, For Private And Personal Use Only ७ ૧૦ ૧૧ ૧૨

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160