Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૪ ] કમયાગ માને છે તેનાથી ભન્ન રેજે ધર્મો ડ્રાય છે. તેના બહિષ્કાર કરે છે અને સ્વકીય માન્યતાવાળા વિચારાનુ અને આચારાનું મૂળ રહસ્ય શું હોય છે તે નહીં જાણવાથી ધમના નામે પ્રવૃત્તિ કરીને અધમ પ્રવૃત્તિ કરે છે. અતએવ ઉદારષ્ટિથી સ ધર્મોનુ સ્વરૂપ વખાધીને પશ્ચાત્ ધર્મના અનેક ભેદેની રક્ષા કરવામાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે ઉપાય આદરવા ઘટે તે આત્મસમર્પણુ કરીને આદરવા. સ્વાશ્રયી એક મનુષ્ય આત્મસમર્પણ કરીને ધર્મની જેટલી રક્ષા કરી શકે છે તે રીતે અનેક વ્યક્તિયાના સંઘખળથી ધની રક્ષા કરી શકાય છે. પતિવ્રત ધરક્ષણાર્થે રજપુતાનાની રાજ રમણીઓએ આત્માત્સર્ગી કર્યો છે તે ઇતિહાસથી અવમેધાઇ શકે છે. કુમારપાલે ધર્મ રક્ષાથે આત્મભેગ આપવામાં કઈ બાકી રાખ્યું નહતું. ભોળા ભીમે દેશરક્ષારૂપ સ્વધની રક્ષા કરવામાં આત્મસમ`ણુ કર્યું હતું. જે જે સત્યધાય તેએની રક્ષા કરવાથી સ` જીવાની પ્રગતિમાં ભાગ લેઈ શકાય છે. જે વખતે જે ધમ કરવાની ખાસ જરૂર હોય તે વખતે તે ધર્માંની રક્ષા કરવી જોઈએ. આત્મસમ`ણુ કર્યાં વિના ધની રક્ષા થઈ શકતી નથી. દેશધમ, સમાજધર્મ, વિશ્વધર્મ, સધધર્મ, સ્વધમ, સામાજિક ધર્મ, જૈન ધર્મ, જ્ઞાનધમ, ચારિત્રધમ, ત્યાગધમ, નિમિત્તધમ ઉપાદાન ધર્મો, ઉપકારધ, વિદ્યાધમ, ક્ષત્રિયધર્મ, વૈશ્યધમ, શૂધ, અનેકાંતશ્રુતધર્મ, તત્ત્વધર્મ, આત્મધર્મ આદિ અનેક પ્રકારના ધર્મોના રક્ષણથી સર્વ પ્રકારની શક્તિયાને પ્રકટાવી શકાય છે અને તેથી વિશ્વમાં સવ વ્યવસ્થાઓની સુરક્ષા કરી શકાય છે, સ પ્રશસ્ય ધર્મોનું રક્ષણ કરવામાં સર્વ શુભ શક્તિયાના યાગ કરતાં જરા માત્ર અચકાવુ' ન જોઇએ. સર્વાંસમ`ણુ કર્યા વિના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127