Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] કમર દેશભક્ત કમગીઓની પેઠે અને પ્રભુભક્ત હમાચાર્ય હરિભદ્રસૂરિ યશોવિજયજી વગેરેની પેઠે ધાર્મિક કર્મચાગીએ બનવું જોઈએ. સાધુઓ કે જેઓ ધર્મની રક્ષા તથા ધમ ઉદ્ધાર કરવાને કમયેગને ધારણ કરનાર હોય છે તેઓ શુષ્કજ્ઞાની સાધુઓ કરતાં કરોડ દરજે વિશ્વશાલામાં ઉપકારી જીવન ગાળી શકે છે. શ્રીમદુ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્દ બપ્પભટ્ટસૂરિએ, શ્રીમદ્ હીરવિજયસૂરિએ જ્ઞાનગની પરિપકવતા કરવાને માટે કમાગને ધારણ કરી રાજાઓને પ્રતિબોધી ધાર્મિક વિચારો અને આચારોની પ્રગતિ કરી આ વિશ્વશાલામાં અત્યન્ત ઉપકાર કર્યો છે. જે તેઓ ફક્ત વનવાસમાં રહ્યા હતા તે પાંદડાંની પેઠે એકલા પિતે તરી શકત પણ અને તારી શક્ત નહિ, કમગીને અનેક મનુષ્યના સમાગમમાં આવવું પડે છે અને અનેક મનુષ્ય તરફથી ઉપસર્ગ સહન કરીને મનુષ્યના મધ્યે સ્વાત્માને સુવર્ણવત્ કરવું પડે છે, તેથી તેઓને ક્રિયાપૂર્વક અનેક અનુભવેનું જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ખરેખર વખતે ટકી શકે છે. શુષ્કજ્ઞાનીઓને ખરા વખતે જ્ઞાન ટકી શકતું નથી અને તેઓ પ્રવૃત્તિ વિના જે કંઈ લે છે તેની વિશ્વમાં ઝાઝી અસર થતી નથી તથા તેઓ કર્મપ્રવૃત્તિ વિના પિતાની પાછળ પરંપરારક્ષકજ્ઞાનીઓને પણ બનાવી શકતા નથી. જગત્નું કલ્યાણ કરવાને કમગીને જેટલું સહવું પડે છે તેટલું શુષ્કજ્ઞાનીને સહન કરવું પડતું નથી, તેથી તેને ખરેખરૂં અનુભવજ્ઞાન થઈ શકતું નથી. ૧૬૫ ચૌદ રાજલેકના સ્વામી કયારે બની શકાય? પૃ૦ ૪૨૧ જેટલી રચના ચૌદ રાજલકમાં રહી છે તેટલી મનુષ્યમાં રહેલી છે તેથી મનુષ્ય ખરેખર કર્મવેગી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127