Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૨ ] કયાગ પ્રથમ તા દોષી હાય છે. અન્યના દોષાના સંસ્કારને હૃદયમાં સ્થાપન કરવામાં આવે છે અને તેથી તે તે દોષાના દોષષ્ટિ વાળા મનુષ્યમાં ઉત્પાદ થાય છે. ન્યૂનાધિક ઢાષાથી સ જીવા વ્યાપ્ત છે તેથી કેાઈની નિન્દા ન કરતાં સર્વ જીવા પર કરુણાભાવના ધારણ કરવી જોઇએ. આત્મજ્ઞાની મનુષ્ચા સ જીવને દોષષ્ટિને આગળ કરી નીચ ગણુતા નથી. આત્મ જ્ઞાની મનુષ્યે અન્યાના દોષ દેખવા તરફ દૃષ્ટિ દેતા જ નથી. ફ્ક્ત ગુણે જોવા તરફ લક્ષ્ય ક્રીયા કરે છે. દોષીએમાં ગુણા પ્રચારવા માટે આત્મશક્તિથી પ્રયત્ન કરવા જોઇએ. દોષીઓના આત્માએમાં સત્તાએ અન તાગુણા છે તેએનુ ભાન કરાવવાથી દોષીએ દોષ મુક્ત થઈ જાય છે. સવવેમાં ગુણે! હાય છે. આત્મામાં મનના સંબંધ થવાથી મનમાંથી ઢાષાના વિલય થઇ જાય છે અતઃએવ દોષીએને આત્માનું શુદ્ધસ્વરૂપ અવમેધાવવું જોઇએ. મનમાંથી રાગદ્વેષને દૂર કરવા માટે વિચાર કરવામાત્રથી કોઇ વળતું નથી, પરંતુ રાગદ્વેષને! નાશ કરવા માટે પ્રયત્ન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સર્વ જીવાને બ્રહ્મજ્ઞાનથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે તે દોષીએના આત્મજ્ઞાનથી ઉદ્ધાર થાય એમાં કશુ આશ્ચય નથી. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી સ તાષાના નાશ થાય છે. અતએત્ર જ્ઞાનીઓએ દ્વેષીઓના ઢાષા નાશ કરવા માટે પ્રયત્ન કરવા ોઇએ. જેના હૃદયમાં ક્ષમાદિ ગુણા ઉત્પન્ન થયા છે. તેવા મનુષ્ય ગુણેના પ્રચાર કરી શકે છે. જેનામાં ક્ષમા દયા-શુદ્ધ પ્રેમ સ્વાત્મભાન વગેરે ગુણ્ણા ઉપન્યા છે તે મનુષ્ય જ્ઞાનાઢિળે અન્ય મનુષ્યેામાં સદાયાર– ધર્માંચારદ્વારા ગુùાને પ્રચારી શકે છે. સદ્ગુણેાથી ગુણી મનુષ્યાની અન્ય દોષી જીવાના પર મુખથી ઉપદેશ આપ્યા વિના પણ અત્યંત અસર થાય છે માટે કમચાગી મનુષ્યાએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127