________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[પર ]
કમાત્ર તેઓને ખરાં સુખ મળતાં નથી અને સ્વાયુષ્યની સમાપ્તિની સાથે પરભવમાં કૃત કર્માનુસારે અન્યાવતારને ધારણ કરીને ત્યાં પણ આહિરાત્મદ્રષ્ટિથી બાહ્ય પદાર્થો સન્મુખ મન કરીને બાલકની પેઠે અજ્ઞાનમાં સ્વજીવન વ્યતીત કરે છે. તેવા અજ્ઞાની બાળજી રજોગુણ અને તમગુણમાં રાચામાચીને અનેક પાપકર્મોને સમુપાર્જન કરે છે. બહિરાત્મ જીની એવી દુઃખમય સ્થિતિને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અંત આવતું નથી. અધ્યાત્મજ્ઞાનનું શ્રવણ કરવામાં આવે અને અધ્યાત્મ જ્ઞાનના નું વાંચન કરાય પરંતુ યાવત અધ્યાત્મ જ્ઞાનમાં મામાને પરિણામ થતું નથી–તાવત્ અવિદ્યા –અજ્ઞાનને નાશ થતો નથી. અધ્યાત્મજ્ઞાન વિનાનું જીવન તે ખરેખર સુખમય ચાને પ્રભુમય જીવન નથી એમ અધ્યાત્મજ્ઞાનીઓ અવબોધે છે અને બહિરાત્મીય જીવેને તે તેને સત્ય નિશ્ચય થત નથી. તેઓ મથ્યાત્વ અવિરતિ કષાય અને બાહા વેગથી કમ ગ્રહો કરે છે. અજ્ઞાની મનુષ્ય બાહ્ય સુખની લાલસાથી ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય આયુષ્યને ક્ષય થાય છે તેને જાણી શક્તા નથી. બાહ્યથી રાજય પદવીને ધારણ કરનારા રાજાઓ હય, પ્રધાને હેય, ડાટ હાય, રાણુઓ હય, સેનાપતિ હોય પરંતુ જયાં સુધી બાહ્ય પદાર્થોમાં તેઓ સુખની આશાથી બંધાયેલા છે ત્યાં સુધી તે આશા-તૃષ્ણા-વાસનાના તેઓ દાસ છે. તેઓ સ્વયં દુઃખી છે તેથી તેઓ પરાશ્રયી હશથી અન્ય મનુષ્યને સુખી કરી શકતા નથી. ૨૦. અન્તરામે દશાવાળા સાધુઓ પરમાત્માની
ઝાંખી કરી શકે છે. અન્તરાત્મા સાધુઓ વ્યવહાર અને નિશ્ચયથી સદુધર્મકાર્યો ને
For Private And Personal Use Only