________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
કાંગ માગી લાવતા. દરેક શ્રેણી તેમને માગ્યા પ્રમાણે આપતા અને તે લાવેલા રૂપિયા તેઓ ગરીબ જેને તથા જેનેતર ગરીબ લોકોને મહેંચી દેતા. ઉપાશ્રયે સાધુઓની પિતે જાતે ખબર લેતા. માથ્વીએની ભક્તિ કરતાં. કેઈના ઉપર ઉપકાર કરવા ચૂકતા નહિ. અમદાવાદના નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈએ છપ્પનના દુકાલ પ્રસંગે પરોપકાર કરવામાં બાકી રાખી નથી. તેઓ ગરીબ લેકે પાસે ગાડી લઈ જતા અને તેઓને જાતે તપાસતા અને પશુઓ -તથા મનુષેપર ઉપકાર કરતાં કરતાં તેમના ઉપર રેગે હુમલો કર્યો તેથી એવા ભલા પરોપકારી નગરશેઠનું મૃત્યુ થયું. અમદાવાદના જેન ઝવેરી શેઠ લલ્લુભાઈ રાયજીએ પરોપકાર કરવામાં લહમીને સારી રીતે ભેગ આપે છે. અમદાવાદ જેનશ્વેતામ્બર મૂર્તિપૂજક બેડીંગ કાઢવામાં તેમણે આગેવાની ભ ભાગ લીધે છે. લાલશંકર ઉમિયાશંકરે સ્થાપેલા અનાથાશ્રમને તેમણે સારી સાહાઓ કરી છે. ઓશવાળ જૈનના નામે કઈ પણ મનુષ્ય તેમની પાસે ખાનગી મદદ લેવા જતે તે તેને તેમની ચઢતી અવસ્થા માં સારી રીતે ખાનગીમાં મદદ આપતા હતા. શેઠ લલુભાઈ રાયજીએ હજારે રૂપિયા ગુપ્ત રીતે ગરીબ લેકને આપ્યા છે. ઉત્તમ વર્ણના લેકેને ગુપ્ત રીતે ઘણી સાહાય કરી છે. તેમની ચડતીને પ્રસંગે તેમના ઘર નીચે મનુષ્યની ઠઠ જામતી હતી. સર્વને તેઓ મદદ આપી વિદાય કરતા હતા. તેમના ઘેર અમે વહેરવા જતા ત્યારે ઘર નીચે જાણે દવાખાનાના દદીઓ ભરાયા હોય તેવી રીતે અનેક દુઃખી મનુષે બેઠેલા દેખાવામાં આવતા હતા. તેમણે પરોપકારનાં જે કાર્યો કરેલાં છે. તેને જાતિ અનુભવ છે. શેઠ લલ્લુભાઈ રાયજી હાલ પણ પોપકારનાં કાર્યો કર્યા કરે છે. અમદાવાદના નગરશેઠ
For Private And Personal Use Only