________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૮ ]
કમ યાગ
નુસારે
સ્થિતિ અવમોધે છે અને ધર્માંચારામાં પરિવત'નો તે દેશકાલાઅનેક જાતનાં થયા કરે એવુ અવધે છે. તેથી માનકાલમાં સ્વચાચ્ય ધ ક્રમ કે જેથી સ્વામાની ઉન્નતિ થાય તેને આજ્ઞાપૂર્વક દર્શાવી શકે છે અને લૌકિક-વ્યાવહારિક કાંમાં કયાં પરિવતના કરવાં જોઇએ તે પણ પ્રોષી શકે છે. આત્મજ્ઞાની ગુરુના અનુભવમાં ભૂતકાલીન અને વમાનકાલના સવ' શાસ્ત્રોનાં રહસ્ય સમાઇ જાય છે. આત્મજ્ઞાની ગીતાથ ગુરુના અનુભવો તે સશાસ્ત્રો-આગમો છે—એવું પ્રોવીને શ્રદ્ધાભક્તિપૂર્વક તેમની આજ્ઞાવડે ધકમાં કરવાં જોઈએ.
૨૧૫ જેનાગમો-નિગમોમાં એકસરખાં સદાયજ્ઞાનનો મા કાયમ રહે છે યુ. પ જૈન આયોગમા તથા જૈન આયનિગમા વગેરેમાં જે તત્ત્વજ્ઞાનના માર્ગ છે તે એકસરખા સદાય કાયમ રહે છે તેથી તેમાં પરિવના થતાં નથી, પરંતુ ચારિત્રાચારીમાં તા પરિવર્તના થયા કરે છે; તેમાં સ્વાત્મા માટે જે ચગ્ય ચારિત્ર કર્માધમ પ્રવૃત્તિયા હાય તેને આદરવી જોઇએ.
૧૬ શ્રદ્ધાબળથી વિજય થાય છે પૃ. ૧૯
પૂર્ણ શ્રદ્ધાખલથી દ્રોણાચાયની કૃત્તિકાની સ્મૃતિ મનાવીને એક ગુરુત્તા સાક્ષાત્કાર કરીને આત્મશકિતયાના વિકાસ કરી શકાય છે. પૂર્ણ શ્રદ્ધામલથી શ્રદ્ધાવાની સહાય કરવામાં દેવતાખા આત્મભાગ આપે છે. પૂર્ણ શ્રદ્ધામલથી જે આત્મજ્ઞાની
For Private And Personal Use Only