Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगनिष्ठ अध्यात्मप्रेमी श्रीमद्बुद्धिसागरजीसूरीश्वरसद्गुरुभ्यो नमः। કર્મયોગ-કર્ણિકાઓ [ ભાગ બીજે] ૧૫૧ ઉપગ્રહને આદર કર પૃ. ૪૨૩૨૪ મનુષ્ય પિતાનાં મન, વચન અને કાયાના રોગથી અન્ય છ પર ઉપગ્રહ કરી શકે છે. વનસ્પતિને જલ વગેરેને ઉપગ્રહ છે. કીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિંદ્રિય જીવોને પૃથ્વી આદિને ઉપગ્રહ સિદ્ધ થાય છે. આ દુનિયામાં સર્વ જી પરસ્પર ઉપગ્રહરૂપ શૃંખલાથી બંધાયેલા છે. તે ઉપગ્રહરૂપ શૃંખલાની બહિર સિદ્ધો વિના અન્ય જ નથી. આ દુનિયામાં પરસ્પર ઉપગ્રહનાં સાધનેને ઉપગ કરવા સવજીને પિતાના કર્માધિકાર પ્રમાણે હક્ક છે, તે હકકને ત્યાગ કરીને જેઓ ધન-ધાન્ય–જલાકિને સ્વામિત્વ હક્ક સંરક્ષીને અને ઉપગ્રહ લેવામાં વિનભૂત બને છે અને વિશ્વમાં અવ્યવસ્થા અશાન્તિ પાપા દિના કર્તા બને છે, તેને સ્વયં તેઓ યદિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 127